________________
ઋષિમષ્ઠલ સ્તોત્રમ स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् । तस्यैवाऽष्टमहासिद्धि-हे वसति शाश्वती ॥२॥ भूर्जपत्रे लिखित्वेदं, गलके मूनि वा भुजे। धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥८३॥ મૂર્તિ તૈ૨ેક્ષ, પિશાચૈત્ર વદ (વડ) ! वातपित्तकफोद्रेकै-र्मुच्यते नात्र संशयः ॥४॥
–“ર્ષવાસીપી–ર્તિનઃ શાશ્વત નિના तैः स्तुतैर्वन्दितैदृष्ट-य॑त् फलं तत्कलं स्मृतौ (तम् )॥८५॥
વળી આ ઋષિમંડલ સ્તવનનું સ્મરણ માત્ર કરનારે પુરૂષ સ્ત્રીને અથી હોય તે સ્ત્રીને, પુત્રને અથ પુત્રને, વિદ્યાને અથી વિદ્યાને મેળવે છે. (૮૧)
હવે એને મંત્ર (૫૯) બનાવવાની વિધિ કહે છે કે
સુવર્ણના, રૂપાના, કે કાંસાના પત્રા ઉપર લખીને જે આ યંત્ર (પટ્ટ)ને પૂજે છે તેના ઘરમાં અષ્ટમહાસિધ્ધિઓ કાયમ રહે છે. (૮૨)
વળી ભેજપત્રમાં આલેખીને આ દિવ્ય મંત્રને ગળે, મસ્તકે કે ભુજાએ રાખવાથી તે સર્વદા સર્વ ભને નાશ કરે છે. (૮૩).
તથા-ભૂત-પ્રેત-ગ્રહો-ચક્ષેપિશાચે-મ્લેચ્છ–ખલ (દુર્જન) પુરૂષે (અથવા લશ્કરે) તથા વાયુ-પિત્ત તથા કફના વિકારે (ગે); એ સર્વથી નિ મુક્ત થાય છે (અર્થાત એ સર્વના ઉપદ્ર અવશ્ય નાશ પામે છે.) (૮૪)