________________
ઉપદેશમાળા
सच्छंद गमणउट्ठाण - सोअगो भुंजई गिहीणं च । પાસસ્યાદાળા, દૈવત માથા હજી ॥૮॥ जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ फ़रियदेहो । સન્મમવિ જ્ઞદામળિય, વાર્ ન તરિન્ગ કિ મૈં ॥૮॥
૧૩૯
અને જગતને તૃણવત્ નિર્ગુણી માને, પેાતાની ખરાખર કાઈને સમજે નહિ. (૩૮૧) વળી–
સ્વચ્છ દપણે ચાલવુ –ઉઠવુ–સુવું વિગેરે કરનારી, (૩૮૦ ગાથામાં કહેવા છતાં સ્વચ્છંદી ગુણવાનાના આશ્રયે નહિ રહેતાં તેઓથી દૂર રહે છે એ મેાટા દુર્ગુણ છે એ જણાવવા પુન: કહ્યું છે) તે ગ્રહસ્થાની વચ્ચે ભેાજન કરે છે, એમ પાસસ્થાદિના કેટલા દાષા કહી શકાય ? અર્થાત્ ઉપર જણાવ્યા ઇત્યાદિ પાસસ્થાદિ શિથિલ સાધુઓના (ઘણા) દાષા હોય છે. (૩૮૨)
(ઉપર જણાવ્યા પ્રમાણે દોષ સેવનાર પાર્શ્વ સ્થાદિમાં ગણાય તે। . વર્તમાનમાં સંઘયણહાનિ–રાગાદિ પરાભવમાં દરેક સાધુઓમાં આવું શૈથિલ્ય ક ંઈ નહિ તા કંઈ સંભવિત છે એથી સુસાધુ કેાઈ નથી એમ સમજાઇ ન જાય માટે વ્યવચ્છેદ માટે કહે છે કે−) જે મંદસ ંઘયણવાળા દુખળઅસમર્થ હોય, અથવા ક્ષય જેવા મહા રાગથી પીડાતા હાય, અથવા વૃદ્ધાવસ્થાથી જીણુ શરીરી થયે હાય, તેવો સાધુ કદાપિ શાસ્ત્રકથન પ્રમાણે સઘળુ યથાર્થ કરી ન શકે, (૩૮૩) તે