Book Title: Agam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006473/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ KYAYAN ઉત્તરાધ્યયન સૂત્ર મુલ Page #4 -------------------------------------------------------------------------- ________________ S YUVAKTRITYITTTTTTTTTTTTTTIYTVidya AWA ATAPATA AUTO DOADO CADAQA QALACA नमो भगवते महावीराय શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભગવાન મહાવીરની અંતિમ દેશના દરે [ મૂળ ગાથા અને અર્થ સાથે ] ADDWWDWWWWWUWDDWOWODWE WROOMMODO છપાવી પ્રસિદ્ધ કરનાર ચન્દ્રકાન્ત શાન્તિલાલ ઠારી પાલનપુરવાળા, હાલ મદ્રાસ કિમત : વાંચન, મનન, નિદિધ્યાસન Page #5 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ ખીજ ઈ. સ. ૧૯૬૫ તલ ૬૦૦ વિ. સ. ૨૦૨૧ વીર સંવત ૨૪૯૧ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં મળેલી મદદ શ. ૬૦૦ સ્વસ્થ શાન્તિલાલ ચમનલાલ કોઠારીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી ચન્દ્રકાન્તભાઈ પાલનપુરવાળા તરફથી ભેટ રૂા. ૬૦૦ શ્રીમતી શાન્તાબેન મુળચંદ્રભાઈ દેસાઈ મગસરાવાળા (તે દામનગરવાળા શ્રી જગજીવનભાઈ બગડીયાના અહેન) હાલ વડાલા – મુંબાઇ – તરફથી ભેટ રૂા. ૨૫૦ સ્વસ્થ શાહ પાપટલાલ લલ્લુભાઇ સુરેન્દ્રનગરવાળાના સ્મરણાર્થે મેાતીએન પોપટલાલ તરફથી ભેટ રૂા. ૧૦૦ એક મહેન આ પુસ્તક વિના મૂલ્યે મળવાનુ સ્થળ માતીએન પાપટલાલ શાહ ડે. એસ. ખી. શાહ, ૩૯૫ મીન્ટસ્ટ્રીટ-મદ્રાસ ૧ આ પુસ્તક ચંદ્રન પ્રીન્ટરી, રતનપાળ, હાથીખાના; અમદાવાદમાં પ્રવીષ્ણુદ્ર જીવનલાલ સંધવીએ છાપ્યું. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાનું 3 છ જ અધ્યયન પાનું ૧ વિનય ૨ પરિસહજય ,, ૩ ચાતુરંગિય ૪ અસંખયું , ૫ અકામ મરણું , ૬ ખુફાગનિગ્રંથ છે, ૭ એલક ૮ કપિલમુનિ ,, ૯ નમિ પ્રવજ્યા , ૧૦ દુમપત્તાં , ૬૧ ૧૧ બહુશ્રુતમુનિ ૧૨ હરિકેશ મુનિ , ૭૬ ૧૩ ચિત્તસંભૂતિ ,, ૮૯ ૧૪ પુકાર ૧૫ સાંભેક્ષ , ૧૧૨ ૧૬ બ્રહ્મચર્ય સમાધિ, ૧૧૭ ૧૭ પાપ શ્રમણ , ૧૨૬ || ૧૮ સંયતિ રાજા , ૧૩૧ | અધ્યયન ૧૯ મૃગાપુત્ર ૨૦ મહાનિગ્રંથ ૧૬૦ ૨૧ સમુદ્રપાલ ૨૨ રહનેમી ૨૩ કેશી-ગૌતમ ,, ૧૮૮ ૨૪ સમિતિ ૨૫ યજ્ઞાદિ ૨૬ સમાચારી ૨૭ ખલુકિજજ , ૨૨૮ (ગળિયે બળદ) ૨૮ મોક્ષમાર્ગગતિ , ૨૩૨ ૨૯ સમ્યફ પરાક્રમ , ૨૩૯ ૩૦ તવ મગ ,, ૨૬૭ (તપ ભાગ) ૩૧ ચરણવિધિ , ૨૭૪ ૩ર પ્રમાદ સ્થાન , ૩૩ કમ પ્રકૃતિ ૩૪ લેસ્યા ૩૫ અણગાર , ૩૬ જીવ–અજીવ ભેદ, ૩૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આજથી ૨૪૯૦ વર્ષ પૂર્વે', સર્વજ્ઞ શ્રી મહાવીર દેવે, પેાતાના આયુષ્યના સેાળ પ્રહર બાકી રહ્યા ત્યારે, ભવ્ય જીવેાના કલ્યાણાર્થે, અપાપા નગરીમાં હરતીપાળ રાજાની લેખન શાળામાં, નવ મલી અને નવ લિવી ગણના રાજાએ એકત્ર થયા હતા અને જેએ ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં છ પૌષધનું વ્રત લઈ ધર્મારાધન કરી રહ્યા હતા, તે વખતે ભગવાન મહાવીર સ્વામીએ આ ઉત્તરાયન સૂત્રની અંતિમ અમર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભ. મહાવીરની અંતિમ દેશના કહેવામાં આવે છે. આ સૂત્ર ભવ્ય વાને આત્મકલ્યાા ખૂબ જ ઉપયાગી છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિ અમદાવાદ નિવાસી શ્રી બુધાભાઈ મહાસુખરામ શાહે ( હાલમાં શ્રી યામુનિજી ) ઇ. સ. ૧૯૫૨ માં પ્રકાશિત કરેલી. તેને આજે બાર વર્ષ વીતી ગયા છે અને અભ્યાસી વની આ પુસ્તક માટે ખૂબ જ માગણી હતી, તે લક્ષમાં લઇ, અમેએ તે પ્રસિદ્ધ કરી છે અને વિના મૂલ્યે આપવાનું નકી કર્યુ છે. તે જિજ્ઞાસુ ભાઈબહેને આતે લાભ લઈ અધ્યયન અને નિદિધ્યાસન કરી આત્મ પ્રગતિ સાધવા પ્રેરાશે તે અમારા હેતુ સિદ્ધ થશે. આ પુસ્તક અમદાવાદમાં સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણલાલ સંધવી દ્વારા છપાવવામાં આવ્યું છે. તેઓએ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ ગાથા અને ભાવા રાખ્યા છે, છતાં પ્રાકૃત ગાથા માટે સ ંતબાળ કૃત - જૈન સિદ્ધાન્ત પાડમાળા 'ના આશ્રય લઈ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખી છે તેમજ ભાષાંતર પણ વ્યવસ્થિત કર્યુ છે તે માટે અમે તેમનેા આભાર માનીયે છીએ, તેમ છતાં પ્રઈ અશુદ્ધિ રહી જવા પામી હોય તા વિજ્રને સુધારી લેશે એ વિનંતી. -પ્રકાશક ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર [ મૂળ અને ભાષાંતર ] વિયસુર્ય પઢમં અઝયણું સંજોગા વિષ્ણમુક્કલ્સ, અણગારક્સ ભિખુણે; વિણયં પાઉ કરિશ્તામિ, આણપુષિં મુહ મે. (૧) હે શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્મને પ્રગટ કરું છું. જે બાહ્ય અને અભ્યતર સંયોગોથી રહિત, ઘરબાર તથા આરંભપરિગ્રહને ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયને અનુક્રમે સાંભળે. ૧ આણનિદેશકરે, ગુરુણમુવવાયકાર; ઇંગિયાગારસંપને, એ વિષ્ણુએ ત્તિ લુઈ (૨) વિનીત શિષ્ય ગુર્ની આજ્ઞાનું પાલન કરનાર, ગુની પાસે રહેનાર અને ગુરુના ઈગિત-ઈશારા તથા આકારથી મનેભાવ જાણીને કાર્ય કરનાર હોય છે. આ શિષ્ય વિનીત કહેવાય છે. ૨ આણનિદેસાકરે, ગુણમણૂવવાયકાર; પડિણીએ અસંબુધે, અવિણીએ ત્તિ લુચઈ (૩) ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુરુની આજ્ઞા નહીં માનનાર, ગુરુની સમીપ નહીં રહેનાર, ગુરૂને પ્રતિકૂલ કાર્ય કરનાર તથા તત્વજ્ઞાનથી રહિત અવિનીત શિષ્ય કહેવાય છે. ૩ જહા સુણી પૂઈકની, નિકસિજજ સવ્વસ, એવં દુસ્સીલપડિણીએ, મુહરી નિક્કસિજઈ (૪) જેવી રીતે સડેલા કાનવાળી કુતરીને બધી જગ્યાએથી કાઢી સુકવામાં આવે છે, એવી રીતે દુષ્ટ સ્વભાવવાળે, ગુરુજનોથી વિપરીત આચરણ કરનારે, વાચાલ સાધુને પણ બધી જગ્યાએથી બહાર કાઢી મુકવામાં આવે છે. ૪. કણકગં ચઇત્તાણું, વિહેં ભુજજઈ સૂયરે: એવં સીલં થઈત્તાણું, દુસ્સીલે રમઈ મિએ, (૫) જેવી રીતે સૂઅર-ભૂંડ કણસલાનું વાસણ છોડીને વિષ્ટા ખાવી પસંદ કરે છે, એવી રીતે અજ્ઞાની સાધુ પણ સદાચારને છોડીને દુરાચારમાં લાગી જાય છે. ૫ સુણિયા ભાવે સાણસ, સૂયરન્સ નરલ્સ ય; વિએ ઠજજ અપાણ, છિન્તો હિયમર્પણે, (૬) કુતરી અને સૂઅર-ભૂંડની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પિતાના આત્માનું હિત ઈચ્છનાર, આત્માને વિનયમાં સ્થાપિત કરે. ૬ તમહા વિણયમેસિજા, સીલં પડિલજજએ; બુદ્ધપુર નિયાગઠી, ન નિકસિજજઈ કહુઈ, (૭) આથી વિનયનું સેવન કરવું જોઈએ, જેથી શીલ-સદાચારની ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રાપ્તિ થાય. આવા મેાક્ષાથી આ` પુત્રને કાઇપણ સ્થાનથી બહાર કાઢવામાં આવતા નથી. ७ નિસન્તે સિયા મુહરી, બુદ્ધાણ' અન્તિએ સયા; અટ્ઠજીત્તાણિ સિક્િખજ્જા, નિરટ્ઠાણિ ઉ વ એ, (૮,) હંમેશાં શાંતિ રાખનાર, વાચાલપણાના ત્યાગ કરનાર અને જ્ઞાનીઓની પાસે રહીને મેાક્ષાવાળાં આગમાને શીખે અને નિરક એવી લૌકિક વિદ્યાના ત્યાગ કરે. ૮ અણુસાસિએ ન કુપ્પિા, ખન્તિ સેવિજ પડિએ, ખુùહિં સહુ સંસગ્નિ', હાસ કી ચ વજ્જએ. (૯.) કાઇ વખત ગુરુ કઠોર વચન કહે તે પણ ડાહ્યો શિષ્ય ક્રોધ ન કરે અને ક્ષમા ધારણ કરે, ક્ષુદ્ર અને અજ્ઞાની માણસાની સંગતિ ન કરે તથા હાસ્ય અને ક્રિડાતા સવથા ત્યાગ કરે. ૯ મા ય થંડાલિયં કાસી, બહુયં મા ય આલવે; કાલેણુ ય અહિત્તિા, તમે સાઇજ એગ (૧૦.) ( વિનીત શિષ્ય ) ક્રોધાદિ ચંડાલને વશ થઇ અસત્ય ન લે, વધારે પડતુ ન મેલે, સમયસર શાસ્ત્રનું અધ્યયન કરીને એકાંતમાં ચિંતન-મનન કરે. ૧૦ આહુચ્ચ ચડાલિય` કટ્ટુ, ન નિશ્તુવિજ્જ ક્યાઇ વિ, કડ` કડે ત્તિ ભાસિજજા, અકડ` ના કડે ત્તિ ય. (૧૧) કદાપિ (જો કાષ્ટ દિવસ) અસત્ય વચન ખેલાઈ જાય તા એને છૂપાવે નહી. પરંતુ અસત્ય કર્યું" હાય તેા કર્યું અને અસત્ય ન કયું” હાય તેા નથી કર્યુ” એમ સત્ય વચન કહી દે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #16 -------------------------------------------------------------------------- ________________ મા ગલિયમ્સ વ કસ, વયભુમિએ પુણે પુણે, કર્સ વ દઠ્ઠમાઈણે, પાવગ પરિવજએ. (૧૨), જેવી રીતે અડિયલ ઘોડો વારંવાર ચાબુકને માર ખાય છે, એવી રીતે વિનીત શિષે વારંવાર ગુરૂને કહેવાને અવસર લાવ નહિ. વિનીત–ચાલાક ઘોડે ચાબુકને જેવાથી જ ઉન્માર્ગને છોડે છે, તેવી રીતે વિનીત શિષ્ય સંકેત માત્રથી ગુરુના મનને અનુસરતી પ્રવૃત્તિ કરવી જોઈએ અને પાપને ત્યાગ કરવો જોઈએ. અણસવા ભૂલવયા કુસીલા, મિઉ પિ ચન્હ પરિતિ સીસા; ચિત્તાણ્યા લહુ દયા, પસાયએ તે હુ દુરાસય પિ. (૧૩). ગુની આજ્ઞાને નહીં માનનાર, કઠોર વચન બેલનાર, દુષ્ટ તથા અવિનીત શિષ્ય શક્તિ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવે છે અને ગુરુની આવૃત્તિ અનુસાર, ચાલનાર, ગુરુની આજ્ઞાને શીધ્ર પાળનાર વિનીત શિષ્ય નિશ્ચયથી ઉગ્ર સ્વભાવી ગુરુને પણ શાન્ત કરી દે છે. ૧૩ ના પુઠ વાગરે કિંચિ, પુડે વા નાલિયં વએ; કેહં અચ્ચે કુબ્બેજા, ધારેજા પિયમપિર્યા. (૧૪). વિનીત શિષ્ય પૂછ્યા વિના કંઈ પણ ન બોલે, પૂછ્યા પછી અસત્ય ન બોલે. જે કયારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય તે એને (શભાવી) નિષ્ફળ કરે અને ગુસ્ના વચને અપ્રિય લાગે તો પણ તેને હિતકારી અને પ્રિય સમજીને ધારણ કરે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #17 -------------------------------------------------------------------------- ________________ અમ્પા ચેવ દમય, અમ્પા હુ ખલુ દુદ્દમે; આપા દતે સુહી હેઈ, અરિસ લેાએ પરસ્થય, (૧૫) વિપરીત જતાં મનને નિશ્ચયપૂર્વક દમન કરે, કારણ કે આત્મદમન ખૂબ કઠણ છે. આત્મ દમન કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે. વર મે અપા દત્તે, સંજમેણુ તવેણુ ય; માહું પરેહિ દશ્મન્ત, બલ્પણહિ વહેહિ ય. (૧૬) પરવશ થઈને બીજાઓ વડે વધ અને બંધને દ્વારા દમન થવાની અપેક્ષાએ પિતાની ઈચ્છાથી જ સંયમ અને તપથી આત્મદમન કરવું શ્રેષ્ઠ છે. ૧૬ પડિણીયં ચ બુદ્વાણું, વાયા અદુવ કશ્મણ; આવી વા જઈ વા રહિસિસ, નેવ કુજા કયાઇ વિ. (૧૭) બીજાની આગળ અથવા એકાંતમાં પોતાની વાણી અથવા કર્મથી ગુરૂ, વડિલે, અને જ્ઞાનીઓથી વિપરીત આચરણ ન કરે. ૧૭ ન પખએ ન પુરઓ, નેવ કિચાણ પિઓ, ન જુંજે ઊરુણા ઉરૂ, સયણે ને પડિસ્કુણે, (૧૮) આચાર્યની અડોઅડ ન બેસે. આચાર્યની આગળ પણ ન બેસે. આચાર્યની સામે પીઠવાળીને ન બેસે તથા આચાર્યના પગઘુંટણને સ્પર્શ થઈ જાય તેવી રીતે ન બેસે તથા ગુરૂની આજ્ઞાને સૂતા કે બેઠા ન સાંભળે. ૧૮ નેવ પરહસ્થિયં કુજા, પકખપિડું ચ સંજએ; પાએ પસારિએ વાવિ, ન ચિઠે ગુરૂણાન્તિએ, (૧૯) ગુરૂજીની સામે પગ ઉપર પગ ચઢાવીને ન બેસે. તેમ ઘૂંટણ છાતીને લગાવીને ન બેસે તેમજ પગ પસારીને અર્થાત લાંબા પગ કરીને ન બેસે. ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #18 -------------------------------------------------------------------------- ________________ આયરિએહિં વાહિતો, તુસિણીઓ ન કયાઈ વિ; પસાયપેહી નિગઠી, ઉચિઠે ગુરૂ સયા. (૨૦) જે આચાર્ય–ગુરુદેવ બોલાવે તે કદી ચૂપચાપ બેસી રહેવું નહિ, પરંતુ કૃપા ઈચ્છિક મેક્ષાથી સાધુ હંમેશાં એમની પાસે વિનયથી આવી ઉપસ્થિત થાય. ૨૦ આલવને લવજો વા, ન નિસીએજ કયાઈ વિ, ચઈGણમાસ ધીરે જ જત્ત પડિલ્સ. (૨૧) ગુરુદેવ એક વાર અથવા વધારે વાર બોલાવે તે કયારે પણ બેસી ન રહે, પરંતુ ધીરજવાન સાધુ આસન છેડીને યુનાપૂર્વક સાવધાની રાખીને ગુરુના વચન સાંભળે ૨૧. આસણગઓ ન પુછેજ, નેવ સેજ્જાગઓ કયા; આગમુક્કડ સન્ત, પુચ્છિજજા પંજલીઉડે. (૨૨) જો ગુરુજીને કંઈ પૂછવું હોય તો આસન ઉપર અથવા પથારી ઉપર રહ્યા થકા ન પૂછે, પરંતુ ગુરુજીની પાસે આવીને ઉકડુ આસનથી બેસીને હાથ જોડીને વિનયપૂર્વક પૂછે. ૨૨ એવં વિષ્ણયજુસ્સ, સુત્ત અત્યં થ તદુભયં, પુચ્છમાણસ્સ સીસસ, વાગરિજજ જાસુર્ય, (૨૩) વિનીત શિષ્યને જે ગુરુજી પૂછે તો સૂત્ર, અર્થ અથવા સૂત્ર અને અર્થ બને-જેવું ગુરુજી પાસેથી સાંભળ્યું તેવું કહે. ૨૩ મુસં પરિહરે ભિખુ, ન ય હારિણુિં વએ; ભાસાદાસં પરિહરે, ભાયં ચ વજએ સયા, (૨૪) સાધુએ અસત્ય વચનને સદા અને સર્વ પ્રકારે ત્યાગ કરે, નિશ્ચયકારિણી ભાષા બોલવી નહિ, ભાષાના દેપને ત્યાગવા અને માયા તથા ધાદિને ત્યાગ કરવો. ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #19 -------------------------------------------------------------------------- ________________ ન લવેજ્જ પુ સાવજ, ન નિરર્દૂ ન સન્મય ; અટ્ઠા પરા વા, ઉભયમ્સ અન્તરણ વા. (૨૫) જો કાઈ પૂછે તેા પોતાના કે બીજાના કે બન્નેના માટે સપ્રયાજન કે નિષ્પ્રયેાજન સાવદ્ય વચન ન મેલે, નિરક વચન ન મેલે અને મ`ભેદી વચન પણ ન મેલે. ૨૫ સમરેસુ અગારેસુ, સન્ધીસુ ય મહાપહે; એગા એગસ્થિએ સદ્ધિ, નેવ ચિš ન સલવે (૨૬) લુહારના ધર, શૂન્ય ધર, ખે ધર વચ્ચેની છી'ડીમાં અથવા રાજમા માં એકલા સાધુ, એકલા સ્ત્રી સાથે ન ઊભા રહે કે ન ઊભા રહી વાત કરે. ૨૬ જ મે બુદ્ધાણુસાસન્તિ, સીએણ ફરસેણ વા, મમ લાભા ત્તિ પેદ્ઘાએ, પયએ ત' પડિસ્કુણે, (૨૭) વિનીત શિષ્ય વિચારે કે ગુરૂજન જે મને કામલ અથવા કઠોર વચનમાં શિખામણ આપે તે મારા લાભ માટે છે એમ વિચારીને (ઉત્સાહપૂર્વક) સાવધાનીથી શિખામણ ગ્રહણ કરે. અણુસાસણમાવાય, દુક્કડમ્સ ય ચાયણ, હિયંત મઈ પણ્ણા, વેસ હાઇ અસાહુણ્ણા (૨૮) ગુરૂજની શીખામણુ પાપેાને નાશ કરવાવાળી ડ્રાય છે અને બુદ્ધિમાન શિષ્ય અને હિતકારી માને છે, પરંતુ અસાધુને ગુરૂતું વચન—શિખામણું દ્વેષનું કારણુ થઈ જાય છે. ૨૮ યિં વિગયલયા બુધ્ધા, ફ્રુસ પિ અસાસણ, વેસ ત. હેાઈ મૂઢાણ, ખન્તિસાહિકર પય (૨૯) નિય અને તત્વવેત્તા વિનીત શિષ્યા ગુરુજતાની કઠાર આજ્ઞા (શાસન)ને પણ હિતકારી માને છે અને મૂઢ શિષ્યા ક્ષમા અને આત્મશુદ્ધિકર વચતાને દેનુ કારણુ બનાવી લે છે. ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #20 -------------------------------------------------------------------------- ________________ આસશે ઉચિટ્ટેજજા, અણુચ્ચે કુએ થશે; અપુઠ્ઠાઈ, નિરુટ્ટાઈ, નિસીએજ અપ્પએ. (૩૦) વિનીત શિષ્ય એવા આસન ઉપર બેસે જે ગુરુથી ઊંચું ન હેાય પણ સ્થિર હાય–પ્રયેાજન વિના ઉઠે નહિ અને પ્રયેાજન હાય તેા પણુ વારવાર ઉઠે નહિ. ३० કાલેણ નિષ્મમે ભિકમ્રૂ, કાલેણ ચ પડિમે; અકાલ થવિવજેત્તા, કાલે કાલ' સમાયરે (૩૧) સાધુ સમય પર ભિક્ષાદ્વિ માટે બહાર નિકળે અને યથાકાળે પા કરે, અકાળને છેડીને સક્રિયા કાળાનુસાર કરે. ૩૧ ન પરિવાડીએ ન ચિડ્ડેજા, ભિકખુ દત્તેસણું ચરે; પરિવેણ એસિત્તા, મિય' કાલેણ ભખએ. (૩૨) ભિક્ષુ સાધુ જ્યાં જમણુવાર હાય ત્યાં ઊભા ન રહે પરંતુ જુદા જુદા ઘેરથી વ્હારાવેલ યુદ્ધ આહાર ગ્રહણ કરીને ઉચિત વખતે પરિમિત ભેાજન કરે. ૩ર નાઈદૂરમણાસન્ને, ન અનેસિ ચપ્પુફાસ; એગા ચિટ્ઠજ ભત્તા, લઘિયા ત` નઈમે (૩૩) ભિક્ષુ ભિક્ષાર્થે જાય ત્યારે ગૃહસ્થના ઘેર બીજો યાચક ઊભા હાય તા તેને એળંગીને ન જાય અને એવી જગ્યાએ સમભાવથી ઊભે! રહે કે જે બહુ દૂર ન હોય તેમજ બહુ પાસે ન હાય, એવી રીતે ભિક્ષુ દાતાને ત્યાં ઊભા રહે. ૩૩ નાઇઉચ્ચે વ નીએ વા, નાસને નાઈટ્રૂ; કાસુયં પડ પણ્ડ, પઢિગાહેજ સજએ, (૩૪) સંયતિ સાધુ ભિક્ષાથે જાય ત્યારે દાતાથી અતિ ઊંચે, નીચે, અતિ દૂર અથવા અતિ નિકટ ઊભા રહીને ભિક્ષા ન લે, પરંતુ સ્થાન ઉપર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉભા રહીને ગૃહસ્થને માટે બનાવેલ શુદ્ધ આહાર ગ્રહણ કરે. ૩૪ અપ્પપાણે અપમીÆિ, પઢિ‚ણુશ્મિ સલુડે; સમય” સજએ જે, જય' અપરિસાયિ (૩૫) સંપતિ ભિક્ષુ પ્રાણ અને ખી વિનાનું ઢાંકેલા અને ચારે બાજુથી ઘેરાયેલા [ાિલવાળા સ્થાનમાં ખીન્ન સાધુઓની સાથે નીચે પડયા વિનાને યત્નાપૂર્વક આહાર કરે છે. ૩૫ સુક્રડિત્તિ સુપદ્ધિત્તિ, સુચ્છિને મુહુ મડે; સુણિડિએ સુગ્નિ ત્તિ, સાવજ વજ્રએ મુણી. (૩૬) મુનિ, સારૂં કરેલું, સારૂ' પકવેલું, સારી રીતે છીણેલું, શુદ્ધ કરેલુ’, ઘી વગેરે ખૂબ મેળવેલું, આ ભાજન ખૂબ સ્વાષ્ટિ છે, આ જાતનું સાવદ્ય વચન ન મેલે. ૩૬ મએ પષ્ટિએ સાસ, હુય. ભ ્ વ વાહુએ; માલ સન્નઈ સાસતા, ગલિયમ્સ વ વાડુએ. (૩૭) જેમ ઉત્તમ ઘેાડાનેા શિક્ષક પ્રસન્ન હોય છે, તેમ વિનીત શિષ્યાને જ્ઞાન આપવામાં ગુરુ પ્રસન્ન હોય છે, પરંતુ ગળિખા ઘેાડાના પાલક અને અવિનીત શિષ્યના ગુરુ ખેતિ થાય છે. ૩૭ ખડ્ડયા મે ચવેડા મે, અક્રોસા ય વહા ય મે; કલ્લાણમસાસ તા, પાવક્રિડિત્તિ મન્નઇ. (૩૮) પાપ દૃષ્ટિવાળા અવિનીત, ગુરુજનેાની હિતકારી શિખામણુ છુરી, ચપ્પડરૂપ, ગાલીરૂપ અને વધરૂપ માને છે. ૩૮ પુત્તો મે ભાય નાઈ ત્તિ, સાહુ કલાણ મન્નઇ, પાવિ ઉ અપાણ', સાસ દાસિક ત્તિ મન્નઇ, (૩૯) વિનીત શિષ્ય ગુરુજનાની શિખામણ હિતકારી માને છે અને તે વિચારે છે કે ગુરુજને મતે પુત્ર, ભાઇ અને સ્વજન જ સમજે છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #22 -------------------------------------------------------------------------- ________________ આથી ઉલટું અવિનીત એમ માને છે કે ગુરુજી મને નોકર જેવો માને છે. ૩૯ ન કેવએ આયરિયં, અમાણુ પિ ન કેવએ; બુદ્ધોવાઈ ન સિયા, ન સિયા તેર ગવેસએ, (૪૦) વિનીત સુશિષ્ય સ્વયં ધ ન કરે અને ગુસજનને પણ કાપિત ન કરે. આચાર્ય ઉપઘાત ન કરે અને એમના દોષ પણ ન શોધે. ૪૦ આયરિયં કવિયં નચા, પત્તિએણું પસાયએ વિઝવેજ પંજલિઉડા, એજ ન પુર્ણ ત્તિ ય (૪૧) ગુરુજી-આચાર્યને કુપિત જાણીને વિનયથી પ્રતીતિયુક્ત વચનથી પ્રસન્ન કરે. શાન્ત કરે. હાથ જોડીને કહે કે હવે ફરીથી હું એ અપરાધ નહિ કરું. ૪૧ ધમ્મજિજય ચ વવહાર, બુધેહિ આયરિયં સયા; તમારન્તો વવહારે, ગરહું નાભિગચ્છ), (૪૨) ડાહ્યા માણસોએ હંમેશાં ધાર્મિક તહેવાર જોઈએ અને ધર્મવ્યવહાર આચરનાર કદાપિ નિન્દ્રિત થતા નથી. ૪૨ ભણે ગયે વકગયું, જાણિત્તાયરિયસ્સ ઉ; તં પરિગિઝ વાયાએ, કમ્મણ ઉવવાયએ, (૪૩) આચાર્ય ગુરુદેવના મને ગત ભાવને જાણીને અને એમનાં વચન સાંભળીને પિતાના વચનોથી સ્વીકારે અને તથા પ્રકાર કાર્યદ્વારા આચરણ કરે ૪૩ વિરે અચાઈએ નિર્ચ, ખિપ હવઈ સુઈએ; જહાવઈઠ સુક્ય, કિચાઇ કુબૈઈ સયા, (૪૪) વિનીત શિષ્ય પ્રેરણા કર્યા વિના જ કામ કરે છે અને પ્રેરણા કર્યા પછી તે આજ્ઞાનુસાર તરતજ સુંદર રીતે કાર્ય કરે છે. ૪૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #23 -------------------------------------------------------------------------- ________________ નગ્ના નમઈ મહાવી, લાએ કિdી સે જાય; હવઇ કિચણું સરણું, ભૂયાણું જગઈ જહા (૪૫) આવી રીતે વિનયનાં સ્વરૂપને જાણીને વિનિત બુદ્ધિમાનની લેકમાં પ્રશંસા થાય છે. જેવી રીતે પ્રાણીઓને માટે પૃથ્વી આધારરૂપ છે, તેવી રીતે મેધાવી એ સદ્દગુણોને આધારરૂપ થાય છે. ૪પ પુજા જસ પસીયન્તિ, સંબુદ્ધા પુત્વસંશુયા, પસન્ના લાભઈલ્સક્તિ, વિઉલં અહિંય સુર્ય (૪૬) સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન તત્વજ્ઞ પૂજ્ય ગુરૂદેવ શિષ્યને વિસ્તૃત શ્રુતજ્ઞાનને લાભ આપે છે. ૪૬ સ પુજસથે સુવિણીયસંસએ; મારુઈ ચિઈ કમ્મસંપયા તસમાયારિસ માહિસંધુઓ, મહજુઈ પંય વયાઈ પાલિયા. (૭) આવો શાસ્ત્રજ્ઞ પ્રશંસનીય શિષ્ય શંસય રહિત થાય છે. એ ગુરુની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતે કર્મ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત, સંવરવાન થઈને પાંચ મહાવ્રતનું પાલન કરીને મહાન આમતેજવાળા થાય છે. ૪૭ સ દેવગધેશ્વમણુપૂઇએ, ચઈતુ હું મલપંકપુશ્વયં; સિધે વા હવઈ સાસએ, દેવે વા અપરએ મહિદ્ધિએ, (૪૮) ત્તિ બેમિ, દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત આ શિષ્ય મલમૂત્રથી ભરેલા આ શરીરને છોડીને આ જન્મમાં સિદ્ધ અથવા શાશ્વત થઈ જાય છે. અને જે કંઈ કર્મ બાકી રહી જાય છે તે મહાન ઋધિવંત દેવ થાય છે. ૪૮. એમ હું કહું છું. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #24 -------------------------------------------------------------------------- ________________ છે પરિસહક્ઝયણું દ્વિતીય અધ્યયનમ્ સુર્ય મે આઉસ તેણું ભગવયા એવમકુખાય છે ઈહ ખલુ બાવીસ પરીસહા સમણેણં ભગવયા મહાવિરેણું કાણું પયા, જે ભિખૂ સચ્ચા નચા જિગ્ના અભિભૂય ભિખાયરિયાએ પરિવયન્ત પટ્ટો ને વિનિતનેજા કયારે ખલુ તે બાવીસ પરીસહા સમeણું ભગવયા મહાવીરેણું કાણું પઇયા, જે ભિકબૂ સચ્ચા ના જિગ્ના અભિભૂય ભિકખાયરિયાએ પરિવયન્ત પુડ્રો ને વિનિહને જા? ઈમે ખલુ તે બાવીસ પરીસહા સમણું ભગવયા મહાવીરેણું કાસવેણું પઈયા, જે ભિકબૂ સચ્ચા નગ્ના જિરા અભિભૂય ભિકખાયરિયાએ પરવયન્ત પુઠ્ઠો ને વિનિહનેજા જહા દિગિં છાપરીસહે ૧ પિવાસાપરીસહે ૨ સીયપરીસહે ૩ ઉસિણપરીસહે ૪ ઇંસમસયપરીસહ ૫ અચેલપરીસહે ૬ આરઈપરીસહે ૭ ઇથી. પરીસહે ૮ ચરિયાપરી સહે ૯ મિસીતિયાપરી સહે ૧૦ સિજજાપરીસહે ૧૧ અક્કસપરીસહે ૧૨ વહપરીસહે ૧૩ જાયણપરીસહે ૧૪ અલાભપરીસહે ૧૫ રોગપરી સહે ૧૬ તણફાસપરસહે ૧૭ જલપરીસહે ૧૮ સક્કારપુર કારપરીસહે ૧૯ પન્નાપરીસહ ૨૦ અન્નાણપરીસહે ૨૧ દંસણપરીસહે ૨૨ અર્થ –હે આયુષ્યમાન જબ્બ ! મેં સાંભળ્યું છે કે, એ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. જિન પ્રવચનમાં કાશ્યપ ગેત્રીય શ્રમણ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સ્વામીએ બાવીસ પરિસહ કહ્યા છે. જે સાંભળીને, એના સ્વરૂપને જાણીને એને છતે. પરિસહ આવે તે ભિક્ષુ વિચલિત ન થાય. જબૂસ્વામી પૂછે છે કે, એ બાવીસ પરિસહ કયા કયા છે? ઉત્તર–૧ સુધા પરિષહ, ૨ તરસન, ૩ શીત, ૪ ઉષ્ણ, ૫ ડાંસમચ્છર આદિને, ૬ જૂન વસ્ત્ર કે વસ્ત્રના અભાવને, ૭ અરતિ ૮ સ્ત્રી, ૯ વિહાર, ૧૦ એકાન્તમાં બેસવાનો ૧૧ શયા, ૧૨ કઠોર, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ર૯ સત્કાર–પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન પરિષહ, ૨૨ દર્શન પરિષદ પરીસહાણું પવિભરી, કામણ પવઈયા; તે બે ઉદાહરિસ્સામિ, આપૃવિ સુણેહ એ. (૧) હે જમ્મુ કાશ્યપ ગેત્રીય ભગવાને પરિસના જે વિભાગ બતાવ્યા છે અને હું ક્રમવાર કહું છું. તે તું સાંભળ. ૧ દિગિંછા પરિગએ દેહે, તવસ્સી ભિખૂ થામવં; ન છિન્દ ન છિન્દાવએ, ન પાએ ન પયાવએ. (૨) ભૂખથી પીડિત થએલ તપસ્વી સંયમી સાધુએ પિતે ફલાદિને ન તોડે. બીજાની પાસે ન તેડાવે, પોતે ન રાંધે, બીજાની પાસે ન રંધાવે. ૨ કાલીપળંગસંકાસે, કિસે ધમણિસંતએ; માયને અસણ પાણરૂ, અદિણમણ ચરે. (૩) ભૂખથી સુકાઈને કાગડાના પગ જેવું દુર્બલ શરીર થઈ જાય, નસો દેખાવા લાગે, શરીર અત્યંત કૃશ થઈ જાય તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર સાધુ, દીનપણું ન લાવે અને ઢતાથી સંયમ માર્ગમાં વિચરે. ૩ તએ પહો પિવાસાએ, ગુંછી લજજ સંજએ, સીઓદગં ન સેલિજજા, વિયડસેસણું ચ. (૪) ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનાચારથી ધૃણા કરનાર લજ્જાવાન સાધુ તૃષાથી પીડાય તા પણ સચિત્ત પાણીનુ* સેવન ન કરે, પરંતુ પ્રાસુક બનેલા પાણીની ગવેષા કરે. ૪ છિન્ના વાએસુ પથસુ, આઉરે સુપિયાસિએ; પરિચુમુહા દીણે, ત તિતિક્ષ્મે પરીસહ (૫) નિર્જન માર્ગોમાં જતાં તૃષાથી વ્યાકુલ થાય તથા મ્હોં સૂકાઈ જાય, તે પણુ અદ્દીન રહીને કષ્ટ સહન કરે. પ ચરંત વયં લુહ, સીય ફુસઈ એગયા; નાઈ વેલ સુણી ગચ્છે, સાચ્ચાણ જિસાસણ (૬) જિન શિક્ષાને શ્રવણુ કરનાર, આરભથી વિરક્ત, રૂક્ષ શરીરી સાધુને સયમ પાળતા કયારેક ઠંડી લાગે તેા મર્યાદાનું ઉલ્લંધન કરી ખીજી જગ્યાએ ન જાય. ન મે નિવારણું અસ્થિ, છવિત્તાણ ન વિજ્જઈ, અહું તું અગ્નિ સેવામિ, ઈઈ ભિખૂ ન ચિંતએ. (૭) ઠંડી નિવારણુ માટે મકાન, કાંબલ મારી પાસે નથી, એથી હું અગ્નિનું સેવન કરૂ` એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. છ ઉસિણ` પરિયાવેણ પરિદાહેણ તજિએ; હિંસુ વા પરિયાવેણ, સાય' ના પરિદેવએ (૮) ગ્રીષ્મઋતુમાં ઉષ્ણુ સ્પવાળા પૃથ્વી આદિના તાપથી બળે તેા પણ શાતા—સુખને માટે વિલાપ ન કરે. ૮ ઉલ્હાભિતત્તો મેહાવી, સિણાણના વિ પત્થએ; ગાય' ના પરિસિંચે જા, ન વીએા ય અપ્પય મેહાવી–મેધાવી બુદ્ધિમાન સાધુ ગરમીથી પીડાયમાન ડ્રાય તા પશુ સ્નાન કરવાની ઈચ્છા ન કરે, શરીરને ભિંજાવે નહિ, તેમજ પ'ખાથી પવન લે નહિ, હું ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુડ્ડો ય દસમસઐહિં, સમરે વ મહામુણી, નાગા સંગામ સીસે વા, સૂરો અભિ પર (૧૦) જેવી રીતે સગ્રામમાં આગળ રહેનાર હાથી અને હો દુશ્મનને મારે છે એવી રીતે ડાંસ-માદિના પરિસહ ઉત્પન્ન થાય તો મહામુનિ શાન્ત ભાવથી તેને જીતે. ૧૦ ન સતમે ન વારેજ્જા, મણ' પિ ન પએસએ; ઉવેહે ન હશે પાણે, ભુંજતે મંસ સાણિય (૧૧) માંસ અને લેહીતે ચૂસે છતાં પણ પ્રાણિઓને મારે નહિ, સતાવે નહિ, નિવારે–રીકે નહિ, મનથી પણ એમના ઉપર દ્વેષ કરે નહિ, પરંતુ સમભાવ રાખે. ૧૧ પરિજીìહિં વથૈહિ, હેાાત્રિ ત્તિ અચલએ, અનુવા સચેલએ હેામિ, ઇભિકમ્મૂ ન ચિ ંતએ (૧૨) ભિક્ષુ સાધુ વસ્ત્રાના જિર્ણ થયા પછી હું કપડાં વગરના થઈ જઇશ અથવા કપડાં સહિત થઈશ એવા વિચાર ન સેવે. ૧૨ એગયા અચેલએ હાઈ, સચેલે આવિ એગયા; એય ધમ્ભહિયંનચ્ચા, નાણી ના પરિદેવએ (૧૩) સાધુ કાઇક વખત જિન કમ્પમાં વસ્ત્ર રહિત થાય છે અને કાઈ વખત વસ્ત્ર સહિત થાય છે. તે અવસ્થાને ધમમાં હિતકારી જાણીને ખેદ ન કરે, ૧૩ ગામાગામ' રીયત, અણગાર અકિંચણ; અરઈ અણુ પવૅસેજા, ત' તિતિક્ષ્મ પરીસહુ (૧૪) ગ્રામાનુગ્રામ વિહારમાં અપરિગ્રહી અણુગારને કાઇ વખત અતિ (અરૂચિ) ઉત્પન્ન થાય તા એ પરિસહને સહન કરે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #28 -------------------------------------------------------------------------- ________________ અરઈ પિઠ્ઠઓ કિગ્રા, વિરએ આયરફિખએ; ધસ્મારામે નિરારંભે, ઉવસંતે મુણી ચરે, (૧૫) નિરારંભી, ઉપરાંત, વિરત અને આત્મરક્ષક મુનિ અરતિને દૂર કરીને ધર્મધ્યાનમાં વિચરે. ૧૫ સંગે એસ મણુસ્સામું, જાએ લેગશ્મિ ઇસ્થિઓ; જસ એયા પરિન્નાયા, સુકર્ડ તસ્સ સામણું, (૧૬) લેકમાં સ્ત્રીઓ, પુરુષોને આસક્તિનું કારણ છે, એવું જાણુને જેણે સ્ત્રીઓને ત્યાગી છે એનું શ્રમણપણું સુકૃત છે. ૧૬ એવામાદાય મેહાવી, પંકભૂયા ઉ ઇન્ધિઓ; ને તાહિં વિણિહન્તિજા, ચરેજજરંગ એ. (૧૭) બુદ્ધિમાન સાધુ સ્ત્રીના સંગને કીચડ માનીને એનામાં ફસાય નહિ. અને આત્મ-ગષક થઈને સંયમમાં વિચરે. ૧૭ એગ એવ ચરે લાદ્ધ, અભિભૂય પરીસહે. ગામે વા નગરે વાવિ, નિગમે વા રાયહાણિએ, (૧૮) પ્રાસુક ભેજી સંયમી સાધુ પરિસોને જીતીને ગામ, નગર અથવા નિગમ (ચંડી) અથવા રાજધાનીમાં એકાકી ભાવમાં વિચરે. ૧૮ અસમાણે ચરે ભિકબૂ, નવ કુજા પરિબ્બતું; અસંસો ગિહત્વેહિં, અણિએ પરિશ્વએ, (૧૯) સાધુ નિરાય થઈને વિચરે, પરિગ્રહને સેવે નહિ, ગૃહસ્થ સાથે સંબંધ ન રાખે અને અનિકેત-ઘર રહિત થઈને વિચારે. ૧૯ સુસાણે સુણગારે વા, સુખમૂલે વા એગએ; અકુકકુએ નિસીએજજા, ન ય વિતાસએ પરે. (૨૦) સાધુ સ્મશાનમાં, સુના ઘરમાં, વૃક્ષના નીચે શાંતિથી એક બેસે અને બીજા કેઈ પ્રાણીને દુઃખ ન દે. ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તત્થ સે ચિમાણસ્મ, ઉવસગ્માભિધાર; સંકાભીઓ ન ગજજા, ઉઠિત્તા અન્નમાસણું ૨૧ સ્મશાનાદિમાં બેઠેલ હોય અને જે ઉપસર્ગ આવે તે દ્રઢતાથી તે સહન કરે, પરંતુ ભયભીત થઈને ત્યાંથી બીજી જગ્યાએ જાય નહિ. ર૧ ઉચાવયહિં સેજજાહિં, તવસ્સી ભિખુ થામવ નાઈલ વિહુનેજ, પાવદિઠિ વિહનઈ ૨૨ સમર્થ તારવીને ઊંચી-નીચી પથારી મળે તે સંયમની મર્યાદાનું ઉલંધન ન કરે, કારણ કે પાપદષ્ટિવાળાને સંયમ ભંગ થાય છે. ૨૨ પરિ વિસ્મય લધું, કલ્યાણું અદુવા પાવયં; કિમેગરાઇ કરિસ્સઈ, એવં તથ હિયાસએ. ૨૩ સ્ત્રી આદિથી રહિત સારૂં અથવા ખોટું સ્થાન મળે, એક રાતમાં શું કરી લઈશ? એવું વિચારીને સમભાવથી સુખદુઃખ સહન કરે. ૨૩ અકોલેજ પરે ભિખુ, ન તેસિં પડિસંજલે; સરિ હેઈ બાલાણું, તમહા ભિખુ ન સંજલે ૨૪ બીજાઓ સાધુઓને ગાળ આપે, અપમાન કરે તે સાધુ ગુસ્સો ન કરે, ક્રોધ કરવાથી એ પોતે અજ્ઞાનીના જેવો થઈ જાય છે. ૨૪ સોશ્વાણું ફસા ભાસા, દાણું ગામકષ્ટગ તુસિણીઓ ઉહેજા, ન તાઓ મણસીકરે ૨૫ કાનમાં કાંટાની માફક ખૂંચતી ભાષા સાંભળીને ભિક્ષ મીનથી ઉપેક્ષા કરે અને મનમાં સ્થાન ન આપે. ૨૫ હઓ ન સંજલે ભિખુ, મણું પિ ન પઓએ ! તિતિ પરમં નગ્ના, ભિખુ ધર્મ વિચિન્તએ ૨૬ ભિક્ષુને કોઈ મારે તે ભિક્ષુ તેના ઉપર ક્રોધ ન કરે, મનમાં પણ દ્વેષ ન કરે. ક્ષમા પરમ ધર્મ છે એવું જાણીને ધર્મનું જ ચિંતન કરે. ૨૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમણે સંજય દન્ત, હણેજજા કેઈ કWઈ છે નથિ જીવન્સ નાસુ ત્તિ, એવં પહેજ સંજએ ર૭ ઇન્દ્રિયનું દમન કરનાર સંયમી સાધુને કોઈ મારે તે જીવને કયારે પણ નાશ થતો નથી એ શ્રમણ વિચાર કરે. ૨૭ દુકર ખલુ ભે નિર્ચ, અણગારસ્સ ભિખુણે સવ્વ સે જાઈયે હેઈ, નથિ કિંચિ અજાઈયં ૨૮ હે શિષ્ય ! ખરેખર અણગાર ભિક્ષુનું જીવન દુષ્કર છે. એને આહારાદિ માંગ્યા પછી જ મળે છે, માંગ્યા વિના કોઈપણ મળતું નથી. ૨૮ ગાયરગપવિકાસ, પાણીને સુપસારએ સેએ અગારવાસુત્તિ, ઈહિ ભિખુ ન ચિન્તએ ૨૯ ગોચરી ગયેલ સાધુનો હાથ માંગવાને માટે સહેજ ઉપડતો નથી. આનાથી આગાર-ગૃહસ્થાવાસ શ્રેષ્ઠ છે, એવું સાધુ મનમાં પણ ન ચિંતવે. ૨૯ પશુ ઘાસ મેસેજજા, ભેણે પરિણિઠિએ. લધે પિંડે અલધે વા, નાણુતપેજ પંડિએ ૩૦ ભોજન તૈયાર થઈ ગયા પછી સાધુ ગૃહસ્થોના ઘેર ભોજન માટે નીકળે, આહાર પ્રાપ્ત થાય કે અપ્રાપ્ત થાય પરંતુ પંડિત મુનિ ખેદ ન કરે. ૩૦ અજેવાણું ન લક્લામિ, અવિ લાભે સુએ સિયા ! છે એવં પડિસંચિખે, અલાલે તે ન તજએ ૩૧ આજે મને આહાર ન મળે તો સંભવ છે કે, કદાચ મને કાલે ભિક્ષા મળે એવું વિચારીને જે ભિક્ષુ દીનતા ન લાવે તેને અલાભ પરિષહ સતાવતો નથી. ૩૧ નગ્રા ઉપયં દુખં, વેણુએ દુહદિએ અદીર્ણ થાવએ પત્ન, પુરડે તથ હિયાસએ ૩૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સાધુને રોગ થાય તા રાગના દુઃખમાં દીનતા રહિત થઈને પેાતાની બુદ્ધિને સ્થિર કરે અને ઉત્પન્ન થયેલ રાગને સમભાવથી સહન કરે. ૩૨ તેગિષ્ઠ' નાભિન દેજા, સ`ચિષ્મત્તગવેસએ એવ ખુ તસ્ય સામઙ્ગ, જ' ન કુબ્જા ન કારવે ૩૩ આત્મશોધક શ્રમણુ કસોટીને અનુમાદે નહિ, પરંતુ ચિકિત્સાને સમભાવથી સહન કરે. ચિકિત્સા ન કરવી અને ન કરાવવી અને એમાં જ સાધુની સાધુતા છે. ૩૩ અચેલગસ્સ લૂહસ્સ, સંજયસ્સ તવસ્સિા । તણુંસુ સયમાણસ, હુજા ગાયવિરાહણા ૩૪ વસ્ત્ર રહિત લુખા