________________
૨૪૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
किं बहुणा भणिएणं, तत्तं निसुणेह भो ! महासत्ता । मुक्खसुहबीयभूओ, जीवाण सुहावहो भावो ॥२०॥ इय दासी लतवभा - वणाओ जो कुणइ सत्तिभत्तिपरो । देविंदविंदमहिअं, अरा सो लहइ सिद्धि || २१॥
આત્માના શુભભાવ જ ખરા પરમા ધર્મના સાધક છે અને ભાવ જ સમ્યકત્વનું એમ ત્રિભુવનગુરૂ શ્રીતીકા કહે છે. (૧૯)
છે, ભાવ જ
ખીજ છે;
ઘણું ઘણું શું કહીએ ? હે મહાસત્ત્વશાળી ભવ્યે ! હું તમેાને તત્ત્વરૂપ એક જ વચન કહું છું તે સાંભળેા ! ‘માક્ષસુખના બીજરૂપ ભાવ જ જીવાને સુખકારી છે'. (અર્થાત્ શુભ ભાવના ચેાગે જ જીવા મેાક્ષ મેળવી શકે છે.) (૨૦)
એ રીતે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચતુર્વિધ ધર્મને જે (ભવ્યાત્મા) શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ચેાગે કરે છે, તે (મહાશય) ઈન્દ્રાના સમૂહવડે પૂજિત એવું અક્ષય-મેાક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે. (૨૧)
આ કુલકમાં છેવટે ચારે કુલકાના કર્તાએ પેાતાનુ દેવેન્દ્રસૂરિ’ એવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનાને ખરા ભાવથી આદરવાં એ આત્મ હિતકર છે