________________
ઉપદેશમાળા
૨૯
િિરિવલ માસ, મિમુહ લગ્નજંઘા પ્રજ્ઞા नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअज्जाणं ॥ १४ ॥ वरिससयदिक्खियाए, अज्जाए अजदिक्खिओ साहू । अभिगमणवंदणनमंसणेण विणएण सो पुज्जो ॥१५॥ धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिठो । लोए वि पहू पुरिसो, किं पुण ? लोगुत्तमे धम्मे ॥१६॥ संवाहणस्स रन्नो, तइया वाणारसीए नयरीए ।
कण्णासहस्समहियं, आसी किर व्ववंतीणं ॥१७॥ નહેતાં કરતાં (ઉભાં રહેતાં હતાં) એ રીતે આજના દીક્ષિત સાધુને પણ સર્વ સાધ્વીઓએ વિનય કર. (૧૩-૧૪)
સો વર્ષનાં દીક્ષિત સાધ્વીએ આજના દીક્ષિત પણ સાધુની સામે જઈને, તથા વંદન–નમસ્કાર કરીને આસન આપીને પૂજવા ગ્ય છે. (૧૫)
ધર્મની ઉત્પત્તિ ગણધરરૂપ પુરૂષથી છે, તેના દેખાડનારા તીર્થકરે પણ પુરૂષ છે, એમ ધર્મ પુરૂષ પ્રધાન હોવાથી સાધ્વીને સાધુ પૂજ્ય છે. લોકમાં પણ પુરૂષની પ્રભુતા છે તે લોકોત્તર ધર્મમાં તે પૂછવું જ શું? (૧૬)
ત્યારે પૂર્વકાળે) સંવાહન રાજાને વણારસી નગરીમાં રૂપવતી એક હજાર કન્યાઓ હતી તે પણ (રાજાનું મરણ થતાં વારસના અભાવે બીજા રાજ્યને લુંટવા લાગ્યા ત્યારે) તેઓ રાજ્યલક્ષમીનું રક્ષણ કરી શકી નહિ. માત્ર અંગવીર નામનો એકજ પુત્ર કે જે પટ્ટરાણીના