શરીરવાળા સંયમી સાધુ–તપસ્વી સાધુ તૃણુની પથારી ઉપર સુવાથી શરીરને પીડા થાય છે. તાપણું ૩૪ આયવસ્સ નિવાએણ, અલા હવઈ વેયણા એવ નથ્થા ન સેવન્તિ, તતુજ તણતજિયા ૩૫ ગરમી અને તૃણુ સ્પર્શીથી અધિક વેદના થાય છે તે વખતે નરકાદિ દુઃખાને વિચાર કરીને વસ્ત્રાદિનું સેવન કરે નહિ. ૩૫ ફિલિન્નગાએ મેહાવિ, કણ વ રએણ વા । ઘિ’સુ વા પરિતાવેણ, સાય' ના પરિદેવએ ૩૬ ગ્રીષ્મઋતુમાં મેધાવી સાધુ પરસેવાથી અથવા મેલથી અથવા રજથી રેબઝેબ થાય તે સુખ-શાતાને માટે વ્યાકુલ-વ્યાકુલ ન થાય ૩૬ વેએજ્જ નિજાપેહ્રી, આરિય. ધમ્મઅણુત્તર । જાવ સરીલેએ ત્તિ, જલ કાએણ ધારએ ૩૭ અનુત્તર આ ધર્માંતે પ્રાપ્ત કરેલ નિરાના અથી સાધુ શરીર છૂટે ત્યાં સુધી મેલ પરિસહુને સહન કરે. ૩૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અભિવાયણ મળ્યુઠાણું, સામી કુજા નિમંતણું જે તાઈ પડિસેન્તિ, ન તેસિં પહુએ મુણી ૩૮ સાધુને રાજા કે શ્રીમંત સત્કાર કરે, નમસ્કાર કરે, નિમન્ત્રણ આપે તો સાધુ તેને સેવે પરંતુ મુનિ તેની ચાહના કરે નહિ. ૩૮ અણુકસાઈ અપિચ્છ, અનાએસિ અલાલુએ છે રસેસુ નાણગિરિઝજજા, નાણુતપેજ પન્નવ ૩૯ સાધુ અલ્પ કષાયવાળો, અપ ઈચ્છાવાળો, અજ્ઞાત કુલેથી ભિક્ષા લેનાર, લુપતા રહિત, રસવાળાં ભોજનમાં આસકિત નહિ રાખનાર અને રસવાળું ભોજન ન મળે તો ખેદ ન કરે. ૩૯ સે નૂણું મએ પુવૅ, કમ્માણાણુફલા કડા ! જેણાહું નાભિજાણુમિ, પુઠે કેણઈ કહુઈ ૪૦ મેં ખરેખર પૂર્વ ભવમાં અજ્ઞાન ફળવાળું કર્મ કર્યું છે જેથી હું જાણતો નથી. પૂછેલા પ્રશ્નનો બરોબર ઉત્તર આપી શકતું નથી. ૪૦ અહપા ઉઈ જતિ, કશ્માણાફલા કડા એવમસ્સાસિ અપાછું, નસ્થા કમ્મવિવાગયું ૪૧ આ અજ્ઞાન પરિસહ પૂરે થયા પછી ફલ આપવાવાળા કર્મોને ઉદય થશે. આવી રીતે કર્મને વિપાકને જાણીને આત્માને આશ્વાસન આપે. ૪૧. નિરગશ્મિ વિરઓ, મેહુણા સુસંધુડે જે સખ નાભિજાણામિ, ધમ્મ કલ્યાણપાવર્ગ ૪૨ હું હજુ સુધી સાક્ષાત કલ્યાણકારી ધર્મ અને પાપને પણ જાણુ નથી, તે પછી મારૂં મૈથુનાદિ કર્મથી નિવર્તવું અને સંમત થવું પણ નિરર્થક છે. ૪૨ તવહાણમાદાય, પતિમ પડિવજજ એવં પિ વિહરએ મે, છઉમ ન નિવકઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મુનિ તપ અને ઉપધાન ગ્રહણ કરે અને પ્રતિમા ધારણ કરીને વિચારે તે પણુ છદ્મસ્થપણુ દૂર થતું નથી. ૪૩ નિત્ય નૃણ પરેલાએ, ઇફ્તી વાવિ તસ્સિા । અનુવા વંચિએ મિત્તિ, કઈ ભિમ્મૂ ન ચિંતએ ૪૪ ભિક્ષુ એવા વિચાર ન કરે કે ખરેખર પરલાફ નથી અને તપસ્વી સાધુને રિદ્ધિ પણ નથી અને હું સાધુપણું લઈને ઠંગાયા. ૪૪ અભૂ જિણા અસ્થિ જિણા, અનુવાવિ ભવિસઈ । સુસ' તે એવમાંસુ, ઇ લિસ્પૂન ચિતએ ૪૫ વળી સાધુ એવું પણુ ન વિચારે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે, ભૂતકાળમાં જિન હતાં, વર્તમાનમાં જિન છે અને ભવિષ્યકાળમાં જિન થશે એવુ કહેલું જુદું છે. ૪૪ એએ પરીસહા સબ્વે, કાસવેણ વેયા । જે ભિમ્મૂ ન વિહન્ગેજ્જા, પુટ્ટી કેણઇ કહુઇ ૪૬ ત્તિ એમિ આ બધા પરિષહા, કાશ્યપગેાત્રી ભગવાન મહાવીરે ફરમાવ્યા છે, એને જાણીને પરિષદ્ધના ઉદયે સાધુ સયમમાંથી ડગે નહિ. ૪૬ એવું હુ કહુ છું. ઇતિ શ્રીજી અધ્યયન) ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ॥ ચાઉર્ગીયન્ઝયણુ ॥ તૃતીય ચાતુર`ગિક અધ્યયનમ્ ચત્તારિ પરમ ગાણિ, દુલ્લહાણીહુ જન્તુણા । માણસત્ત સુઈ સદ્ધા, સંજમશ્રિય વીરિય ૧ આ સંસારમાં પ્રાણીઓને મનુષ્ય જન્મ, ધર્યું—શ્રવણુ, શ્રદ્ધા અને સંયમમાં વી શક્તિ, આ ચાર ઉત્કૃષ્ટ અંગા દુ`ભ છે. ૧ સમાવણ્ણા ણ સંસારે, નાણાગાત્તાસુ જાસુ ! કમ્મા નાણાવિહા કટ્ટ, પુઠ્ઠા વિસ્સ ભયા પા કરીને અનેક ગેાત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થઈને આખા વિશ્વમાં વ્યાપ્ત થયા છે. ૨ એગયા દેવલાએત્રુ, નરઍસુ વિએગયા । એગયા આસુર કાય, આહાકશ્મેહિ ગઈ આ જીવ સંસારમાં જુદાં જુદાં ૩ આ જીવ પે!તાના કુર્માનુસાર કાઇ વખત દેવલાકમાં તા કાઈ વખત આસુર કાયમાં ઉત્પન્ન થાય છે, ૩ એગયા ત્તિઓ હાઈ, તઓ ચક્કાલબુક્કસ ! તએ કીડ પય ગાય, તમે 'શ્રુપિવીલિયા આ જીવ કયારેક ક્ષત્રિય થાય છે તેા કયારેક ચંડાલ અને વર્ષોંશકર થાય છે તે કયારેક કીડા, પતંગ, થ્રુ અને કીડી થાય છે. ૪ એવમાવૠજોણીસુ, પાણિણેા કમ્મકિવ્વિસા । ન નિવિજ્જૂતિ સંસારે, સવસુ વ ખત્તિયા ક્ષત્રિઓને સર્વાં પ્રકારની ઋદ્ધિ હાય તા પણ તેની રાજ્યની તૃષ્ણા શાન્ત નથી થતી, એવી રીતે અશુભ કર્તવાળા પ્રાણીઓ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #35 -------------------------------------------------------------------------- ________________ અનેક યોનિમાં પરિભ્રમણ કરતા છતાં વિરક્ત નથી. ૫ કશ્મ સંગહિ સમૂહા, દુખિયા બહુવેયણા અમાણસાસુ જેણીસ, વિનિમ્માન્તિ પાણિ કર્મોના સંબંધોથી સંમૂઢ થયેલ પ્રાણીઓ દુઃખી અને અત્યંત વેદનવાળા મનુષ્ય સિવાય નરકાદિ નિયામાં અનેક પ્રકારના કષ્ટ ભગવે છે. ૬ કમ્માણં તુ પહાણુએ, આણુપુવી યાઈ ઉ. જીવા સોહિંમણુપત્તા, આયયતિ મણુસ્સયં ૭. મનુષ્યતાને બાધક કર્મોને અનુક્રમથી નાશ થવાથી, શુદ્ધિ થયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ૭ માણુર્સ વિગહું લખું, સુઈ ધમ્મક્સ કુલ્લહા જ ચા પડિવજન્તિ, તવં ખન્તિ મહિંસય ૮ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ધર્મની કૃતિ દુર્લભ છે. ધર્મને સાંભળીને જીવ ક્ષમા અને અહિંસા ધર્મ અંગીકાર કરે છે. ૮ આહસ્થ સવણું લઉં, સદ્ધા પરમ દુલહા ! સચ્ચા નેઆઉય મર્ગ, બહવે પરિભસઈ ૯ કદાચિત ધર્મનું શ્રવણ થાય તે તેના ઉપર શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ન્યાય માર્ગને સાંભળીને પણ ઘણું મનુષ્ય ભ્રષ્ટ થઈ જાય છે. ૯ સુઈ ચ લધું સદ્ધ ચ, વીરિયં પુણ દુલહું બહવે રોયમાણ વિ. ને ય શું પડિવજજએ. ૧૦ ધર્મનું શ્રવણ અને ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત થાય તે પણ સંયભમાં ઉદ્યમી થવું દુર્લભ છે. કેટલાક માણસે શ્રદ્ધાળુ હોય છે, છતાં પણ તથા પ્રકારે આચરણ કરતા નથી. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪ માણુસત્ત મ આયાએ, જો ધમ્મ સાચ્ચ સદ્દહે ! તવસ્સી વીરિયલલ્લું, સંવુડે નિષ્ણે રચ ૧૧ જે આત્મા મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને ધર્માંતે સાંભળે છે, ધર્મીમાં શ્રદ્ધા કરે છે અને સંયમમાં વી ફેરવે છે એ સંવૃત્ત તપસ્વી ક્રમેનિનિરોધ કરે છે. ૧૧ સાહી ઉજ્જીયસૂયમ્સ, ધમ્મા સુત્ક્રમ્સ ચિઈ । નિવ્વાણ` પરમં જાઇ, ઘયસિત્તિ વ પાવએ ૧૨ એવા સરલભાવી આત્માની શુદ્ધિ થાય છે. શુદ્ધ આત્મામાં ધ ટકે છે. ઘીથી સિ'ચેલ, અગ્નિની માક દૈદિપ્યમાન થતા એ પરમપદ-નિર્વાણુને મેળવે છે. ૧૨ વિગિંગ કમ્મુણા હે, જસ` સચિણુ ખન્તિએ 1 સરીર' પાઢવ હિચ્ચા, ઉર્દૂ પમઈ દિસ ૧૩ કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરો. જ્ઞાનાદિ ક્ષમા ધ કરીને સંયમરૂપી યશ એકઠો કરાર ઉપર પ્રમાણે કર્મોના હેતુને ત્યાગનાર તથા સંયમી પુરુષ આ પાર્થિવ શરીરને ઊંડીને ઉર્ધ્વ ગતિને પ્રાય થાય છે. ૧૩ વિસાલિસેહિ સીલેહિ, જક્ષા ઉત્તર-ઉત્તરા । મહાસુદ્ધા વ પિન્તા, મન્નતા અપુર્ણચવ ૧૪ ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળા વ ઉત્તરાત્તર વિમાનવાસી દેવ થાય છે. સૂ-ચન્દ્રની માફ્ક પ્રકાશમાન થતે! એ માને છે કે, હુ' અહિથી વીશ નહિં, મરીને ફરી જન્મ લઈશ નહિ. ૧૪ અપિયા દેવકામાણ”, કામવવિવ્વિા । ઉર્દૂ કલ્પેસ ચિન્તિ, પુવ્વા વાસસયા બહુ ૧૫ દેવ સંબંધી કામાને પ્રાપ્ત થયેલ અને ઇચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા દેવ સેંકડો પૂ` વર્ષો સુધી વિમાનેમાં રહે છે. ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તથ ઠિસ્થા જહાઠાણું, જખા આઉકૂખએ ચુયા ઉતિ માણસે હિં, સે દસંગે ભિજાયએ ૧૬ આ દેવ પિતાનું આયુષ્ય ક્ષય થયા પછી ત્યાંથી અવીને મનુષ્યનિને પ્રાપ્ત કરે છે, ત્યાં તેને દશ અંગેની પ્રાપ્તિ થાય છે. ૧૬ ખેત્ત વલ્લું હિરણું ચ, પસવો દાસપરુસં ચત્તારિ કામખંધાણિ, તત્ય સે ઉવવજઈ ૧૭ જ્યાં તેને ચાર કંધે, ક્ષેત્ર, (ખેતર) બગીચા, મહેલ, સેતુંચાંદી કે દાસ-દાસી તથા પશુ હોય ત્યાં તેની ઉત્પત્તિ થાય છે. ૧૭ મિત્તવ નાયવં હેઈ, ઉચ્ચાગોએ ય વણવં અપાયકે મહાપને, અભિજાએ જ બલે ૧૮ મનુષ્ય જન્મમાં તે મિત્ર, જ્ઞાતિ, ઉચ્ચ ગોત્ર, સુંદર, નિગી, મહાબુદ્ધિશાળી, યશવી અને બલવાન થાય છે. ૧૮ ભોચ્ચા માણુક્સએ ભોએ, અપડિજે અહાઉયં પુäિ વિશુદ્ધસદ્ધએ, કેવલં બેહિ બુઝિયા ૧૯ આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભોગોને ભોગવીને પૂર્વ ભવમાં શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ૧૯ ચરિંગં દુલહું નસ્થા, સંજમં પડિજિયા તવસા ધુકમ્મસે, સિધેિ હવઈ સાસએ ૨૦ત્તિ બેમિ, ધર્મના આ ચાર અંગ દુર્લભ જાણીને સંયમ–ચારિત્ર ગ્રહણ કરીને તપ વડે કર્મોને બાળીને જીવ શાશ્વત સિદ્ધ થાય છે. ર૦ | ઇતિ ત્રીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #38 -------------------------------------------------------------------------- ________________ છે ચઉલ્થ અસંખયું અઝરણું છે ચાથુ અસંખય અધ્યયન અસંખયંછવિય મા પમાયએ, જવણયન્સહુનર્થીિ તાણું એવં વિજાણહિ જણે પમરે, કિષ્ણ વિહિંસા અજ્યાગહિં તિલ તૂટેલું જીવન ફરી સંધાતું નથી. એટલા માટે પ્રમાદ ન કરે અને વિચાર કે વૃદ્ધાવસ્થામાં કોઈ રક્ષક નથી એમ જાણી હિંસક અને અયત્નાવાળા જીવો કેના શરણમાં જશે? ૧ જે પાવકમેહિ ધણું મસા, સમાયતી અમઈ ગણાય પહાય તે પાસપયદિએ નરે, વેરાણું બદ્ધા નરયં ઉતિ ૨ જે મનુષ્ય પાપકર્મોથી ધન સંચય કરે છે, તે મોહમાં ફસેલા વેરથી બંધાયેલા ધનને અહિં છોડીને નરકમાં જાય છે. ૨ તેણે જહા સન્ધિમુહે ગહીએ, સકસ્મૃણા કિઈ પાવકારી એવં પયા પચ્ચ ઈહિંચલાએ, કડાણુ કમ્માણ ન મુકૂખ અસ્થિ ૩ જેવી રીતે સિંધવ લગાડેલો પકડાયેલ ચોર પોતાના જ કર્મથી દુઃખ પામે છે તેવી રીતે જીવ પોતાના પાપનું ફલ આ લેક અને પરલેકમાં મેળવે છે, કરેલાં કર્મને ભોગવ્યા વિના છૂટકારે નથી. ૩ સંસારમાવન પરસ્સ અઠ્ઠા, સાહારણ જ થ કરેઈ કમ્મા કમ્પક્સ તે તસ્સ ઉ વેયકાલે, ન બધવા બલ્પવયં ઉત્તિ ૪ સંસારાપન્ન જવ બીજાને અર્થે જે સાધારણ કર્મ કરે છે તે કર્મનું ફળ ભોગવવાને વખતે ભાઈઓ તેને હિસ્સો લેતા નથી. આ વિણ તાણું ન લભે પમત્તો, ઇમમ્મિલાએ અદુવા પરસ્થા દીવ પણઠે વ અણુન્તાહે, નેયાયિં દ૯૭ મદહુમેવ ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદી પુરૂષ આલોકમાં અથવા પરમાં ધનથી રક્ષણ મેળવી શકતા નથી. જેને જીવનદીપ બુઝાઈ જાય છે તેને અનત મહવાળા પ્રાણ ન્યાય માર્ગને દેખીને પણ નહિ દેખવાવાળો જ રહે છે. ૫ સુરેંસુ લાવી પડિબુદ્ધજીવી, ન વીસસે પંડિએ આસુપને ઘેરા મુહુરા અબલં સરીર, ભારં૫ખીવ ચરે ૫મને ૬ મેહમાં સૂતેલ લોકોના વચમાં પ્રજ્ઞાવાન સંયમી પુરુષ પ્રમાદમાં વિશ્વાસ ન કરે, કાળ ભયાનક છે અને શરીર નિર્બળ છે માટે ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિહાર કરે. ૬ ચપયાઈ પરિસંકમાણે જ કિંચિ પાસે બહુ મનમાણે ! લાભંતરે જીવિય મૂહઈત્તા, પચ્છા પરિનાય મલાવહેંસી ૭ ચારિત્રમાં હંમેશાં દષની તરફ શંકિત રહે, લેકને થોડો પરિ. ચય પણ બંધન માની વિહાર કરે, જ્ઞાનાદિને લાભ હોય ત્યાં સુધી જીવનની અપેક્ષા કરે. પછી સજ્ઞાનપૂર્વક શરીરને ત્યાગ કરે. ૭ છંદ નિરહેણ ઉવેઈમાખં, આ જહા સિક્રિખયવસ્મધારી પુન્હાઈ વાસાઈ ચરેપમરે, તન્હા મુણી ખિપમુવેઈમોક્ખં ૮ જેવી રીતે સવારની શિક્ષામાં રહેનાર કવચધારી ઘોડે વિજયી થાય છે તેમ સ્વછંદને છોડીને ગુરૂ આજ્ઞામાં રહેનાર બ્રહ્મચારી સાધુ પૂર્વ વર્ષો સુધી અપ્રમત્ત વિચરે. આથી તેને શિધ્ર મોક્ષ થાય છે. ૮ સ પુવમેવં ન લભેજ પછી, એસેવમા સાસયવાયાણું ! વિસીયઈ સિઢિલે આઉમ્મિ, કારણુએ સરીરસ્ય ભેએ૯ જેણે પહેલી અવસ્થામાં ધર્મ કર્યો નથી એ પશ્ચાત અવસ્થામાં ધર્મ કરી શકશે નહિ. જેણે આયુષ્યનો નિશ્ચય છે કે હું પાછલી અવસ્થામાં ધર્મ કરીશ એવા નિશ્ચયવાદીનું કથન કદાપિ ઠીક હેય, પરંતુ જેના જીવનને ભરે નથી એ પ્રમાદી આયુષ્યની શિથિલતા વખતે પિતાના પ્રમાદને શરીરના નાશ વખતે મૃત્યુ સમીપ આવે ત્યારે ખેદ કરે છે. તે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #40 -------------------------------------------------------------------------- ________________ ખિસ્વં ન સપ્લેઈ વિવેગમેઉ, તન્હા સમુદાય પહાય કામે ! સમિચેલ સમયા મહેસી, આયાણરખીચર પત્તો ૧૦ વિવેકની પ્રાપ્તિ શીધ્ર થતી નથી એમ જાણીને આત્મલક્ષી સાધુ કામભાગોનો સર્વથા ત્યાગ કરે. સમભાવપૂર્વક લેકના સ્વરૂપને જાણીને સાવધાનીથી અપ્રમત્ત થઈને વિચરે. ૧૦ મુહું મુહું મોહગુણે જયન્ત, અણગસવા સમણું ચરતું ! ફાસાકુસંતિ અસમંજસંચનતેસિ ભિખૂ મણસાપઉસે ૧૧ - નિરંતર મોહ કર્મોને છત હોવા છતાં મુનિ સંયમમાં વિચરે અને અને રૂપના પ્રતિકૂળ વિષય સ્પર્શ કરતો હોવા છતાં તેના ઉપર મનમાં પણ દ્વેષ ન કરે. ૧૧ મંદા ય ફાસા બહુલેહણિજજા, તહપગારેસુ મણું ન કરજા રશ્મિ કે હું વિણએજ મારું, માય ન સેવેજ પહેજ લેહ ૧૨ લુબ્ધ માણસ વિવેકને મંદ કરીને વિષયમાં મનને ન લગાવે, ધને શાન્ત કરે, મનને હઠાવે, માયા સેવે નહિ અને લેભનો ત્યાગ કરે. ૧૨ જે સંખયા તુચછ પર૫વાઈ, તે પિજજદાસાણુગયા પરજ્જા એએ અમે ત્તિ દુગું છમાણે, ગુણે જાવ સરીરભે છે ૧૩ ત્તિ બેમિ જે તુરછ, નિસાર સંસ્કૃત કે પ્રવાદી અને અન્યથા વાદી છે એ રાગદ્વેષ યુક્ત હોવાથી પરાધીન છે અને અધર્મને હેતુ છે, આથી ઘણા કરતા છતાં જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાં સુધી ગુણની ઈચ્છા કરે. ૧૩ | ઈતિ ચોથું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #41 -------------------------------------------------------------------------- ________________ ॥ અકામમણિજ્યું ॥ પાંચમું અધ્યયન અણુવ સિ મહેાઘ સિ, એગે તિષ્ણે દુરુત્તરે । તત્વ અંગે મહાપને, ઇમ પહુમુદાહરે મહાપ્રવાહવાલા સંસાર સમુદ્રને કાઇ કાઇ મહાપુરૂષ તરી ગયા છે. આ વિષયમાં પૂછ્યાથીં એક મહાજ્ઞાનીએ ફરમાવ્યું છે કે, ૧ સન્તિમે ય વે ઠાણા, અકખાયા મરન્તિયા । અકામમરણ ચૈવ, સકામમરણે તહા ? મૃત્યુના આ બે સ્થાન કહેવાય છે. આ કામ મરણુ અને સકામ મરણુ. ર આલાણ અકામ તુ, મણ અસÛ ભવે । પણ્ડિયાણું સકામ' તુ, ઉક્રોસેણ સ* ભવે ૩ અજ્ઞાની ખાલજીવાતે વારવાર અકામ ભરણુ થાય અને જ્ઞાની પડિતાને ઉત્કૃષ્ટ દૈવલિની અપેક્ષાયે ઉત્કૃષ્ટ એકજ વાર સકામ મરણ થાય. ર તસ્થિમ ઢમ ઠાણું, મહાવીર્ણ ફ્રેસિય કામગિધ્ધે જહા માલે, ભિસ કુરાઇં કુવઈ તેમાં પહેલા સ્થાનનું વર્ણન કરતાં ભગવાન મહાવીર ઉપદેશે છે કે અજ્ઞાની જીવ વિષયાસક્ત થઈને અત્યંત પુરાં ક`કરે છે, જ જે ગધ્ધે કામભેગિસુ, એગે કુડાય ગઇ ! મ ન મે šિ પરે લાએ, ચપ્રૂાિ ઇમા ર ક્રમ ભાગારૂપી વિષયામાં ગૃહ–ચકચૂર જીવ એકલા નર્ક'માં જાય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છે અને વિચારે છે કે પરલાક મે’ જોયેા નથી, અહિ' સંસારનુ` સુખ પ્રયક્ષ દેખાય છે. ૫ હત્યાગયા ક્રમે કામા, કાલિયા જે અણાગયા । કા જાણઈ પરે લાએ, અસ્થિ વા નાત્થ વા પુષ્ણેા આ સંસારના વિષયભાગ તા હસ્તગત છે, ભવિષ્યમાં મળવા વાળા સુખ પરાક્ષ છે, કાણુ જાણે છે કે પરલેાક છે કે નથી ? હું જણેણ સદ્ધિ' હેાક્ષામિ, ખંધ ખાલે પગમ્ભઇ । કામભોગાજીરાએણું, કેસ' સ`પઢિવજઇ જે ખીજાના હાલ થશે તે મારા થશે ” આવી રીતે મજ્ઞાની જીવ કહે છે. અજ્ઞાની જીવ કામભાગના અનુરાગથી લેશને પમે છે. છ "" તઓ સે દંડ., સમારભઈ, તસેસુ ચાવરેમુ ય । અટ્ઠાએ ય અણ્ણાએ, ભૂયગામ વિહિ’સર્ક . આ પ્રમાણે તે અજ્ઞાની જીવ ત્રસ ( હાલતાં-ચાલતાં ) અને સ્થાવર ( સ્થિર ) જીવાને પેાતાના અને બીજાને માટે તથા અકારણુ જ હિંસા કરે છે. ૮ હિંસે મલે મુસાવાઇ, માલ્લે પિસુણે સઢે ! ભુજમાણે સુર' મસ', સેયમેય તિ મન્નઈ ૯ અજ્ઞાની જીવ હિંસા, જુડે, કપટ, ચુગલી, ધૂતારાપણુ, અને ત્રાંસ~~~મદિરાનુ સેવન કરે છે, અને એનેજ શ્રેય માને છે, હું કાયસા વયસા મત્તે, વિત્ત ગધ્ધે ય ઇશ્ચિમુ દુહુએ અલં સંચિઇ, સિચુણાનુવ્વ મટ્ટિય ૧૦ જેવી રીતે દેડકા માટી ખાય છે અને શરીર ઉપર પણ લગાવે તેવીજ રીતે કામી પુરૂષ મન, વચન અને કાયાથી મદાંધ થઈને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધન અને સ્ત્રીઓમાં આસક્ત, રાગદ્વેષથી કર્મફળ સંચય કરે છે. ૧૦ તઓ પુઠે આય કેણું, ગિલાણે પરિતમ્પઈ પભીએ પરાગસ્ટ, કમ્માણુપેહિ અપણે ૧૧ પછી આ અજ્ઞાની છવ પરિણામે ઉગ્ર રોગથી પીડીત અને પરલોકથી ડરતે પિતાના દુષ્કર્મોને યાદ કરીને પશ્ચાતાપ કરે છે. ૧૧ સુયા મે નરએ ઠાણુ, અસીલાણં ચ જા ગઈ બાલાણું કૂરકમ્માણ, પગાઢા જલ્થ વેયણા ૧૨ હે જમ્બ! મેં નરકસ્થાના વિષયમાં સાંભળ્યું છે અને દુશલેની ગતિ શી થાય છે તે પણ સાંભળ્યું છે. ત્યાં કુર કમી અજ્ઞાનીઓને તીવ્ર વેદના થાય છે. ૧૨ તત્થાવવાઈયં ઠાણું, જહા મે ય મહુરસ્યું છે અહાકમેહિં ગચ્છો, તે પછી પરિતમ્પઈ મેં સાંભળ્યું છે કે નરકમાં ઉત્પન્ન થતાં દુઃખમય સ્થાન ઉપર જો જીવ પશ્ચાતાપ કરે છે. ૧૩ જહા સાગડિઓ જાણું, સમં હિગ્યા મહાપણું ! વિસમં મગમેઇણે અકખે ભગ્ગશ્મિ સોયઈ ૧૪ જેવી રીતે જાણી બુઝીને ગાડાવાળો રાજમાર્ગને છોડીને વિષમ માર્ગ ઉપર જાય છે અને ગાડાનું ધૂસરું તૂટે છે ત્યારે ખેદ કરે છે. ૧૪ એવં ધમૅ વિકિસ્મ, અહમ્મ પડિજિયા બાલે મચુમુહું પત્ત, અખે ભાગે વ યઈ ૧૫ એવી રીતે અજ્ઞાની બાલ જ ધર્મ માર્ગને છેડીને અધર્મમાર્ગને ગ્રહણ કરે છે, પરંતુ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે પેલા ધુંસરું ભાંગેલ ગાડાવાળાની માફક ખેદ કરે છે. ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તએ સે મરણન્તશ્મિ, ખાલે સન્ત સઈભયા અકામમરણ મરઇ, ધુત્તે વ કલિણા જિએ ૧૬ મૃત્યુ સમયે એ અજ્ઞાની જીવ નરકના ભયથી ત્રાસ પામે છે, અને હાર્યા જુગારીની માક કામ મરણે મરે છે. ૧ એય' અકાસમ’, માલાણ, તુ પવેઇય... । એત્તો સકામમણ, પડિયાણ સુણેહ મે ૧૭ આમ અજ્ઞાની ખલ થવાનુ' અકામ મરણુ કહ્યું. હવે પંડિતેનુ જ્ઞાનીઓનું સકામ મરણુ કહુ. ' તે સાંભળેા. ૧૭ મરણ પિ સપુણ્ડાણ, જહા મેય મણુગ્નુય ! વિમ્પસનમણાઘાય, સજયાણ ઘુસીમએ ૧૮ મેં સાંભળ્યુ છે કે પુણ્યવાન જિતેન્દ્રિય અને સંયમીપુરુષોનુ મરણ વ્યાધાત રહિત અને પ્રસન્નતાથી થાય છે. ૧૮ ન ઇમ' સવ્વસુ ભિખૂસું, ન ઇમ સભ્યેસુગારિસ્સુ । નાણાસીલાઅગારસ્થા, વિસમસીલા ય ભિક્ષુણ્ણા ૧૯ આ સકામ પંડિત ભરણ ન બધા ભિક્ષુઓને કે ન બધા ગૃહસ્થાને થાય છે. ગૃહસ્થ પણ અનેક જાતના શીલ પાળે છે તેમજ ભિક્ષુએ પણ જુદા જુદા આચારવાળા હોય છે. ૧૯ સન્તિ એગેહિભિમૂહિ, ગારત્થા સજમ્મુત્તા । ગારસ્થહિ ય સન્થેહિ, સાહવા સજમુત્તરા ૨૦ કેટલાક ભિક્ષુઓ કરતાં ગૃહસ્થ ઉત્તમ સંયમી હોય છે અને બધા ગૃહસ્થાની અપેક્ષાએ સાધુ ઉત્તમ સયમવાળા હાય છે. ૨૦ ચીરાજિણ નગિણિં, જડી સંઘાડિ મુઢિણું । એયાણિ વિ ન તાયન્તિ, દુસીલ' પરિયાગય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દુ:શીલ-દુરાચારીને ચીવર, મૃગચર્મી, નગ્નત્વ, જટા, કથા અને મુંડન દુર્ગાંતિથી બચાવ કરી શકતા નથી. ૨૧ ૧૨ પિાલએ વ દુસ્સીલે, નગા ન મુથ્થઈ । ભિક્ષાએ વા ગિહત્થ વા, મુખ્વએ કમ્બઈ દિવ ભિક્ષુ પણ દુરાચારી હાય તેા તે નરકથી બચી શકતા નથી, તેમ ગૃહસ્થ હોય અથવા સાધુ હાય પરન્તુ જો પૂર્ણ વ્રત પાળતા હોય તે તે લેાકમાં જાય છે. ૨૨ અગારિસામાય ગાણિ, સટ્ટી કાએણ ફાસએ ! યાસહું દુહુઆ પક્ષ્મ, એગરાય ન હાવએ ૨૩ ગૃહસ્થ પણ સામાયિકના શ્રુત ચારિત્રરૂપ અંગાનું શ્રદ્ધાપૂ ક મન, વચન, કાયાથી પાલન કરે, પક્ષમાં એ પૌષધ કરે, એક રાત્રિની પણ હાનિ ન કરે. ૨૩ એવં સિક્પાસમાન્ત, ગિહિવાસે વિ સુવએ । મુચ્ચઈ વિપવાઓ, ગચ્છે જ′′સલેાગય ૨૪ આવી રીતે ગૃહસ્થાવાસમાં રહેનાર સુત્રતાનું પાલન કરવાથી ઔદારિક શરીર છોડીને દેવલાકમાં જાય છે. ૨૪ અહુ જે સંડે ભિક્ખુ, દાÇ' અન્નયરે સિયા । સવ્વદુખપહીણે વા, દેવે વશિવ મિહિફ્તએ પ જે સવરવાન સાધુ છે તે મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયા પછી કોં તા સિદ્ધ થાય છે અથવા મહાઋદ્ધિવાળા દેવ થાય છે. ૨૫ ઉત્તરાઇ વિમાહાઇ, જીઈમન્તાણુપુત્રસા । સમાણાં જખ્મેહિં, આવાસાઇ જસસિષ્ણેા. ૨૬ ત્યાં દેવાના આવાસ ઉત્તરાત્તર ઉપર રહેલા છે. એ આવાસ સ્વપ મેાહવાળા શ્રુતિમાન યશસ્વી દેવાથી યુક્ત છે, ૨૬ દીહાઉયા ઇ‰િમન્તા, સમિટ્ટા કામરુવા । અહુણાવવન્નસ કાસા, જીજ્જો અશ્ચિમાલિપભા ૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ E Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આ દેવ દીર્ઘ આયુષ્યવાળા, રૂદ્ધિવાળા, તેજસ્વી, ઈરછાનુસાર રૂ૫ બનાવનાર, નવિન વર્ણની સમાન અને અનેક સૂર્યોના પ્રકાશ વાળા છે. ૨૭ તાણિ ઠાણાણિ ગચ્છત્તિ, સિખિત્તા સંજયં તવ ભિખાએ વા ગિહિન્થ વા, જે સપિડિલિવુડા ૨૮ ગૃહસ્થ કે સાધુ જેણે કષાયોને શાન્ત કરી નાંખ્યા છે, એ સંયમ અને તપનું પાલન કરીને દેવલોકમાં જાય છે. ૨૮ તેસિં સચ્ચા સપુજાણ, સંજયાણ લુસીમાએ ન સંતસક્તિ મરણને, સીલવન્ત બહુસૂયા ૨૯ પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય સાધુઓનું ચારિત્ર સાંભળીને ચારિત્રવાન અને બહુશ્રુત મહાત્મા મૃત્યુ વખતે સંતપ્ત થતા નથી. ૨૯ તુલિયા વિશે સમાદાય, દયાધમ્મક્સ ખન્તિએ વિપસીએજજ મેહાવી, તહાભૂએણ અપણું ૩૦ બુદ્ધિમાન સાધુ બને ચરણોને સરખાવીને વિશેષતાવાલાને ગ્રહણ કરે, ક્ષમાથી, દયા ધર્મને વધારીને, તથાભૂત આત્મા થઈને આત્માને પ્રસન્ન કરે છે. ૩૦ તઓ કાલે અભિપેએ, સઢી તાલિસમંતિએ વિએજજ લોમહરિસ, ભેય દહસ્સ કંખએ ૩૧ શ્રદ્ધાવાન સાધુ જ્યારે મૃત્યુકાળ આવે ત્યારે ગુરુજીની પાસે મરણભયને દૂર કરે અને આકાંક્ષા રહિત થઈ પંડિત ભરણને ઈચછે. ૩૧ અહ કાલગ્નિ સંપત્તિ, આધ્યાયાય સમુસ્મર્યા છે સકામમરણુંમર, તિહમારે મુણિ ૩૨ ત્તિ બેમિ, મૃત્યુ વખતે શરીરનું ભમત્વ છેડીને ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત અને પાપગમન આ ત્રણ મરણમાં કેઈ એક મરણદ્વારા સકામ મરણે મરે. ૩૨ એમ હું કહું છું. . ઇતિ પાંચમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #47 -------------------------------------------------------------------------- ________________ છે ખુડ઼ાગનિયંઠિજં છે ફુલક નિગ્રંથનું છઠું અધ્યયન જાન્તકવિજ પુરિસા, સલ્વે તે દુખસંભવા લુપતિ બહુસે મૂઢા, સંસારંમિ અણુન્તએ ૧ જેટલા અજ્ઞાની પુરુષ છે તેઓ બધા દુઃખ ભોગવે છે. એ મૂઢ પુરુષે અનંત સંસારમાં પુષ્કળ રખડે છે. ૧ સમિખ પંડિએ તહા, પાયજાઈ પહે બહુ અપણા સમેસેજજા, મેત્તિ ભૂએસ કમ્પએ એટલા માટે પંડિત લોકમેહજાળને દુર્ગતિનું કારણ જાણીને સ્વયં સત્યની શોધ કરે અને બધા પ્રાણીઓથી મૈત્રી રાખે. ૨ માયા પિયા હુસા ભાયા, ભજા પુત્તા ય રસા નાલં તે મમ તાણાય, લુપંતસ્સ સકસ્મૃણ ૩ એ વિચારે કે મારા કરેલા કર્મનું ફળ ભોગવતી વખતે મારી રક્ષા કરવાને માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર અને પુત્રની વહુ કે પણ સમર્થ નથી. ૩ એયમ પેહાએ, પાસે સમિદંસણા છિન્દ ગેહિ સિ|હું થ, ન કંબે પુલ્વ સંધુયં ૪ સમ્યગ્દષ્ટિ પુરુષ, કહેલી વાતને સ્વયં વિચારે અને સનેહને તેડી દે. પૂર્વ પરિચયની ઈચ્છા ન કરે. ૪ ગવાસં મણિકુણ્ડલં, પસવ દાસ પરાસં સવમેય થઈત્તાણું, કામવી ભવિક્સસિ ૫ મણિ, કંડલાદિ આભૂષણ, દાસી, ગાય, ઘડાદિ પશુ આ બધાને છેડીને (સંયમ પાળવાથી) દેવ થવાય છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #48 -------------------------------------------------------------------------- ________________ થાવરે જગમં ચેવ, ધણું ધનં વિખરે છે પથમાણસ કમૅહિં, નાલં દુખાઓ મેયણે ૬ ચલ, અચલ, સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ, દુઃખ જોગવતાં પ્રાણીને દુખમાંથી છોડાવવાને સમર્થ નથી. ૬ અઝલ્થ સવ્વએ સવ્વ, દિલ્સ પાણે પિયાએ ન હણે પાણિણે પાણે, ભયવેરાઓ ઉવરએ બધા આત્માઓને સુખ પ્રિય છે. દુઃખ અપ્રિય છે. પિતાને આત્મા બધાને વહાલે છે. એવું જાણીને ભય અને વેરથી નિવૃત્ત થવા કેઈની હિંસા કરે નહિ. ૭ આયાણું નર્ય દિસ્ટ, નાયએજજ તણામવિ દાગું છી અપણે પાએ, દિને ભૂંજે જજ ભોયણું ૮ પરિગ્રહને નરકનું કારણ જાણીને તૃણ માત્ર પણ રાખે નહિ, સુધા લાગ્યા પછી આત્માની જુગુપ્સા કરતા, પિતાના પાત્રમાં ગૃહસ્થને આપેલે આહાર-ભિક્ષા ગ્રહણ કરે. ૮ ઈહિંમેગે ઉન્નત્તિ, અપચકખાય પાવર્ગ ! આયરિયં વિદિત્તાણું, સવદુખાણ વિમુઈ આ જગતમાં કેટલાક લેક માને છે કે પાપને ત્યાગ કર્યા વિના આર્ય તત્વને જાણીને આત્મા બધા દુઃખમાંથી છૂટી જાય છે. ૯ ભણત્તા અકરેન્તા ય, બન્ધમાકખ પઈણિણણે છે વાયાવિરિયમેરેણ, સમાસાસેન્તિ અપયં ૧૦ બન્ધ અને મોક્ષને માનવાવાળા આ વાદિ સંયમનું આચરણ કરતા નથી, કેવળ વચનોથી જ આભાને આશ્વાસન આપે છે. ૧ ન ચિત્તા તાયએ ભાસા, કુઓ વિજાણુસાસણું | વિસન્ના પાવકમેહિ, બાલા પશ્ચિમાણિણે ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #49 -------------------------------------------------------------------------- ________________ અનેક ભાષાઓ અથવા જ્ઞાન, આત્માને શરણભૂત નથી થતા. મન્નાદિ વિદ્યા પણ કોઈને બચાવી શકતી નથી. પાપ કર્મામાં ફસેલા અને પિતાને પંડિત માનનારા એ લેક અજ્ઞાની છે. ૧૧ જે કેઈ સરીર સત્તા, વણે રુવે ય સવ્વસે છે માણસા કાયવશ્કેણ, સ તે દુખસંભવા ૧૨ કેટલાક અજ્ઞાની શરીર, વર્ણ અને રૂપમાં મન, વચન અને કાયાથી આસક્ત છે એ બધા લેકે દુઃખ ભોગવે છે. ૧૨ આવન્ના દીહમદ્વાણું, સંસારશ્મિ અણુન્તએ તમહા સવ્વદિસંપર્સ, અપમત્તો પરિશ્વએ ૧૩ અજ્ઞાની જીવ આ અનંત સંસારમાં અનંત જન્મ મરણ કરે છે, એટલા માટે જ્ઞાની બધી દિશાઓને જેતે ઉપયોગ કરતા) અપ્રમત થઈને વિચરે છે. ૧૩ બહિયા ઉર્દૂમાદાય, નાવલંબે કયાઈ વિ પુશ્વકર્મકુખય ઠાએ, ઈમં દેહ સમુદ્ધરે સંસારથી બહાર અને બધાથી ઉપર એવા મોક્ષને જ બેય બનાવીને વિષયાદિની ઈચ્છા કરે નહિ અને કેવળ પૂર્વ કર્મોને ક્ષય કરવાને માટે જ આ શરીરને ધારણ કરે. ૧૪ વિવિથ કશ્મણે હેઉ, કાલકંખી પરિવ્રુએ માયં પિડર્સ પાણ, કડું લદધુણ ભખએ ૧૫ મિથ્યાત્વ, અવત, કષાય, પ્રમાદ, યોગ એકમના હેતુઓને દૂર કરીને સંયમ અને તપના સુઅવસરની ઈચ્છા રાખતો વિચરે. ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલ ભોજનમાંથી આહાર-પાણી લઈને ખાય. ૧૫ સન્નિહિં ચ ન બ્રિજજા, લેવામાયાએ સંજએ. પખીપત્ત સમાદાય, નિરવેક પરિવએ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાધુ–સતિ લેશમાત્ર પણ અન્નને સંચય કરે નહિ. જેવી રીતે પક્ષી પોતાની પાંખાની સાથે ચાલે છે એવી રીતે પેાતાના ઉપકરણુ લઈને અનાસક્ત થઈને વિચરે. ૧૬ એસણાસમિઈએ લજ્જા, ગામે અણિય ચરે । અપમત્તો પમત્તેહિં, પિણ્ડવાય ગવેસએ ૧૭ સયમી સાધુ એસણા સમિતિનું પાલન કરતા કરતા ગ્રામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈ ને ગૃહસ્થાને ત્યાંથી ભિક્ષાની શોધ કરે. ૧૭ એવ' સે ઉદાહુ અત્તરનાણી, અણુત્તરદ ́સી અણુત્તરનાણુ૬ સણધરે, અરહા નાયપુત્તો, ભગવ વેસાલિએ વિયાહિએ. ત્તિ એસિ ! ૧૮ આવી રીતે સન, સદશી, પરમોત્કૃષ્ટ જ્ઞાન, દર્શીન ધારક અરિહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક ભગવાન મહાવીરે કહ્યું છે. ૧૮ એવું હુ કહુ છુ”. । ઈતિ છઠ્ઠું અધ્યયન । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #51 -------------------------------------------------------------------------- ________________ છે એલય સત્તમં અજઝયણું સાતમું અધ્યયન જહા એસે સમુદિસ, કઈ પિસેજ એલર્ય આયણું જવસ દેજા, પેસેજા વિ સયંગણે ૧ જેવી રીતે મહેમાન માટે કેટલાક લકે બકરાને પાળે છે અને ભાત-જવ આદિ ખવડાવીને પોતાના ઘરમાં [ઘરના આંગણે પિષે છે [પાળે છે]. ૧ તઓ સે પુઠે પરિવૂઢ, જામેએ મહેદરે . પીણિએ વિઉલે દહે, આ પરિકંખએ આ બકરે ખાઈ-પીને પુષ્ટ ચરબીયુક્ત મોટા દેહ અને જાડા દેહવાળે થઈ જાય છે. પછી પાળક મહેમાનની રાહ જુએ છે. ૨ જાવ ન એઇ આએસે, તાવ છવાઈ સે દુહી ! અહ પરંમિ આસે, સીસું છે-તૂણ ભુજઈ ૩ જ્યાં સુધી એ મહેમાન આવતું નથી, ત્યાં સુધી તે બેકડે જીવે છે. પરેણાના આવ્યા પછી બેકડાનું માથું કાપીને ખાઈ જાય છે ત્યારે એ બાકડે દુઃખી થાય છે. ૩ જહા સે ખલુ ઉરભે, આસાએ સમીહિએ. એવં ભાલે અહમિઠે, ઈહઈ નસ્યઉર્યા જેવી રીતે એ બોકડો પણને માટે નિશ્ચિત છે એવી રીતે અધમ અજ્ઞાનીને નરકાયુ નિશ્ચિત છે. ૪ હિંસે ભાલે મુસાવાઇ, અદ્વાણશ્મિ વિલોવએ અન્નદત્તહરે તેણે, માઈ કં નુ હર સહે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિનાની અજ્ઞાની ખાલ હિંસા, કરવાવાળા, અસત્યવાદી, લૂટારા, આપ્યા વસ્તુ લેવાવાળા ચેાર, માયાના કરનાર, પ ઈથીવિસયગિધ્ધે ય, મહાર'ભપરિગૃહે । ભુજમાથે સુર` મસ', પિરવૂઢ પર ક્રમે ૬ કપટી, દુષ્ટ અવ્યવસાયવાળા, લુચ્ચા—શઠ, સ્ત્રીઓના વિષયમાં ગૃદ્ધ-આસક્ત, મહાર’ભી, પરિગ્રહમાં ચકચૂર, ૬ અયક્ર“ભેાઈ ય, તુન્દિલે ચિયલેાહિએ ! આય તએ કખે, જા એસ' વ એલએ દારૂ અને માંસભક્ષી, હષ્ટ પુષ્ટ શરીરવાળા, ખીજાને દમવાવાળા, મોટી ફાંદવાળે અને પ્રચુર લેાહીવાળા નરકાયુને ઇચ્છે છે જેવી રીતે અકરાના પાલક પરાણા-મેમાનને ઇચ્છે છે, છ આસણ` સયણ... જાણ, વિત્ત કામે ય ભુજિયા । દુસ્સાહુડ ત્રણ” હિચ્ચા, અહુ સચિણીયા ૫ Ο અજ્ઞાની ખાલ જીવ વર્તમાનકાળના જ વિચાર કરવાવાળા, ભારેકી પ્રાણી, આસન, શયા, ભુવન, વાહન, ધન અને ૮ તએ કશ્મગુરુ જનૂ, પÁપન્નપરાયણે ! અય વ્વ આગયાએસે, મરણન્તશ્મિ સાયઇ ૯ કામભાગે તથા દુ:ખથી એકઠે કરેલ પશુ આદિના પરિગ્રહ છાડીને અણુ વખતે કમ રજથી ખૂબ દખાએલે પેલા બકરાની માછ ખેદ કરે છે. ૯ તમે આઉપરિક્ષીશે, ચુયા દેહાવિહિ‘સગા 1 આસુરીય` દિસ બાલા, ગન્તિ અવસા તમ ૧૦ પછી આયુષ્ય પૂરૂ થવાથી હિ`સક અજ્ઞાની જીવ શરીરને ખેડીને ક્રમ વિવશ થઈને આસુરી નરકગતિમાં જાય છે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪. જહા કાગિણિએ હેઉં, સહસ્સ હારએ ના અપર્ચે અમ્મગં ભેચ્છા, રાયા રજજ તુ હારએ ૧૧ જેવી રીતે કોઈ માણસ એક કાચના ટુકડા માટે હજાર સુવર્ણ મુદ્રા હારી બેસે છે અથવા જેવી રીતે કેઈ રાજા અપથ્ય આમ–કરી ખાઈને રાજ્ય ગુમાવી નાંખે છે. ૧૧ એવં માણુસ્સગા કામા, દેવકામાણ અતિએ . સહસ્સગુણિયા ભુજો, આઉં કામા વ દિવિયા ૧૨ આવી રીતે દેવોના કામગ આગળ મનુષ્યોના કામગ તુચ્છ છે અને દેવોના કામગ અને આયુષ્ય મનુષ્યના કામોગ અને આયુષ્ય કરતાં હજારે ગુણાધિક છે. ૧૨ અણેગવાસાનયા, જા સા પનવઓ કિઈ જાણિ જયન્તિ દુએહા, ઊણવાસસયાઉએ ૧૩ પ્રજ્ઞાવાનની સ્થિતિ દેવગતિમાં અનેક નૂતન વર્ષની હોય છે. આ સ્થિતિને દુર્બદ્ધિ મનુષ્ય સો વર્ષના ટુંકા આયુષ્યમાં હારી જાય છે. ૧૩ જહા ય તિનિ વાણિયા, મૂલં ઘેણુ નિગ્ગયા છે એગે અલ્ય લહએ લાભં, એ મૂલેણ આગ ૧૪ જેવી રીતે ત્રણ વાણીયા વેપારી મૂલગૂંજી લઈને નીકળ્યા. એકે નફ-લાભ મેળવ્યો અને બીજો મૂળ દ્રવ્ય લઈને આવ્યો. ૧૪ એગે મૂલ પિહારિત્તા, આગઓ તત્થ વાણિઓ વહારે ઉવમા એસા, એવં ધમે વિયાણહ ૧૫ આમાંથી ત્રીજે મૂળ મૂડી પણ હારી ગયો. આ વ્યવહારનું ઉદાહરણ છે. આવી રીતે ધર્મમાં પણ સમજે. ૧૫ માણસનં ભવે મૂલં, લા દેવગઈ ભવે મૂ એણ જીવાણ, નરગતિરિફખરૂણ ધુવં ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #54 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ મૂલ પુંછ સમાન છે, દેવગતિ લાભ સમાન છે. મૂલગૂંજી અથવા મનુષ્યભવને ખાઈ નાંખવાથી જીવને નિશ્ચયથી નરક અને તિર્યંચગતિ મળે છે. ૧૬ દુહએ ગઈ ભાલ, આવઈ વહમૂલિયા દેવત્ત માણસત્ત ચ, જ જિએ લેલયાસ ૧૭ અજ્ઞાનીને બે પ્રકારની દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે વધ અને બંધનનું મૂલ છે, કારણ કે મૂર્ખ અને લુપી જીવ દેવત્વ અને મનુષ્યત્વ હારી બેસે છે. તઓ જિએ સઈ હોઈ, દુવિહં દિગઈ ગએ દુલહા તસ્સ ઉમુગ્ગા, અદ્ધાએ સુઈરાદવિ મનુષત્વ, દેવત્વ હારે જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઘણે લાંબે વખત દુખ પામે છે. જ્યાંથી બહાર નીકળવું દુર્લભ છે. ૧૮ એવં જિયં સહાએ, તુલિયા બાલં ચ પંડિયા મૂલિયં તે પસતિ, માણુર્સિ જેણિમેતિ જે ૧૯ આવી રીતે હારેલા અજ્ઞાની જીવને જીતી લીધેલ પંડિત પુરૂષથી સરખામણું કરીએ તો જે જીવ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે એ મૂલ પૂછ પ્રાપ્ત કરે છે. ૧૯ માયાહિં સિખાહિં, જે નર ગિહિસુવયા ! ઉન્તિ માણસ જેણિ, કમ્મસચ્ચા હુ પાણિણે ૨૦ જે મનુષ્ય ગૃહસ્થપણામાં વિવિધ જાતની શિક્ષાઓ દ્વારા સુવતો પાળે છે એ મનુષ્યનિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીઓને માટે સત્ય કર્મ ચારિત્ર છે. ૨૦ જેસિં તુ વિરલા સિખા, મૂલિયં તે અઈચ્છિયા છે સીલવત્તા સવિસે સા, અદાણા જતિ દેવયં ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #55 -------------------------------------------------------------------------- ________________ જેઓ વિપુલ શિક્ષા, વિરતી અને ઉત્તરોત્તર ગુણવાળા છે એ પુરૂષ મૂલને વધારીને દીનતા રહિત થઈને દેવગતિ વિષે જાય છે. ૨૧ એવમીણવં ભિકખૂ, આગારિચ વિયાણિયા કહ જિસેલિકખ, જિસ્થમાણે ન સંવિદે ૨૨ આવી રીતે દેવગતિરૂપ લાભને પ્રાપ્ત કરનાર અદીન સાધુ અને ગૃહસ્થને જાણતે છતાં પણ વિષયી પુરૂષ કેવી રીતે હારી જાય છે– વિષયી હારે છે છતાં જાણતો નથી. રર જહા કુસંગે ઉદાં, સમુદેણ સમે મિણે એવં માણસગા કામા, દેવકામાણ અન્તિએ ૨૩ જેવી રીતે ડાભ ઉપર રહેલું જળબિંદુ સમુદ્રની સરખામણીમાં કિંચિત માત્ર નથી એવી રીતે મનુષ્ય જીવનના કામ, દેવોના કામ આગળ તુચ્છ છે. ૨૩ કુસગમેત્તા ઈમે કામા, સનિરુદ્ધસ્મિ આઉએ કમ્સ હેલું પુરાકાઉ, જોગબ્લેમ ન સંવિદે ૨૪ માનવીનું આયુષ્ય સંક્ષિપ્ત અને વિનોથી પૂર્ણ છે. કામગ તે દાભ ઉપર રહેલા જળબિંદુ સમાન છે. તે પછી આ છવ કયા હેતુ માટે યોગ્યક્ષેત્રને જાણતો નથી ? ૨૪ બહુ કામાણિયટક્સ, અરૂઠે અવરઝઈ ! સોચ્ચા નેયાઉયં મગ્ન, જે ભુજે પરિભસ્સઈ ૨૫ આ લેકમાં શબ્દાદિ વિષયોથી નહિ નિવૃત થનારનું આત્માર્થીપણું નષ્ટ થઈ જાય છે, એ માણસ ન્યાયયુક્ત મોક્ષમાર્ગને સાંભળે છે, છતાં તે ભ્રષ્ટ થઈ જાય છે. ૨૫ ઇ કામનિયમ્સ, અરૂઠે નાવરજઈ પૂઈદહનિરહેણું, ભવે દેવે ત્તિ મે સુર્ય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #56 -------------------------------------------------------------------------- ________________ આ લોકમાં કામગથી નિવૃત્ત થનાર આત્માથી ભ્રષ્ટ થતો નથી અને તે અશુચિમય આ દેહને છેડીને દેવ થાય છે એમ મેં સાંભળ્યું છે. ૨૬ ઈલ જુઈ જસે વણે, આઉ સુહમાણેત્તર ભુજ જથ મણસેસુ, તલ્થ સે ઉવવજઈ ર૭ દેવત્વમાંથી એવીને એ આત્મા મનુષ્ય ભવમાં જ્યાં સર્વોત્તમ દ્ધિ, ધૃતિ, યા, વર્ણ, આયુ, સુખ હોય ત્યાં જન્મ લે છે. ર૭ બાલસ્સ પમ્સ બાલd, આદુશ્મ પતિવજિજયા ચિસ્થા ધર્મ અહમિ, નરએ ઉવવજઈ ૨૮ અજ્ઞાનીનું અજ્ઞાનપણું તે જુઓ, એ અધર્મને સ્વીકારે છે અને ધર્મને ત્યાગ કરે છે અને અત્યંત અધમ થઈને નરકમાં ઉપજે છે. ૨૮ ધીરસ્ય પમ્સ ધીરd, સચ્ચે ધમ્માવત્તિ ચિચ્ચા અધમ્મ ધમ્બિઠે, દેવેસુ ઉવવજ્જઈ ર૯ ધીર પુરુષનું વૈર્યપણું તે જુઓ. જે સર્વ ધર્મ ક્ષમાદિ સત્ય ધર્મોનું પાલન કરે છે અને અધર્મને ત્યાગ કરી ધમભા થઈને દેવોમાં ઉત્પન્ન થાય છે. ૨૯ તુલિયાણ બાલભાવ, અબાલ ચેવ પંડિએ ચઈGણ બાલભાવ, અબાલં સેવએ મુણી ૩૦ પંડિત મુનિએ મિથ્યાત્વ અને સમ્યકત્વની તુલના કરીને મિયાત્વને ત્યાગ કરવો અને સમ્યફ ચારિત્રનું સેવન કરવું. ૩૦ ઇતિ સાતમું અધ્યયના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #57 -------------------------------------------------------------------------- ________________ છે કાવિલિયં અમે અન્ઝયણું આઠમું અધ્યયન અધવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ છે કિં નામ હે જ કમ્મય, જેણાહું ગઈ નગચ્છજજ ૧ હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંયં, ન સિહું કહિંચિ કુબ્ધજા અસિ|હ સિણહકહિં, દેસ પાસેહિ મુચ્ચએ ભિખૂ ૨ ભિક્ષ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેાઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ નેહ ન રાખે તે તે દેષથી મુક્ત થઈ જાય છે. ૨ તો નાણદંસણસમગ્ગ, હિયનિસેસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવર વિગય ૩ વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવન મેક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળ્યું કલહં ચ, વિપજહે તહાવિહં ભિખૂ સલ્વેસુ કામજાસુ, પાસમાણે ન લિઈ તાઈ ૪ ભિક્ષુ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છોડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધન જેતા છતાં એમાં લેપાત નથી. ૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભાગાચિસદેાસવિસન્દે, હિયનિસ્સેયસબુદ્ધિવાચ્યત્વે ! માલા ય મન્દિએ મૂઢ, મજ્જઈ મમ્બ્રિયા વ ખેલક્ષ્મિ ભાગરૂપી માંસના ટાષાથી લેપાએલા અને હિતકારી એવા મેાક્ષથી વિપરીત બુદ્ધિવાળા, આળસુ, મૂખ અને અજ્ઞાની જીવ ખળખામાં લપેટાઈ માખીની માર્કે સસારમાં સાય છે. પ દુપરિશ્ર્ચયા ઈમે કામા, ના મુજહા અધીરપુÀહિ । અહુ સન્તિ સુલ્વયા સાહુ, જે તરન્તિ અતર વણિયા વા હું આ કામભોગના ત્યાગ કરવા મહા કઠણુ છે. અધિર-ક્રાયર પુરુષ એને સહેલાઈથી ત્યાગી શકતા નથી અને જેએ સુન્નતી સાધુ છે તેએ કામભોગને છેાડી વેપારીના જહાજની માફક તરી જાય છે. હું સમણામુ એગે વયમાણા, પાણવહુ મીયા અયાણન્તા । મન્તા નિય` ગચ્છન્તિ, માલા પાવિયાહિ ડ્ડિી હિં હું શ્રમણ સાધુ છું એવું કહેતા, પ્રાણીવને ન જાણતા ભૃગ જેવા જઇ–મંદ બુદ્ધિ જીવ પેાતાની પાપ બુદ્ઘિ દ્રષ્ટિથી નરકમાં જાય છે. ૭ ન હુ પાણવહુ અણુજાણે, મુન્ચેજ કયાઈ સવ્વદુસ્ખાણું । એવ આયરિએ િઅખાય,ઇમા જેહિં સાહુ ધમ્મા પન્નત્તો ૮ જે પ્રાણીવધને અનુમાદન કરે છે, એ કદાપિ સ જાતના દુઃખથી મુક્ત થઇ શકતા નથી, તીથંકરાએ એ જ સાધુધ' કહ્યો છે, ૮ પાછું ય નાઇવાએજ્જા, સે સમિઈ ત્તિ લુચ્ચુંઈ તાઈ ! તએ સે પાવયં જ્ન્મ, નિજ્જાઈ ઉદગ વ ચલાએ હું જે પ્રાણીઓની હિંસા (અતિપાત) કરતા નથી, તે કાયના રક્ષક અને પાંચ સમિતિના પાલક કહેવાય છે. એમાંથી પાપક્રમ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #59 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે નીકળી જાય છે, જેવી રીતે ઉંચી જગ્યા ઉપરથી નીચે પડેલું પાણી. ૯ જગનિસિએહિં ભૂહિં, તસનાહિં થાવહિં નો તે સીમારભે દંડું, ભણસા વયસા કાયસા સેવ ૧૦ મુનિ જગતમાં રહેતા ત્રસ અને સ્થાવર જીવોને મન, વાણી અને કાયાથી હિંસારંભ કરે નહી. ૧૦ સુધેસણાઉનણું, તત્થ હવેન્જ ભિક અપાછું ! જાયાએ ઘાસમેસેજજા, રસગિબ્ધ ન સિયા ભિખાએ ૧૧ સાધુ શુદ્ધ એષણાને જાણીને એમાં પોતાના આત્માને સ્થાપે. ભિક્ષામાં સમૃદ્ધ નહિ થઇને સંયમ યાત્રાના નિર્વાહ માટે શુદ્ધ આહારની ગષણ-સાદ કરે. ૧૧ પત્તાણી ચેવ સેવેજજા, સીયપિંડં પુરાણકુમ્મા ! આદુ લુકાસ પુલાગ વા, વણાએ નસેવએ મંથે ૧૨ મુનિ નિરસ (પત) ઠંડા, જુના અડદના બાકલા, કેરમા, નીરસ ચણુ અને બાર આદિનું ચુર્ણ મળે તે સંયમ યાત્રા પાળવા માટે સે. ૧૨ જે લખણું એ સુમિણું , અંગવિજજે એ જે પીંજતિા ન હુ તે સમણા ગુક્તિ , એવં આયરિએહિં અકખાયું ૧૩ આચાર્યોએ કહ્યું છે કે જે સાધુ પ્રમાણ) લક્ષણ વિદ્યા, સ્વવિદ્યા, અંગ વિદ્યાને પ્રયોગ કરે તે સાધુ કહેવાય નહિ. ૧૩ ઈહિ જીવીયે અણીયમેરા, પબ્લઠ સમાણિજોએહિં તે કામગરસગિપ્પા, ઉવવજતિ આસુરે કાએ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #60 -------------------------------------------------------------------------- ________________ જેઓ જીવનને અનિયમિત રાખે છે તેઓ સમાધી અને યોગથી ભ્રષ્ટ થઈ ગયા છે, તેથી કામગ અને રસમાં આસક્ત થઈને અસુર કાયમાં ઉત્પન્ન થાય છે. ૧૪ તત્તો વિ ય ઉધ્વદિત્તા, સંસાર બહુ અપરિયન્તિા બહુકમ્મલેવલિતાણું, બેહી હેઈ સુદુલ્લહા તેસિં ૧૫ અને અસુર કાયમાંથી નીકળીને સંસારમાં બહુ વખત પરિભ્રમણ કરે છે. કમ લેપથી અતિશય લેપાયેલા પ્રાણીઓને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. ૧૫ કસિણું પિ જે ઇમં લોયં, પતિપુણું દલેજ ઈકિસ્સા તેણાવિ સે ન સંતુસ્સે, ઈદુપૂરએ ઈમે આયા ૧૬ ધન ધાન્યથી ભરેલે આ બધે લેક જે એકજ માણસને આપી દો તે પણ તેને સંતોષ થતો નથી. આ આત્માને તૃપ્ત કરવો કઠણ છે. ૧૬ જહા લાહે તહા લહે, લાહા લેહ પવઠ્ઠઇ છે દોમાસ કર્યા કર્જ, કેડીએ વિ ન નિઢિયં ૧૭ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. બે માસા સોનાથી થવાનું કાર્ય કરેડ મહારથી પણ થતું નથી. ૧૭ ને રખસીસુ ગીઝે જજ, ગંડવછાસુ અણેનચિત્તાસુ જાઓ પુરી પલાભિત્તા, ખેલતિ જહા વ દાસેહિં ૧૮ સાધુ પીનસ્તનવાલી ચંચલ ચિત્ત રાક્ષશીરૂપ સ્ત્રીઓમાં મૂછ ન પામે. જે પુરૂષોને લોભાવીને સેવકની માફક કામ કરાવે છે. ૧૮ નારીસુ નેવગિઝેજા, ઇત્થી વિપજહે અણગારે, ધર્મ ચ પેસલ નચા, તત્થ ભિખૂ અપાયું ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #61 -------------------------------------------------------------------------- ________________ અણગાર ભિક્ષુ સ્ત્રીમાં આસકત ન થાય, સ્ત્રીસંગ ત્યાગીને ધર્મમાં આત્માને સ્થાપે. ૧૯ એસ ધમે અખાએ, કવિલેણું ચ વિશુદ્ધપનેણું તરિહિતિ જે ઉકાહિન્તિ, તેહિં આરહિયા દુવે લાગ ૨૦ ત્તિ બેમિ આવી રીતે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ ધર્મ કહ્યો છે. જેઓ આ ધર્મ પાળશે એ લેકે સંસાર તરી જશે. આ ધર્મની આરાધના કરનારાઓએ બને લેકેની આરાધના કરી છે. ૨૦ એમ કહું છું. ઈતિ આઠમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #62 -------------------------------------------------------------------------- ________________ છે નમિપબ્લજજ નવમ અઝયણું નવમું અધ્યયન ચાણ દેવલેગાએ, ઉવવને માણસન્મિ લેગમિ ! વિસન્તમહણિજ, સરઈ પોરાણિયું જાય ૧ નમિરાજાને જીવ દેવલોકમાંથી અવીને, મનુષ્યલોકમાં ઉત્પન્ન છે અને મોહનીયના ઉપશાન્ત થવાથી જાતિસ્મરણ જ્ઞાનદ્વારા પૂર્વ ભવને યાદ કરે છે. ૧ જાઈ સરિતુ ભયવં, સયંસંબુદ્ધો અણુત્તરે ધર્મો પુખ્ત વેસુ રજે, અભિણિકખમઈ નમી રાયા ૨ ભગવાન નમીરાજાએ જાતિસ્મરણ પ્રાપ્ત કરીને પૂર્વભવના સ્મરણથી સ્વયંબધ પ્રાપ્ત કર્યો અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપી સર્વોત્કૃષ્ટ ધર્મનું પાલન કરવા ગૃહસ્થાવાસનો ત્યાગ કર્યો. ૨ સે દેવલેગ રિસે, અન્તરિવરગઓ વરે ભોએ ભુજિતુ નમી રાયા, બુદ્ધો ભોગે પરિચયમાં ૩ નમરાજાએ અંતઃપુરના દેવલેક જેવા ઉત્તમ ભોગો બેધને પ્રાપ્ત કરીને છોડી દીધા. ૩ મિહિલં સપુરજણવયં, બલમોરેહં ચ પરિયણ સવૅ ! ચિચ્ચા અભિનિફખજો, એગતમહિઢિઓ ભયનં ૪ નગરે અને જનપદો સાથે, મિથિલા નગરી, સેના, રાણીઓ અને દાસદાસીઓ આ બધાનો ત્યાગ કરીને ભગવાન નમિ રાજાએ દીક્ષા ધારણ કરી અને એકાંત મેક્ષનો આશ્રય લીધો. ૪ કેલાહલગભૂયં, આસી મિહિલાએ પવ્યયઃમિ છે તઇયા રાયશિસિમિ, મિમ્મિ અભિણિકખમઃશ્મિ પ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ત્યારે જ્યારે નમિ રાજ ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા મિથિલા નગરીમાં સત્ર કોલાહલ થવા લાગ્યા. ૫ અભુંયિ રાયરિસિં, વજાડાણમુત્તમ' । સક્કો માણવેસે, ઇમ વણુષ્પવી સર્વાંત્તમ પ્રવાઁ (દીક્ષા ) ને માટે તૈયાર થયેલ રાષિને શક્રેન્દ્રે બ્રાહ્મણરૂપે આવીને આ વચન કહ્યું. ૫ ૐ કિષ્ણુ ભે। અમિહિલાએ, કોલાહલગસ કુલા । સુવ્યન્તિ દારુણા સદ્દા‚ પાસાએસ ગિહેસુ ય હું નમિરાજ ! આજે મિથિલાના મહેલામાં અને ગૃહેામાં કાલા હલથી વ્યાપ્ત અને આટલે દારુણુ શબ્દ શાથી સાંભળવામાં આવે છે? ७ એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇમમ્મવી . ઈન્દ્રના પ્રશ્ન સાંભળીને એના હેતુ અને કારણથી પ્રેરિત થયેલ મિ રાજિષ દેવેન્દ્રને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૮ મિહિલાએ ચૈઇએ વચ્ચે, સીયચ્છાએ મણારમે પત્તપુલાવેએ, મહૂણ બહુગુણે સયા ૯ મિથિલા નચરીના ચૈત્ય બગીચામાં પત્ર, પુષ્પ અને ફળેાથી યુકત શીતલ છાયાવાળુ, ઘણાં પ્રાણીઓને સદા લાભ પહેાંચાડવાવાળુ એક મનેારમ ઝાડ હતું. ટ્ વાએણ હુીરમાણ’મિ, ચેયમિ મણેામે । દહિયા અસર! અત્તા, એએ કન્દન્તિ ભો ખગા ૧૦ આ મનોરમ ઝાડ એક વખત વાયુથી ઉખડીં ગયું. આથી પક્ષિઓ આદિ દુ:ખી, અશરણુ અને પીડિત થતે આક્રંદ કરે છે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #64 -------------------------------------------------------------------------- ________________ પર એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈએ તઓ નમિ ફાયરિસિં, દેવિન્દો હણમમ્મવી અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૧ એસ અબ્બી ય વાઉ ય, એયં ડઝઈ મન્દિર ભયવ અનેઉરે તેણું, કીસ | નાખહ ૧૨ ભગવાન! વાયુથી પ્રેરિત આ અગ્નિ આપના મહેલને બાળી રહેલ છે. આ પછી આપના અંતઃપુર તરફ કેમ જોતા નથી! ૧૨ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ ફાયરિસિ, દેવેન્દ્ર ઇમામ્બવી ૧૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૩ સુહુ વસામો છવા જેસિં મે નલ્થિ કિંચણું ! મિહિલાએ ડઝમાણીએ, ન મે ડજ્જઈ કિચણું ૧૪ હું સુખથી રહું છું અને સુખથી જીવું છું. મિથિલામાં મારું કંઈપણ નથી. મિથિલાના બળવામાં મારું કંઈપણ બળતું નથી. ૧૪ ઉત્તપુત્તકલત્તરૂ, નિવ્વાવારસ્ય ભિખૂણે પિયં ન વિજઈ કિંચિ, અશ્વિયં પિન વિજઈ ૧૫ ગૃહ, પુત્ર અને સ્ત્રીઓ વગેરેથી નિવૃત્ત થતા ભિક્ષ–સાધુને ન તે કઈ પ્રિય છે તેમજ ન તો કઈ અપ્રિય છે. ૧૫ બહું ખુ મુણિણે ભદું, અણુગારસ્સ ભિખૂણે સવ્વએ વિષ્પમુકમ્સ, એગન્તપસ્સઓ ૧૬ સર્વ બંધનોથી મુક્ત થઇને એકત્વ ભાવમાં રહેનાર ગૃહરહિત ભિક્ષુને નિશ્ચયથી ઘણું સુખ છે. ૧૬ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિં રાયરિસિં, વિન્ટો ઇણમમ્બવી ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અથ આઠમી ગાથા પ્રમાણેઃ ૧૭ પાગાર કારઇત્તાણું, ગાપુરઢાલગાણિ ય । ઉસ્કૂલગસયગ્બીઓ, તએ ગચ્છસિ ખત્તિયા ૧૮ હે ક્ષત્રિય ! કિલ્લા, દરવાજા, મેરા, ખાઇ, શતઘ્ની, તાપ વગેરે કરાવીને પછી તું દીક્ષા લે. ૧૮ એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નિમ રાયિરસી, દેવેન્દ્ર ઋણમવી અર્થ આઠમી ગાથા પ્રમાણે —૧૯ સ” નગર' ફિચ્ચા, તવસ વમગ્ગલ । ખન્તિ... નિઉણપાગાર’, તિગુત્ત દુપ્પલ સય ૨૦ શ્રદ્ઘાપી નગર, ક્ષમાદિરૂપ કિલ્લા અને તપ-સવરૂપ અલા અનાવીને ત્રિગુપ્તિરૂપ શસ્ત્રો દ્વારા દુય કર્મ શત્રુઓથી આત્મરક્ષણુ કરવું જોઇએ. ૨૦ ધણું પરક્રમ' ઉચ્ચા, જીવં ચ ઇરિય' સયા ! ધિ” ચ કેણં કિચ્ચા, સÅણ પલિમન્થએ ૧૯ ૨૧ પછી પરાક્રમરૂપી ધનુષ્યની ખર્ચા સમિતિરૂપ ઢારી બનાવીને ધૈર્યાંરુપી કેતનથી સત્યદ્વારા એને બાંધવી જોઇએ. ૨૧ તવનારાયજીત્તે, ભિ તણ કશ્મકશ્ર્ચય' । સુણી વિગયસ`ગામા, ભવા પરિમુચ્ચએ ૧૨ આ ધનુષ્ય ઉપર તપરૂપી ખાણુ ચઢાવીને કર્મારૂપી કવચને ભેદે, આવી રીતે સંગ્રામથી નિવૃત્ત થઈને ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. ૨૨ એયમટ્ટે નિસામિત્તા, હેઉકારણ્ ચાઇએ ! તએ નિમ રાયસિં, દેવિન્દાણમવી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૨૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ અર્થ આઠમી ગાથા પ્રમાણે—૨૩ પાસાએ કારઈત્તાણું, વદ્ધમાણુગિહાણિયા વાલગ્નપેઈયાઓ ય, તઓ ગચ્છસિ ખત્તિયા. ૨૪ હે ક્ષત્રિય ! મહેલ અને અનેક પ્રકારના ઘર બનાવીને તથા ક્રિીડાનાં સ્થળાનું નિર્માણ કરીને પછી સાધુ બનજો. ૨૪ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમી રાયરિસી, દેવેન્દ્ર રણમખવી ૨૫ અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨પ સંસયં ખલુ સો કુણઈ, જે મગે કુણઈ ઘરે જસ્થવ ગડુમિચ્છજજા, તત્ય કવિ સાયં ૨૬ જેના હૃદયમાં સંશય છે, તે ખરે માર્ગમાં ઘર બનાવે છે. જે બુદ્ધિમાન છે તે તો ઇચ્છિત સ્થાન ઉપર પહોંચીને શાશ્વત ઘર બનાવે છે. ૨૬ એયમ નિસામિત્તા, હેકકારણ ચેઇઓ . તઓ નહિં રાયરિસિં, દેવેન્ટો ઈમેમ્બવી ર૭. અર્થ આઠમી ગાથા પ્રમાણે–૨૭ આમોસે લમહારે ય, ગંઠિભેએ ય તકરે છે નગરસ્મ ખેમ કાઊણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૨૮ ડાકુઓ, લુંટારા, ગઠિયા, ચોરેને વશ કરીને નગરમાં શાન્તિ સ્થાપિત કરીને પછી ત્યાગી બનજે. ૨૮ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઇઓ તઓ નમી રાયરિસિં, દેવેન્દ્ર ઈણમખવી ૨૯ અર્થ આઠમી ગાથા પ્રમાણે–ર૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #67 -------------------------------------------------------------------------- ________________ અસઈ તુ મણુસેહિ, મિચ્છા દર્ષો પછું જઈ અકારિણેથ બજઝતિ, મુચઈ કારએ જણે ૩૦ માણસ અનેક વખત ખટો દંડ આપે છે, અજ્ઞાનથી નિરપરાધી દંડાય છે અને અપરાધી છુટી જાય છે. ૩૦ એયમદૂ નિમિત્તા, હેઉકારણ ચાઈએ તઓ નમિ ફાયરિસિં, દેવિન્ડો ઈણમખવી ૩૧ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૩૧ જે કઈ પWિવા તુક્યું, ના નમંતિ નહિવા વસે તે ઠાવઈત્તાણુ, તઓ ગચ્છસિ ખત્તિયા ૩૨ હે ક્ષત્રિય નમિરાજ ! જે રાજાઓ તમને નમતા નથી તેમને વશ કરી પછી તમે દીક્ષા લે. ૩૨ એયમ નિસામિત્તા, હેઉકારણ એ છે તઓ નમી રાયરિસિં, દેવિન્દ મિમ્બવી ૩૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે –૩૩ જે સહસ્સ સહસાણું, સંગામે દુજજએ જિણે એગ જિણે જ અપાછું, એસ એ પરમે જએ ૩૪. જે પુરુષ દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટ ઉપર વિજય મેળવે છે અને એક મહાત્મા પોતાના આત્માને જીતે છે તે બન્નેમાં આત્મ વિજય કરનાર શ્રેષ્ઠ છે. ૩૪ અભ્યાણમેવ જુક્ઝાહિ, કિં તે જણ બક્ઝ અભ્યાણમેવમ પાણું, જઈત્તા સુહમેહએ ૩૫ આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઇએ. બહારના યુદ્ધથી છે લાભ છે? આત્મા વડે જ આત્માને જીતવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #68 -------------------------------------------------------------------------- ________________ પંચિન્દિયાણિ કેહ, માણું માર્ય તહેવ લોહં ચા દુજજયં ચેવ અપાયું, સવ્વ અપે જિએ જિયે ૩૬ પાંચ ઈદ્રિય, ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જય આત્મા આ બધા એક આત્માને જીતવાથી સ્વતઃ છવાઈ જાય છે. ૩૬ એયમ નિસામિત્તા, હેઉ કારણ એ તઓ નહિં રાયરિસિં, દેવિન્દા હણમમ્બવી ૩૭ અર્થ આઠમી ગાથા પ્રમાણે –૩૭ જઈત્તા વિઉલે જને, ભોઈત્તા સમણુમાણે છે દત્તા ભોચા ય જિ ય, તઓ ગચ્છસિ ખત્તિયા ૩૮ હે રાજા! મોટા મોટા મહાયજ્ઞ કરાવીને, શ્રમણ બ્રાહ્મણોને ભોજન કરાવીને તથા દાન, ભોગ અને યજ્ઞ કરીને પછી દીક્ષા લે. ૩૮ એયમ નિસામિત્તા, હેઉકારણ ચાઈએ ! તઓ નમી રાયરિસી, વિન્દ છણમખવી ૩૯ અર્થ આઠમી ગાથા પ્રમાણે – જે સહસ્સે સહસ્સારું, માસે માસે ગવ દએ તસ્સ વિ સંજમે સેઓ, અદિન્તસ્સ વિ કિંચણ ૪૦ જે માણસ પ્રતિમાસ દશ લાખ ગાયનું દાન કરે છે એની સરખામણીમાં કંઈપણ દાન ન આપનાર મુનિને સંયમ અધિક છે. ૪૦ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમિં રાયરિસિ, વિન્ટો ઇણમમ્બવી ૪ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૧ ઘોરાસભં થઈત્તાણું, અન્ને પથેસિ આસમ છે ઈદેવ પિસહરઓ, ભવાહિ મણુયાતિવા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૭ હે મનુષ્ય અધિપતિ! આપ ઘર ગ્રહસ્થાશ્રમને છોડીને સંન્યાસને આશ્રય લેવા ઈચ્છે છે પરંતુ આપે સંસારમાં જ રહીને પૌષધમાં રત રહેવું જોઈએ. ૪૨ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમી રાયરિસી, વિન્દ ઇણમષ્ણવી હ૩. અર્થ આઠમી ગાથા પ્રમાણે –૪૩ માસે માસે તુ જે બાલા, કુસણ તુ ભુંજએ ન સે સુયખાયધમ્મસ, કલં અઠ્ઠઈ સલસિં ૪૪ જે અજ્ઞાની માસ–માસ ખમણનું તપ કરે છે અને કુશાગ્ર પરિમાણ આહારથી પારણું કરે છે એ તીર્થકરે ભાખેલા ધર્મની સોળમી કળાની પણ બરાબર નથી. ૪૪ એયમ નિસામિત્તા, હેઉકારણ એ તઓ નમિં રાયરિસિં, દેવિ ઇણમખવી ૪૫ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૫ હિરણે સુવર્ણ મણિમુત્ત, સં દૂસ ચ વાહણું કોસં વાવઈત્તાણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૪૬ હે ક્ષત્રિય રાજા! તું સોનું, ચાંદી, મણી, મોતી, કાંસુ, વસ્ત્ર, વાહન તથા ભંડાર–કોશની વૃદ્ધિ કરીને પછી ગૃહસ્થાશ્રમ ત્યાગ. ૪૬ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ ! તઓ નમી રાયરિસી, દેવિન્દ્ર ઈણમષ્ણવી અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૭ સુવર્ણપલ્સ ઉ પવયા ભવે, સિયા હુ કેલાસીસમા અસંખયા ! નરસ્ત લુમ્સ ન તેહિં કિંચિ, ઇચ્છા હુ આગાસસમા અન્તિયા ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જો કૈલાસ પર્વતની સમાન સેાના અને ચાંદીના અસંખ્ય પ થઇ જાય તેા પણ માણુસને સતાપ થતે નથી, કારણુ કે ઈચ્છા તે આકાશની માફક અન્ત છે, ૪૮ પુઢવી સાલી જવા ચેવ, હિરણ પભુભિસહુ ! પડિપુણ્` નાલમેગર્સ, કંઈ વજ્જા તવ ચરે ૪૯ ચાવલ, જવ, ચાંદી, સાનુ તથા પશુઓથી ભરપુર પૃથ્વી જો એક માણસને આપે, તે તેને સ ́ાષ નથી એમ જાણીને તપને સેવા. ૪૯ એચમતૢ નિસામિત્તા, હેઉકારણ ચાઈએ ! તએ નિમ... રાયિરિસ, ધ્રુવિન્દા મખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ~~ ૫૦ અચ્છેર્ગ મદ્ભુએ, ભોએ ચયસિ પથિવા ! અસન્તે કામે પન્થેસિ, સકર્પણ વિહન્નસિ પર હું રાજા! આશ્ચર્ય છે કે આપ પ્રાપ્ત ભાગાને છેડી રહ્યા છે અને અપ્રાપ્ત કામભોગાની ઈચ્છા કરે છે પરંતુ માથી આપને સૌંકલ્પ વિકલ્પ થઈને પશ્ચાતાપ કરવા પડશે. ૫૧ એયમાઁ નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દૈવિન્દ ણમખ્ખવી અર્થ આઠમી ગાથા પ્રમાણેઃ— પર સલ્લુ' કામા વિસ' કામા, કામા આસીવિસેાવમા । કામે ય પન્થેમાણા, અકામા જન્તિ દેગ્ગ ૫૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ પર ૫૩ કામભોગ શલ્ય છે, વિષ છે, આશિવિષ સર્પ છે. કામભોગની અભિલાષા કરનાર કામભોગને નહિ ભોગવે તે પણ દુર્ગતિમાં પડે છે. ૧૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ અહે વયક્તિ કેહેણું, માણેણં અહમા ગઈ માયા ગઈપડિગ્યાઓ, લોભાએ દુહુએ ભયં ૫૪ કોધથી છવ નરકમાં જાય છે. માનથી નીચે ગતિ થાય છે, ભાયાથી શુભ ગતિને નાશ થાય છે અને લેભથી આલોકમાં અને પરલોકમાં ભય થાય છે. ૫૪ અવઉઝિઊણ માહણ, વિવિણ ઇન્દત્ત વન્દઈ અભિયૂણતા, ઈમાહિ મહુરાહિ વહિં પપ દેવેન્દ્ર બ્રાહ્મણરૂ૫ છોડયું અને મૂળ ઇન્દ્રરૂપે પ્રકટ કર્યું અને મધુર વચનોથી શ્રી નમિરાજની વંદના અને સ્તુતિ કરવા લાગ્યો. ૫૫ અહો તે નિજિજ કેહ, અહો માણે પરાજિઓ અહે નિક્રિયા માયા, અહે લાભો વસીક પ૬ હે નમિરાજ ! અહા ! આપે કેધને છે અને માનને પરાજિત કર્યો છે, ભાયાને બહાર હાંકી કાઢીને લોભને વશ કર્યો છે. પ૬ અહે તે અજવં સાહુ, અહે તે સાહુ મદ્ર્વ અહે તે ઉત્તમા ખની, અહો તે મુક્તિ ઉત્તમા પ૭ આપની સરલતા અદ્ભુત છે, આપની મૃદુતા શ્રેષ્ઠ છે, આપની ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ અને આશ્ચર્યકારી છે. પ૭ કહું સિ ઉત્તમો ભલે, પછી હિસિ ઉત્તમ ! લગુત્તમુત્તમ ઠાણું, સિદ્ધિ ગચ્છસિ નીરઓ ૫૮ હે ભગવાન! આપ અહિં પણ ઉત્તમ છો અને હવે પછીના ભવમાં પણ ઉત્તમ થશે અને આપ કરજથી રહિત થઈને લેકત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. ૫૮ એવં અભિથણો, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ પાહિ કરેૉ, પુણે પુણે વઈ સો પ૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #72 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે ઉત્તમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાજર્ષિ નિમિરાજની તુતિ અને પ્રદક્ષિણા કરતો કેન્દ્ર વારંવાર વંદના નમસ્કાર કરવા લાગ્યો. ૫૯ તે વન્દિણ પાએ, ચકંકુસલખણે મુણિવરસ્સા આગામેણપ, લલિયચવલકુંડલતિરીડી ૬૦ પછીથી સુંદર અને ચપલ તેજસ્વી કુંડલ અને મુકુટયુક્ત ઈન્દ્ર, મુનિવર નમિના ચક્રલક્ષણવાળા પાદમાં વંદન કરીને આકાશ માર્ગથી દેવલોકમાં ચાલ્યો ગયો. ૬૦ નમી નમેઈ અપાણે, સક્ખં સકકેણ ચોઈએ ! ચઈGણ ગેહં ચ વેદેહી, સામણે પજુવએિ ૬૧ ગૃહત્યાગ કરીને શ્રમણ વૈદેહી નમિરાજાની સાક્ષાત ઈન્દ્ર પરીક્ષા કરી, પરંતુ એ સંયમમાંથી જરાપણ ડગ્યા નહિ અને પિતાના આત્માને વિશેષ નમ્ર બનાવ્યું. ૬૧ એવં કરેરિત સંબુદ્ધા, પંડિયા પવિયખણ . વિણિયન્તિ ભેગેસુ, જહા સે નમી રાયરિસિ ૬૨ ત્તિ બેમિ છે તત્વજ્ઞ, સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ નિમિરાજર્ષિની માફક કામગથી નિવૃત્ત થાય છે અને સંયમમાં નિશ્ચલ રહે છે. ૬૧. એમ હું કહું છું. ઈતિ નવમું અધ્યયના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ૫ દુમપત્તય દશમ અન્ઝયણું ॥ દશમુ અધ્યયન દુમપત્તએ પણ્ડયએ જહા, નિવઈ રાઈગણાણ અચએ ! એવ મયાણ વિય, સમય ગાયમ મા પમાયએ ૧ જેવી રીતે રાત્રિએ અતિત–વીત્યા પછી વૃક્ષના પાંદડાં પીળાં થઈતે નિવૃત્ત થાય છે.-પડી જાય છે, એવુ' મનુષ્યનુ' જીવન છે. એથી હે ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૧ કુસગ્ગ જહુ એસિમન્તુએ, થાવ` ચિłઈ લક્ષ્મમાણએ ! એવં મયાણ જીવિય, સમય ગાયમ મા પમાયએ ૨ જેવી રીતે ધાસના અગ્રભાગ ઉપર રહેલું ઝાકળનું બિંદુ થાડા વખત જ રહે છે એવું મનુષ્યનુ જીવન છે, એ માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨ ઇ ઇત્તરિયશ્મિ આઉએ, વિયએ ખુપચવાયએ । વિષ્ણુણાહિત્ય પુરે કડ, સમય ગાયમ મા પમાયએ ૩ આમ જરા જેટલું આયુષ્ય અને અનેક વિઘ્નવાળા આ જીવનમાં પૂર્વે કરેલા ક`રજને દૂર કરવામાં હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ. ૩ દુર્લહે ખલુ માણસે ભવે, ચિરકાલેણ વિ સવ્વપાણિ` । ગાઢા ય વિવાગ ક્રમ્મુણેા, સમય' ગાયમ મા પમાયએ ૪ બધા પ્રાણીઓને માટે મનુષ્ય જન્મ ઘણા લાંબા વખતે પણ મળવા દુ ́ભ છે, કારણુ કે, મુરાં કર્માતા વિપાક—અત્યન્ત દૃઢ હોય છે. માટે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદન કર. ૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #74 -------------------------------------------------------------------------- ________________ કર પુવિકાયમગ, ઉક્કોસ' જીવા ઉ સવસે । ફાલ' સખાય, સમય`ગાયમ મા પમાયએ પૃથ્વીકાયમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમયને! પણ પ્રમાદ ન કર. પ આઉકાયમગ, ક્રોસ વેા ઉ સવસે । ફાલ સ`ખાય, સમય” ગાયમ મા પમાયએ અપકાયમાં ગયેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનેા પ્રમાદ ન કર. ૬ તેઉકાયમગએ, ઉક્રોસ' જીવા ઉ સવસે । કાલ સ’ખાય, સમયરૂં ગાયમ મા પમાયએ તેઉકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ સુધી રહે છે. એટલા માટે હું ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. છ વાઉકાયમઈંગ, ક્રોસ વા ઉ સવસે કાલ સખાઈય”, સમય ગાયમ મા પમાયએ . વાયુકાયમાં ગયેલા જીવ ત્યાં ઉત્કૃષ્ટ અસ`ખ્યાત વષૅ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૮ વણસ્યઈકાયમદંગ, ઉક્રોસ વા ઉ સવસે ! કાલમણું તદુરન્તય, સમય ગાયમ મા પમાયએ વસ્પતિકાયમાં ગયેલેા-પ્રવેશેલે જીવ ત્યાં ઉત્કૃષ્ટ દુ:ખથી અંતવાળા—અનંત કાલ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તુ` સમય માત્રને પણ પ્રમાદ ન કરે. ૯ એઇક્રિયકાયમ ગમે. ઉક્કોસ જીવા ઉ સવસે । કાલ સંખિજસન્નિય, સમય ગાયમ મા પમાયએ ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #75 -------------------------------------------------------------------------- ________________ બેઈન્દ્રિયવાળી કાયામાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૦ તેઈન્ડિકાયમઈગ, ઉોસ જી ઉ સવસે કાલં સંખિજજસજિયં, સમય ગાયમ મા પમાયએ ૧૧ ત્રણ ઈન્દ્રિયકામાં પ્રવેશેલ જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૧૧ ચઉરિદિયકાયમઈએ, ઉોસં જેવો ઉ સંવસે કાલં સંખિજજસજિયં, સમયં ગાયમ મા પમાયએ ૧૨ ચાર ઈન્દ્રિયમાં ગયેલે જીવે ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૨ પચિન્દ્રિયકાયમઈગ, ઉોસ જી ઉ સંવસે . સ૬ભવગહણે, સમય ગોયમ મા પમાયએ ૧૩ પંચેન્દ્રિય (તિક) જાતિમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ના કર. ૧૩ દેવ નેરએ અગએ, ઉકોએ ઉ સંવસે ઇક્વેકભવગહણે, સમય ગાયમ મા પમાયએ ૧૪. દેવ અને નારકીમાં ગયેલ છવ ત્યાં એકજ ભવ રહે છે એટલે માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪ એવં ભવસંસારે, સંસર-સુહાસુદેહિં એહિં જીવો પમાયબહુલે, સમયે ગાયમ મા પમાયએ ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #76 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પ્રમાદની વિપુલતાથી જીવ પોતાના શુભાશુભ કર્મોથી આ ભવ-સંસારમાં ભમે છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૫ લવૂણ વિ માણસાણું, આરિઅત્ત પુણરવિ દુલહું બહવે દસુયા મિલખુયા, સમયે ગાયમ મા પમાયએ ૧૬ મનુષ્ય જન્મ મળ્યા પછી આર્ય પ્રાપ્ત કરવું કઠણ છે. કારણ કે મનુષ્યોમાં ઘણાજ ચેર અને પ્લેચ્છ છે. ૧૬ લધૃણ વિ આરિયાણું, અહીણુ પંચેન્ટિયયા હુ દુલહા વિગલિંદિયયા હુ દીસઈ, સમય ગાયમ મા પમાયએ ૧૭ મનુષ્યભવ અને આર્યત્વ પ્રાપ્ત કરીને પાંચે ઈદ્રિયનું પૂર્ણ હેવું દુર્લભ છે, કારણકે ઘણા માણસમાં ઇન્દ્રિયોની વિકલતા જોવામાં આવે છે. એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ન કર. ૧૭ અહીણ પર્ચોદિયાં પિ સે લહે, ઉત્તમ ધમ્મસુઈ હુ દુલ્લહા . કુતિથિ નિસેવએ જણે, સમયં ગાયમ મા પમાયએ ૧૮ પાંચે ઈદ્રિય અક્ષણ-પૂર્ણ રૂપથી મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ નિશ્ચય દુર્લભ છે, કારણ કે ઘણુ મનુષ્ય કુતીર્થિની સેવા કરવાવાળા હોય છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ના કર. ૧૮ લધૂણ વિ ઉત્તમ સુઈ, સહણ પુણરવિ દુલહા ! મિચ્છરા નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૯ જે ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તો પણ તેના ઉપર શ્રદ્ધા થવી અત્યન્ત કઠણ છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૯ ધમ્મ પિ હુ સહંતયા, દુદ્ધહયા કાણુ ફાસયા ! બહુ કામ ગુણહિ મુક્યિા , સમય ગાયમ મા પમાયએ ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ઉપર શ્રદ્ધા થયા પછી પણ એનું કાયાથી આચરણ કરવું અત્યન્ત દુર્લભ છે, કારણ કે, આ દુનિયાના લેકે ભોગાસક્તા અને મૂર્ણિત છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૦ પરિજૂરઈ તે સરીરયં, કેસા પંડયા હવતિ તે સે સાયબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ૨૧ હે ગૌતમ! તારું શરીર જીણું થઈ જાય છે, વાળ વેત (પાંડુ) થઈ જાય છે અને શ્રવણબલ હાની પામે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૧ પરિજૂરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે થખુબલે ય હાય, સમયે ગાયમ મા પમાયએ ૨૨ હે ગૌતમ! તારું શરીર ક્ષીણ થાય છે, તારા વાળ પાંડુ થાય છે અને તારું ચક્ષુબળ–નેત્ર જ્યોતિ ક્ષીણ થઈ રહી છે, માટે છે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨૨ પરિજૂરઇ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે ઘાણબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ર૩ હે ગૌતમ! તારું શરીર ક્ષીણ થાય છે, કે સફેદ થઈ જાય છે અને સુંઘવાની શક્તિ નષ્ટ થઈ રહી છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ના કર. ૨૩ પરિજૂરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે જિબ્બલે ય હાયઈ, સમયે ગાયમ મા પમાયએ ૨૪ તારું શરીર જીણું થાય છે, વાળ વેત થાય છે અને તારું જીવા બળ ક્ષીણ થાય છે, માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કર. ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિરઈ તે સરીરય, કેસા પંડરયા હવંતિ તે સે ફાસબલે ય હાયઈ સમયે ગાયમ મા પમાયએ ૨૫ હે ગૌતમ! તારૂં શારીર જીર્ણ થયું છે, તારા વાળ વેત થયા છે અને તારૂં સ્પર્શ—બળ ક્ષીણ થઈ રહ્યું છે માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ કર. ૨૫ પરિજૂરઈ તે સરીરયં, કેસા પંડયા હવંતિ તે સે સવ્વબલે ય હાયઈ સમયે ગાયમ મા પમાયએ ૨૬ (ગૌતમ ! તારું શરીર જીર્ણ થાય છે, તારા વાળ પાંડુ થાય છે, તારું સર્વ બળ ક્ષીણુ પામે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૨૬ અરઈ ગંડ વિસૂઈયા, આયંકા વિવિહા કુસંતિ તે વિહડઇ વિદ્ધસઈતે સરીયં, સમયં ગાયમ મા પમાયએ ૨૭ અરતિ, ગડગુમડ, ઝાડા, મરડે, અજીર્ણ અને વિવિધ પ્રકારના શીઘ્ર ઘાત કરવાવાળા રોગો લાગુ પડે છે, જે શરીરને અશક્ત અને નષ્ટ કરી નાખે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ના કર. ૨૭ વોછિન્દ સિહમપણે, કુમુય સારઇયં વ પાણિય સે સવ્વસિષેહ વજિજએક સમયે ગાયમ મા પમાયએ ૨૮ સરકાળનું કમલ, જળથી અલિપ્ત રહે છે એવી રીતે પોતાના સર્વ સનેહને ત્યાગી દે, માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૨૮ ચિચાણ ધણું ચ ભાયિં, પāઈએ હિ સિ અણગારિયં માવંત પુણેવિ આવિએ, સમયે ગાયમ મા પમાયએ ૨૯ ધન અને સ્ત્રીને ત્યાગ કરીને તે અણુસ્કૃત્તિ ગ્રહણ કરી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૭ છે, આથી વમન કરેલા વિષયથી દૂર રહે, માટે હું ગૌતમ ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૯ અવન્ઝિય સિાબ ધવ, વિલ` ચેવ ધાતુ સંચય' । મા ત` ખિાય' ગવેસએ, સમય ગાયમ મા પમાયએ ૩૦ મિત્ર, ખાંધવ તથા વિપુલ ધનરાશિને છેાડીને ફરીને એની ઇચ્છા તું ના કર, હે ગૌતમ ! તું સમય ભાત્રને પણ પ્રમાદ ન કર. ૩૦ ન હુંજિશે અજ દીસઈ, બહુમએ દીસઈ ભગ્ગūસિએ I સપર્ટ તૈયાઉએ પહે, સમય' ગાયમ મા પમાયએ ૩૧ ન ખરેખર વર્તમાન સમયમાં શ્રી જિનેશ્વર દેવ દેખાતા નથી પર ંતુ એમના બતાવેલું મેક્ષ મા જોવામાં આવે છે. આવી રીતે વિમાં આત્માથી લાક કહેરો, તો હું ગૌતમ! તું હવે સમય માત્રને પશુ પ્રમાદ ન કરે. ૩૧ અવસાહિય કંટગાપહુ', આણ્ણા સ પહું મહાલય' । ગચ્છસિ મગ્ન વિસેાહિયા, સમય ગાયમ મા પમાયએ ૩ર કુતીરૂપ ક ટકમય માને છેડી તુ મેાક્ષના વિશાલ મામાં આવ્યા છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૨ અમલે જઈ ભારવાહએ, મા મળ્યે વિસમે વગાહિયા । પચ્છા પાણુતાવએ, સમય ગાયમ મા પમાયએ ૩૩ જેવી રીતે નિર્બળ ભારવાહક વિષમભામાં જઈને ધૈય ખાઇ નાંખે છે અને ભારને છેડીને પાછળથી પસ્તાય છે, માટે હે ગૌતમ ! તુ સમય માત્રના પશુ પ્રમાદ ન કર. ૩૩ તિણ્ણા હુ સિ અણ્ણવ મહુ, કિં પૂણ ચિĚસિ તીર્ માગ અભિતુર પાર' ગમિત્તએ, સમય ગાયમ મા પમાયએ ૩૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #80 -------------------------------------------------------------------------- ________________ તું નિશ્ચયથી સંસાર મહોદધિ તરી ગયો છે, પછી કિનારા પાસે આવીને કેમ ઉભો છે? સંસાર પાર કરવાને માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૪ અકલેવરસેણિ ઉસિયા, સિદ્ધિ ગાયમ લોયં ગચ્છસિા ખેમં ચ સિવં અણુત્તરે, સમયે ગાયમ મા પમાયએ ૩૫ હે ગૌતમ ! સિદ્ધ પદની શ્રેણી ઉપર ચઢીને શાન્તિપૂર્વક આ કલ્યાણકારી સર્વોત્તમ સિદ્ધ લેકને પ્રાપ્ત કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૫ બુધે પરિનિવૃડે થરે, ગામગએ નગરે વ સંજએ ! સતીમગં ૧ બુહએ, સમયે ગાયમ મા પમાયએ ૩૬ હે ગૌતમ ! ગામ, નગર અથવા જંગલમાં ગયેલ તું તત્વ શાન્ત અને સંયત થઈને મુનિધર્મનું પાલન કર અને મોક્ષ માર્ગની વૃદ્ધિ કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૬ બુક્સ સિમ્મ ભાસિય, સુકહિયમપાવહિયા રાગ દેસં થા છિન્દિયા, સિદ્ધિગઇ ગએ ગાયમે ૩૭ ત્તિ બેમિ સર્વજ્ઞ પ્રભુના ફરમાવેલા અર્થ અને પદોથી સુશોભિત ભાષણ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી રાગ દ્વેષને નાશ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. ૩૭ એમ હું કહું છું. . ઈતિ દશમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ા બહુસ્સુય એગારસ અલ્ઝયણું ॥ અગીયારસુ· અધ્યયન સંજોગા વિમુક્કસ, અણગારસ ભિક્ષુણ્ણા । આયાર પાઉકરિસ્સામિ, આપૃવિ સુર્ણહંમે હવે હું સયાગાથી મુક્ત અણુગાર ભિક્ષુને આચાર પ્રકટ કરૂં * તે અનુક્રમથી સાંભળેાઃ-૧ જે યાવિ હાઈ નિવ્વિજો, ધ્યે લુધ્ધે અણગૃહે ! અભિક્ખણ. ઉલ્લવઈ, અવિણીએ મહુસ્સુએ ૨ જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પર`તુ અભિમાની, વિષયામાં ગૃહ, ઇન્દ્રિયાનો અસંયમી, અવિનીત, અભિક્ષણ એટલે વારવાર વિચાર કર્યા વિના ખેલે છે તે અબહુશ્રુત છે. ર અહુ પહિં ાહિં, જેહિં સિા ન લબ્બઈ । શમ્ભા કાહા પમાએણ', રોગેણાલસએણુ ય ૩ પાંચ કારણાથી જીવને શિક્ષા--મેધ પ્રાપ્ત થતા નથી. માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ. ૩ અહુ અદૃહિં ઠાણેહિ, સિક્બાસીલે ત્તિ લુચ્ચઈ અહુસિરે સયા દત્તે, ન ય મુદ્દાહર આઠ કારણેાથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળા, ૨ ઈન્દ્રિયેના સદા દમન કરનાર, ૩ માર્મિક વચન ન ખેલનાર, નાસીલે ન વિસીલે, ન સિયા અઈલાલુએ 1 કેાહણે સચ્ચરએ, સિક્ખાસીલે ત્તિ છુચ્ચઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૪ શુદ્ધાચારી, ૫ અખંડિત આચારી, ૬ વિશેષ લાલુપતા રહિત, ૭ ક્રોધ રહિત. ૮ સત્યાનુરાગી—આ શિક્ષાશીલ છે. ૫ અહુ ચાÇસ હિં કાણુિં, વહેંમાણે ઉ સજએ ! અવિણીએ લુચ્ચઈ સા ઉ, નિવ્વાણું ય ન ગચ્છ′ ૬ આ ચૌદ સ્થાનમાં વતા-રહેતા સતિ વિનીત કહેવાય છે અને તેને નિર્વાણુ મળતુ નથી. હું અભિક્ષણ કાઢી ભઇ, પદ્મન્ધં ચ પઙઈ । મેત્તિજમાણા વસઈ, સુય લ મઈ વારવાર ક્રાધ કરનાર, ક્રોધનેા પ્રબંધ કરનાર, મિત્રભાવ છેડનાર અને શ્રુતજ્ઞાનને અહંકાર કરનાર. ७ અવિ પાવ પરિક્ષેવી, અવિ મિોસુ કુપ્પઈ । સુપ્પિયસાવિ મિત્તસ્સ, રહે ભાસઈ પાવયં . ગુરુની કાઈ પ્રકારની સ્ખલનાથી આચાર્યાદિના તિરસ્કાર કરનાર, મિત્રા ઉપર ક્રેાધ કરનાર, અત્યંત પ્રિયની પણુ પાછળ નિન્દા કરનાર. ૮ પન્નવાઈ દુહિલે, ધ્યે લુધ્ધે અણિગૃહે । અસ’વિભાગી અવિયો, અવિણીએ ત્તિ લુચ્ચુંઈ ૯ અસંબદ્ધ વચન ખાલનાર, દ્રોહી, માની, લાલુપી, અસંયમી, અસનિભાવી, અસમાન દૃષ્ટિવાળા અને અપ્રીતિ રાખનાર અવિનીત કહેવાય છે. ર અહુ પુન્નરસહિ માહિં, સુવિણીએ ત્તિ લુચ્ચુંઈ નીયાવત્તી અચવલે, અમાઈ અકુણાલે ૧૦ આ પંદર ગુણવાળા સુવિનીત કહેવાય છે. નમ્રવ્રુત્તિવાળા, ચપલતા રહિત, માયા રહિત અને કુતૂહલતા રહિત. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭. અર્પી ચ અહિખિવઈ પબધં ચ ન કુન્નઈ મેત્તિજજમાણે ભયઈ સુયં લઘુ ન મજ્જઈ ૧૧ તિરસ્કાર નહિ કરનારે, કેધાદિને પ્રબંધ નહિ કરનાર, મિત્રતા નિભાવનાર, શ્રુત-શાસ્ત્ર ભણીને અહંકાર નહિં કરનાર. ૧૧ ન ય પાવપરિખેવી, ન ય મિત્તેસુ પઈ અપિયસાવિ મિત્તલ્સ, રહે કલાણ ભાસઈ ૧૨ ગુરુ આદિની ખલના થાય તે તિરસ્કાર નહિ કરનાર, મિત્રો ઉપર ક્રોધ નહિ કરનાર અને અપ્રિય મિત્રનું પણ ભલું બેલે છે. ૧૨ કલહુડમરવજિજએ, બુધે અભિજાઈએ ! હિરિમ પડિસંબીણે, સુવિણુએ ત્તિ લુઈ ૧૩ કલેશ અને હિંસાને વર્જનાર, સંયમન નિર્વાહ કરનાર, પાળનાર અને ઈતિને વશમાં લેનાર, તત્વજ્ઞ, લજજાવંત સુવિનીત કહેવાય છે. ૧૩ વસે ગુરુકુલે નિર્ચા, જેગવં ઉવહાણવું ! પ્રિયંકરે પિયંબાઈ સે સિમ્બે લધુમરિહઈ ૧૪ જે સદા ગુરુકુલમાં રહે, સમાધિભાવમાં રહે, ઉપધાન કરે, પ્રિય કરે અને પ્રિય બેલે–તે રિક્ષા ગ્રહણ કરવાને યોગ્ય છે. ૧૪ જહા સંખશ્મિ પયં, નિહિયં દુહ વિ વિરાયઈ ! એવં બહુમ્મુએ ભિખૂ, ધમે કિની તહા સુયં ૧૫ જેમ શંખમાં દૂધ બે રીતે શોભે છે એમ બહુકૃત ભિક્ષુમાં ધર્મકીતિ અને શ્રત શોભે છે. ૧૫ જહા સે કયાણું, આઈણે કર્થીએ સિયા ! આસે જણ પવરે, એવું હવઈ બહુસ્સએ જેવી રીતે કે એજ દેશના ઘોડાઓમાં ગુણયુક્ત ઘડા પ્રધાન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હાય છે અને ગતિ–ચાલમાં પણ પ્રધાન હોય છે એવી રીતે બહુશ્રુતમાં ધર્માંકીર્તિ અને શ્રુત પ્રધાન છે. ૧૬ જહ્વાણુસમાઢ, સૂરે દઢપક્રમે । ઉભએ નન્દ્રિાસેણ, એવં હવઈ બહુસ્સુએ ૧૭ જેવી રીતે ઉત્તમ અશ્વ ઉપર ચઢેલા દૃઢ અને પરાક્રમવાળા સુભટ બન્ને બાજુ નોિષથી શાલા પામે છે તેમ બહુશ્રુતમાં ધર્માં કીતિ અને શ્રુત શાભા પામે છે. ૧૭ જહા કરેણપરિકિષ્ણુ, કુંજરે સહીહાયણે । અલવન્ત અપડિહુએ, એવ' હવઈ અહુસ્યુએ ૧૮ જેમ હાથિણીએમાં ઘેરાયેલે સાઠ વર્ષીને બળવાન અપરાજિત હાથીશાભા પામે છે, એવી રીતે બહુશ્રુતમાં ધર્માંકીતિ અને શ્રુત શેશભા પામે છે. ૧૮ જહા સે તિતિિસ’ગ, જાયખન્દે વિરાયઇ ! વસહે જાહુિંવ, એવં હવઇ મહુસ્સુએ ૧૯ જેવી રીતે તિક્ષ્ણ સીંગ અને પૃષ્ઠ કાંધવાળા વૃષભ પેાતાના જુથના અધિપતિ થઈ ને શેાભા પામે છે તેવી રીતે બહુશ્રુતમાં ધર્માંકીર્તિ અને શ્રુત શોભા પામે છે. ૧૯ જહા સે તિક્દાઢે, ઉદગ્ધ દુષ્પહુંસએ I સીહે ત્રિયાણ પરે, એવ' હવઈ બહુસ્યુએ २० જેવી રીતે તિક્ષ્ણ દાઢવાળા અને કાઇનાથી નહિ દબાવવાવાળા પ્રચંડ સિંહ મૃગામાં શ્રેષ્ઠ છે એવી રીતે બહુશ્રુતમાં ધકીર્તિ અને શ્રત ઊભા પામે છે. ૨૦ જા સે વાસુદેવે, સખથગયાધરે ! અપહિયબલે જોહું, એવ` હુઇ મહુસ્સુએ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૨૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જેવી રીતે શંખ, ચક્ર, અને ગદાને ધારણ કરનાર વાસુદેવ અપ્રતિહત બલવાન દ્ધો છે, એવી રીતે બહુકૃતમાં ધમકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૧ જહા સે થાઉન્ત, ચવટી મહિએ ચાદરણાહિવઈ એવં હવઈ બહુસ્સએ ૨૨ જેવી રીતે ભરતક્ષેત્રમાં ચારે દિશાઓના છેડા સુધી રાજ્ય કરનાર ચક્રવર્તિ મહાદ્ધિશાળી અને ચૌદ રતનનો સ્વામી હોય છે, તેવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૨ જહા સે સહસ્સએ, વજપાણી પુરન્દરે ! સકે દેવાહિવઈ એવં હવઈ બહુસ્સએ ૨૩ જેમ સહસ્ત્ર નેત્રવાળ વધારી પુરન્દર-પુરને ધારણ કરનાર દેવાધિપતિ ઇદ્ર શભા પામે છે, એમ બહુકૃતમાં ધર્મકીર્તિ અને શ્રુત શેભા પામે છે. ૨૩ જહા સે તિમિરવિદ્ધસે, ઉક્તિ દિવાયરે જલતે ઇવ તેએણ, એવં હવઈ બહુમ્મુએ ૨૪ જેવી રીતે અંધકારનો નાશ કરનાર ઉગતો સૂર્ય પોતાના તેજથી શેભા પામે છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શોભા પામે છે. ૨૪ જહા સે ઉડવઈ ચન્દ્ર, નખત્તપરિવારિએ પડિપુણે પુણમાસીએ, એવું હવઈ બહુસ્સએ ૨૫ જેવી રીતે નક્ષત્રોને સ્વામી ચંદ્રમા નક્ષત્રોથી ઘેરાયેલા પૂર્ણ માસીને દિવસે પૂર્ણ રૂપથી શાબિત થાય છે એવી રીતે બહુશ્રુતમાં ધર્મકીર્તિ અને શ્રુત શભા પામે છે. ૨૫ જહા સે સામાઈયાણું, કેગારે સુરખિએ છે નાણાધનપડિપુણે, એવં હવઈ બહુસ્સએ ૨૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #86 -------------------------------------------------------------------------- ________________ જેમ સંગ્રહ કરનારાઓને ધાન્યાદિતા કાઠાર સુરક્ષિત છે તેમ બહુશ્રુત સાધુ પણુ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૬ ૭૪ જહા સા દુમાણ પવા, જમ્મૂ નામ સુદ સણા ! અણાઢિયસ્સ દેવર્સ, એવં હવઇ બહુસ્સુએ જેમ અનામૃત દેવથી અધિષ્ઠિત સુદર્શન નામનું જમ્મૂવ્રુક્ષ શ્રેષ્ઠ છે. તેમ બહુશ્રુત સાધુ પણુ બધા સાધુગ્મામાં શ્રેષ્ઠ છે. ૨૭ જહા સા નઋણ પવરા, સલિલા સાગરગમાં । સીયા નીલવન્તપવહા, એવ હવઇ બહુસ્યુએ સમુદ્રમાં મળવાવાળી બધી સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૮ ૨૮ જેવી રીતે નીલવંત પર્વતમાંથી નીકળેલી સીતા નામની નદી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમ બહુશ્રુત સ જહા સે નગાણ પરે, સુમહુ' મન્દરે ગિરી ! નાણાસિંહ પજલિએ, એવ' હવઇ બહુસ્યુએ ૨૯ જેમ બધા પ તેમાં ઉંચા અને નાના પ્રકારની ઔષધિઓથી રોભતા સુમેરુ પર્યંત શ્રેષ્ઠ છે તેમ બહુશ્રુત સાધુ સ સાધુએમાં શ્રેષ્ઠ છે. ૨૯ * જહા સે સયંભૂરમશે, ઉદ્દહી અક્ષએદએ ! નાણારયણપડિપ્રુષ્ણે, એવં હવઈ બહુસ્યુએ ૩૦ જેવી રીતે સ્વયંભૂરમણુ સમુદ્ર અક્ષય જલ અને નાના પ્રકારના રત્નાથી ભરેલા છે, તેવી રીતે બહુશ્રુત સાધુ સ સાધુએમાં શ્રેષ્ઠ છે. ૩૦ સમુદ્દગમ્ભીરસમા દુરાસયા, સુયસ પુણ્ણા વિલન્સ તાણા, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ અચક્રિયા કણઈ દુપ્પહંસા । ખવિન્તુ કશ્મ' ગઈમુત્તમ” ગયા ૩૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સમુદ્રની સમાન ગભીર, દુર્જોય, નિ`ય, ક્રાઈથી દબાય નહિ, કાયને રક્ષક થઈને કા ક્ષય વિપુલ શ્રુત જ્ઞાનથી પૂર્ણ અને કરીને ઉત્તમ ગતિ મેાક્ષને પામે છે. ૩૧ તન્હા સુયહિફ઼િા, ઉત્તમોગવેસએ : જેણખાણ પર ચૈવ, સિદ્ધિ સ’પાઉભુંાસિ 1 ત્તિ એસિ આ માટે મેાક્ષને ગવેષક સાધુ શ્રુત જ્ઞાનનેા અભ્યાસ કરે, તે પેાતાના અને બીજાના આત્માને નિશ્ચયથી મેાક્ષ પહોંચાડે છે. ૩ર એમ હું કહુ છું. । ઈતિ અગીયારમું અધ્યયન । ૩૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ | હરિઓસિજ઼ બારહું અક્ઝરણું બારમું અધ્યયન સેવાગકુલસંધૂએ, ગુણત્તરધર મુણી ! હરિએસબલ નામ, આસિ ભિખૂ જિઇન્દિઓ ૧ ચાંડાલ કુળમાં જન્મેલા ઉત્તમોત્તમ ગુણધારક હરિકેશીબલ નામના જિતેન્દ્રિય ભિક્ષુક મુનિ હતા. ૧ ઇરિએસણભાસાએ, ઉચ્ચારસમિઈસુ ય જઓ આયાણનિએવે, સંજઓ સુસમાહિએ ૨ આ મુનિ ઈ, ભાષા, એષણ, આદાન ભંડ, માત્ર, નિક્ષેપ ઉચ્ચાર પ્રશ્રવણ ખેળ પરિસ્થાપન એવી એવી પાંચ સમિતિમાં યત્ના કરનાર, ભગવાન અને શ્રેષ્ઠ સમાધિવાળા હતા. ૨ મણુગુત્તો વયગુત્તો, કાયગુત્તો જિઇન્દિ ભિખ બમ્ભઇજજશ્મિ, જન્નવાડેઉવ ૩ મન, વચન અને કાયગુપ્તિયુક્ત, જિકિય મુનિ ભિક્ષાર્થે જ્ય બ્રાહ્મણ યજ્ઞશાળામાં યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યા. ૩ તં પાસિકણું એજન્ત, તણ પરિસિયા પન્તવાહિઉવગરણું, ઉવહસતિ અણુરિયા ૪. તપથી જેમનું શરીર શુષ્ક થઈ ગયું છે. જેમના ઉપકરણ જીર્ણ અને મલીન થઈ ગયાં છે તે મુનિને આવતા દેખીને અનાર્ય જેવા બ્રાહ્મણે અનાર્યવૃત્તિવાળા તેમની હાંસી કરે છે. ૪ જાઈમયપડિથદ્ધા, હિંસગા અજિઈન્ડિયા અસ્મિથારિણે બાલા, ઈમં વયણમખવી ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #89 -------------------------------------------------------------------------- ________________ જાતિમદથી ઘમંડી, માની, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી, અજ્ઞાની લો કે એ મુનિને આ પ્રમાણે બેલવા લાગ્યા. પ કયરે આગ૭ઈ દિત્તરુવે, કાલે વિકરાલે ફેકનાસે એમએલએ પંસુપિસાયભૂએ, સંકરદૂસ પરિહરિય કચ્છે ૬ ધૃણા ઉપજે એવું રૂપ, કાળા રંગવાળ, વિકરાળ, ચપટા નાક વાળ, પિશાચ જે આ કેણું આવી રહ્યો છે? જેણે ગળામાં અત્યંત જીર્ણ અને ગંદા વસ્ત્ર પહેર્યા છે. ૬ કરે તુમ ઈચ અદસણિજે, કાએ વ આસાઈહિમાગઓ સિ મચેલયા પંસુપિસાયભૂયા, ગ૭ખલાહિ કિમિહ ઠિઓ સિ ૭ જણ વસ્ત્રવાળા, પિશાચ જેવો અદર્શનિય એ તું કોણ છે? અહિયા કેમ ઉભો છે? અહિંથી જતો રહે. ૭ જ તહિં હિન્દુખવાસી, અકમ્પઓ તસ્સ મહામુણિસ્મા પચ્છાયઈત્તા નિયગં સરીર, ઈસાઈ વયણમુદાહરિત્થા ૮ આ મુનિની ઉપર અનુકંપા રાખનાર તિંદુક વૃક્ષ ઉપર રહેનાર યક્ષ પિતાનું શરીર છુપાવીને આ વચનો કહેવા લાગ્યું – ૮ સમણે અહં સંજઓ બમભયારી, વિર ધણપયણપરિગ્ગહાઓ પરપવિત્તસ્સ ઉ ભિખકાલે, અનસ્સ અપ ઈહિમાગ મિ ૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #90 -------------------------------------------------------------------------- ________________ હું શ્રમણ છું, હું સંયતિ છું, હું બ્રહ્મચારી છું, હું વનપરિગ્રહ અને રાંધવું-પચન મારા નયી, વિરક્ત છું. આ ભિક્ષા કાળે હું બીજાઓથી એના માટે બનાવેલી ભિક્ષા લેવા આવ્યો છું. હું વિયરિજજઈ ખજઈ ભુજઈ અનં ૫ભૂયં ભવયાણમેયં ! જાણહિ મે જાયણજીવિણે ત્તિ, સેસાવસેસ લભી તવસ્સી ૧૦ અહિં વિશેષ અન્ન વહેંચાય છે, ખવાય છે, ભોગવાય છે. તમે જાણે છે કે હું કેવળ ભિક્ષાથી જ આજીવિકા કરવાવાળો છું. આ માટે મને તપસ્વીને આહાર આપીને લાભ પ્રાપ્ત કરે. ૧૦ વિમ્બર્ડ ભયણ માહણહણ, અત્તરિય સિમિહેગપખં! ન ઉ વયં એરિસમનપાણું, દહાણુ તુઝે કિસિંહ ઓિ સિ ૧૧ બ્રાહ્મણો બેબા – બ્રાહ્મણોનાજ માટે બનાવેલું આ ઉત્તમ ભોજન તેમના જ માટે છે ! એટલા માટે આવું અને અમે તને આપીશું નહિ. તું અહિં શા માટે ઉભો છે? ૧૧ થલેસુ બીયાઈ વવન્તિ કાસગા. તહેવ નિજોસુ ય આસસાએ ! એયાએ સદ્ધાએ દલાહ મરું, આરાહએ પુણમિણે ખુ ખિત્ત ૧૨ જેવી રીતે ફળની આશાએ ખેડુતે ઉંચી અને નીચી ભૂમિમાં બી વાવે છે તેવી રીતની શ્રદ્ધાથી તું મને ભિક્ષા આપ. તને ખરેખર પુણ્ય થશે. ૧૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #91 -------------------------------------------------------------------------- ________________ ખેરાણિ અમહ વિઈયાણિ લાગે, જહિ પકિણા વિરુહતિ પુણુ છે જે માહણ જાઈવિજોયા, તાઇ તુ ખેત્તા સુપેસલાઈ ૧૩. બ્રાહ્મણ બોલ્યા –લેકમાં જે પુયક્ષેત્ર છે તે અમે જાણીએ છીએ. જેમાં ઘણું જ પુણ્ય એવા જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે એ ખરેખર ઉત્તમ ક્ષેત્ર છે. ૧૩ કેહે ય માણે ય વહે ય ર્સિ, માસ અદત્ત ચ પરિગ્રહું ચા તે માહુણા જાઈવિજાવિહુણ, તાઇ તુ ખેરાઈ સુપાવયાઇ ૧૪ જેનામાં કેધ, માન, હિંસા, વધ, જુઠું, અદત્તા, અને પરિગ્રહ છે તે બ્રાહ્મણે જાતિ અને વિદ્યાવિહીન છે અને તે ક્ષેત્રે ખરેખર પાપકારી ક્ષેત્રો છે. ૧૪ તુમ્ભસ્થ ભે ભારધરા ગિરાણું, અ ન જાણેહ અહિજ વેએ ! ઉચ્ચારયાઈ મુણિણે ચરંતિ, તાઈ તુ ખેરાઇ સુપેસલાઈ ૧૫ અહો! તમે શબ્દોના ભાર ઉપાડનારા છે, વેદ ભણ્યા છે પરંતુ વેદના ખરા અર્થ-ભાવને જાણતા નથી, મુનિઓ ઉંચનીચ કુલમાં થી જ ભિક્ષા લે છે, તે જ દાન માટે સુંદર ક્ષેત્ર છે. ૧૫ અક્ઝાયાણં પડિફુલભાસી, , પલાસસે કિં તુ સગાસિં અહું અવિ એય વિણરસઉ અન્નપાણું, ન ય શું દાહામુ તુમ નિયષ્ઠા. ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #92 -------------------------------------------------------------------------- ________________ છાત્ર બેલ્યા–તું અમારી સામે અમારા અધ્યાપક વિરુદ્ધ શું બેલબોલ કરે છે? હે નિર્ચય ! આ આહાર પાણું ભલે નાશ થાય પરંતુ અમે તને આપવાના નથી. સમઈહિ મક્કે સુસમાહિયમ્સ, ગુત્તીહિ ગુરૂમ્સ જિઇન્દ્રિયસ્સા જઈમ ન દાહિત્ય અહેસાણિજ, કિમજજ જન્માણ લાહિત્ય લાહું ૧૭ યક્ષ બે - હે આર્યો! મારા જેવા સુસમાધિયુક્ત, ગુપ્તિથી ગુપ્ત, જીતેન્દ્રિયને જે આ એષણીક આહાર નહિ આપે તો તમે યજ્ઞનું શું ફળ પામશે ? ૧૭ કે ઈન્થ ખત્તા ઉપજઈયા વા, અઝાવયા વા સહ ખંડિએહિ ! એય ખુ દંડેણ ફલેણ હુન્તા, કંઠન્મિ ધpણ ખલેજ જે છું ૧૮ અધ્યક્ષે કહ્યું :- અહિં કોઈ ક્ષત્રિય, યજ્ઞ રક્ષક, છાત્ર કે અધ્યાપક છે? આ સાધુને દંડ-મુષ્ટિ મારીને ગળું પકડીને બહાર કાઢી મૂકે, ૧૮ અઝાવયાણું વણું સુણેત્તા ઉધાઇયાં તલ્થ બહુ કુમાર દહિં વિહિં કસેહિ ચેવ, સમાગયા તે છસિ તાલયનિત ૧૯ અધ્યાપકની વાત સુણને ઘણું રાજકુમારે દેડી આવ્યા ને દંડ બેંત ચાબુથી તેને મારવા લાગ્યા. ૧૯ રને તહિ કેસલિયમ્સ ધૂયા, ભદ્ર ત્તિ નામેણ અણિન્દ્રિયંગી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૧ તે પાસિયા સંજય હઋાણું, કુધેિ કુમારે પરિનિવ્રુવેઈ ૨૦ આ સંયતિને મારતા જોઈને કોશલ દેશના રાજાની ભદ્રા નામની સુંદરી-રાજકુમારી ધિષ્ઠ થયેલા કુમારેને શાંત કરવા લાગી, ર૦ દેવાભિઓગણનિએએણું, - દિનામુ રના મણસા ન ઝાયા ! નરિન્દ દેવિન્દ ભિવન્તિ એણું, જેણુમિ વત્તા ઇસિણું સ એસ ૨૧ રાજકુમારી કહે છે–દેવના અભિયોગથી પ્રેરાયેલા રાજાએ મને મુનિને દાનમાં આપી હતી પરંતુ આ મુનિએ મને મનથી પણ ન ઈસકી. આ મુનિ નરેન્દ્ર દેવેન્દ્રથી પૂજિત છે. જેમણે મને વમી દીધી છે, ત્યાગી છે. ૨૧ એસો હુ સે ઉગ્ગત મહષા. જિતિન્દ્રિઓ સંજએ બયારી જે મે તયા નેચ્છા દિનજમાણિં, પિઉણા સયં કેસલિએણ રના રર આ મુનિ એજ ઉગ્ર તપસ્વી મહાત્મા છે, એ જિતેન્દ્રિય, સંયતી બ્રહ્માચારી છે, જેને મારા પિતા–કોશલ દેશના રાજાએ મને દાનમાં આપેલી, છતાં મારી ઇચ્છા પણ ન કરી. ૨૨ મહાજ એ મહાગૃભાગે, ઘેરવઓ ઘોરપરકમ યા મા એયં હીલેહ અહીલણિજજ, માં સર્વે તેણુ નિદહેજા ૩ આ મુનિ મહા યશસ્વી, મહા પ્રભાવશાલી, ઘોર વતી, ઘર પરાકમી છે, તેમની નિંદા ન કરે, નિંદા પાત્ર એ નથી. પોતાના તેજથી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #94 -------------------------------------------------------------------------- ________________ તે તમે બધાને ભસ્મ કરશે. ૨૩ એયાઈ તીસે વણાઈ સચ્ચા, પત્તીઈ ભદ્દાઇ સુભાસિયાઈ ઈસિસ્સ વેયાવડિયયાએ, જખા કુમારે વિણિવારયતિ ૨૪ એ બ્રહ્મપત્ની ભદ્રાના આ સુભાષિત વચને સાંભળીને ઋષિની વૈયાય કરવા માટે યક્ષ, કુમારોને રોકવા લાગે. ૨૪ તે ઘેરવા ઢિય અન્તલિખે, અસુર તહિં તે જણ તાલયક્તિા તે ભિન્નદેહે સહિર વમત્તે, પાસિતુ ભદ્દા ઈણમાહુ સુજજો ૨૫ આકારમાં રહેલે રૌદ્રરૂપ યક્ષ કુમારને મારવા લાગે, ભાંગેલ શરીર અને લોહી એક્તા કુમારોને જોઈને ભદ્રા ફરીથી બોલી. ૨૫ ગિરિ નહેહિં ખણહ, અયં દત્તેહિં ખાયહ ! જાયતેય પાહિ હણહ, જે ભિખું અવમન ૨૬ તમો આ ભિક્ષકનું અપમાન કરે છે તે પર્વતને નખથી ખેરવા સમાન છે, લેખંડને દાંતથી ખાધા સમાન છે અને અગ્નિને પગથી ખદવા સમાન છે. ૨૬ આસીવિસે ઉગ્રત મહેસી, ઘરવઓ ધેરપરક્રમો ય ! અગણિં વ પખન્દ પયંગસેણા, જે ભિખુયં ભત્તકાલે વહેહ ૨૭ આ મહર્ષિ આશાવિષ લબ્ધિવાળા, ઘેર તપસ્વી, દુષ્કર વ્રત અને ર પરાક્રમવાળા છે. તમે ભિક્ષા સમયે શિક્ષકને મારે છે તે પતંગીઆના સમૂહની માફક અગ્નિમાં પડે છે. ૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #95 -------------------------------------------------------------------------- ________________ સીસે એય સરણું ઉવેહ, સમાગયા વ્રજણેણં તુ . જઇ ઇચ્છહ જીવિય વા ધણું વા, લોગ પિ એસો કવિઓ ડહજજા ૨૮ જે તમે જીવન અને ધનને ઇચ્છો છે તે તમે બધા જ ભેગા થઈને માથું નમાવીને એમનું પારણું ગ્રહણ કરે. કેબિત થયેલ એ લેકેને ભસ્મ કરી શકે છે. ૨૮ અવહેડિય પિસિઉત્તમગે, પસારિયા બાહુ અકસ્મચિઠે નિરિયચ્છ સહિર વમત્તે, ઉદ્ધમુહે નિષ્ણયજીહને ૨૯ આ કુમારના મુખ પીઠની બાજુ નમી ગયા, ઉગામેલા હાથ નિષ્ક્રિય થઈ ગયા, આંખે ફાટી ગયેલી અને હું બહાર નીકળી ગયા હતા અને હાં લેહી એતું હતું. ૨૯ તે પાસિયા ખંડિય કલુએ, વિમણે વિસણણે અહ માહસો સે. ઇસિં પસાએઈ સભારિયાઓ, હીલંથ નિન્દ થ ખમાહ ભત્તે ૩૦ શિષ્યોને કાષ્ટભૂત જોઈને આ બ્રાહ્મણે ખેદ કરતા, પોતાની સ્ત્રી સાથે આ ઋષિને પસંદ કરતા તથા પોતાની નિંદા અને હેલના કરતા થકા બોલ્યા કે હે પ્રભો અમને ક્ષમા કરે. ૩૦ બાલેહિ મૂઢહિ અથાણુએહિં, જ હીલિયા તસ્સ ખમાહ ભત્તે . મહુપસાયા ઈસિણે હવાતિ, ન હુ મુણી કેવપરા હવનિ ૩૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #96 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભે ! અજ્ઞાની મૂઢ બાળકેએ આપની જે અવહેલના કરી તેને ક્ષમા આપે. ફષિઓ તે મહાકૃપાળુ હોય છે, તેઓ કેપ કરતા નથી. ૩૧ પુસ્વિં ચ ઈહિંહ ચ અણગમં ચ, મણુ પાસે ન મે અસ્થિ કઈ જખા હુ વેયાવહિયં કન્તિ, તન્હા હુ એએ નિહયા કુમાર ૩૨ મુનિએ કહ્યું કે મારા મનમાં પહેલાં કે અત્યારે કે ભવિષ્યકાળમાં પ્રદોષ–ધ હતો નહિ કે થશે પણ નહિ, પરંતુ યક્ષ ભારી સેવા કરે છે તેણે ખરેખર આ કુમારને માર્યા છે. ૩૨ અત્યં ચ ધમ્મ ચ વિયાણમાણા, તુમ્ભ ન વિ કુપહ ભૂપન્ના તુભ તુ પાએ સરણું ઉમે, સમાગયા સāજણ અમહે ૩૩ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આપ ધર્મ તથા તેના ભાવને જાણ નાર છે. વળી આપશ્રી ભૂતિપ્રજ્ઞ એટલે ઉત્તમ બુદ્ધિવાળા છો, તેથી તમે ઍધ કરતા નથી. અમે તમારા શરણે આવ્યા છીએ. ૩૩ અચેમુ તે મહાભાગ, ન તે કિંચિ ન અશ્ચિમ ભુજાહિ સાલિમં દૂરે, નાણાવંજણસંજુયં ૩૪ હે મહાભાગવાન! અમે આપને પૂજીએ છીએ. આપનું કઈ અંગ અપૂજ્ય નથી. અનેક પ્રકારના વ્યંજનવાળા શાલિથી બનાવેલા ભાતનું આપ ભજન કરે. ૩૪ ઈમં ચ મે અસ્થિ પભૂયમનં, ત ભુંસુ અને અણગહ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૫ માઢ તિ પડિ ભત્તપાણ, માસસ ઊ પાણએ મહુા રૂપ આ પ્રભુત–પુષ્કળ ભેાજન છે. અમારા ઉપર કૃપા કરીનેરાજી થઈને આપ ભિક્ષા લેો. મુનિશ્રી ‘ દીક’–સારૂં એમ કહીને,માસ ખમણુના પારણામાં આહાર-પાણી વ્હારે છે. ૩૫ તહિય ગન્યાયપુવાસ, દિવ્યા તહિ વસુહારા ય છુટું। । પહયાએ દુઃહીએ સુરેહિ, આગાસે અહે। દાણું ચ રે ૩૬ દેવાએ ત્યાં દિવ્ય સુગ'ધિત જલ અને સુગંધિત પુષ્પ તથા ધનની ધારાબહુ વર્ષા વરસાવી અને વ્રુન્દુલિ વગાડી અને આકાશમાં અહા દાન! અદ્ગા દાન ! એમ શ્રેષણા કરી. ૩૬ સફ્ળ ખુ દીસઈ તવવિસેસ, ન દીસઈ જાદવસેસ કોઈ ! સેવાગપુત્ત રિએસસાહું, જસેરિસા ઇ િમહાભાગા ૩૭ આ સાક્ષાત તપને વિશેષ પ્રભાવ દેખાય છે. તેનાથી કંઈપણુ વિશેષ દેખાતુ નથી. ચાંડાલ પુત્ર હરિકેશ સાધુને તે જુઓ. જેની મહાપ્રભાવશાલી ઋદ્ધિ છે. ૩૬ કિ માહુણા જોઇસમારભન્તા, ઉદએણ સાહિ· અહિયા વિસગ્ગહા, જ મગ્ગહા માહિરિય... વિસેાહિં, ન તં મુર્છા" કુમલા થયન્તિ ૩૮ હું બ્રાહ્મણેા ! તમે જાણી જોઇને અગ્નિને શા માટે આરબ ક્રો છે ? જલથી બાહ્ય શુચિ ક્રમ ઈચ્છે છે કે જેઓ માહિર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #98 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ ઇચ્છે છે તેઓ સુદષ્ટિવાળા નથી એમ તત્વ કહે છે. ૩૮ કુસં ચ જવું તણકમગિ, સાયં ચ પાયે ઉદાં કુસન્તા પાણઈ ભુયાઈ વિહેયાન્તા, હુજે વિ મન્દા પરેહ પાવું ૩૯ કુશ, ચૂપ, તુણ, કાષ્ટ, અગ્નિ તથા સવાર-સાંજ જલને સ્પર્શ કરતા પ્રાણુઓની હિંસા કરે છે અને તે મંદ બુદ્ધિવાળા વારંવાર પાપને સંચય કરે છે. ૩૯ કહું થરે ભિખુ વયં જયામ, પાવાઈ કમાઈ પુણાલયામા અખાહિ ને સંજ્ય જખપૂઈયા, કહું સુઇ કુસલા વયન્તિ ૪૦ હે ભિક્ષુ અમે શું કરીએ, કેવો યજ્ઞ કરીએ કે સ્થી અમે પાપ કર્મને દૂર કરી શકીએ ! હે યક્ષ પૂજિત સતી ! તત્ત્વજ્ઞ પુરુએ સુંદર યાનું પ્રતિપાદન સુંદર રીતે કર્યું છે. ૪૦ છજજીવકાએ અસમારભન્તા, માસ અદત્ત ચ અમાણા પરિગ્રહું અસ્થિઓ માણ માર્યા, . એય પરિજાય ચરતિ દન્તા ૪૧ ઇન્દ્રિયોને દમનારા છકાય જીવની હિંસા નથી કરતા, મૃષા, અદત્તનું સેવન નથી કરતા, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાને જાણીને ત્યાગે છે. ૪૧ સુસંવડા પંચહિ સંવહિં, કહ છવિયં અણુવક ખમાણે વેસફુકાયા સુઈચત્તદેહા, મહાયં જયઈ જસિ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પાંચ સંવરથી સવૃત્ત, અસંયમી જીવનને નહીં" ચાહવાવાળા, શરીરને ત્યાગ કરનાર, નિળ વ્રતવાળા, શરીરના મમત્વના ત્યાગરૂપ મહાન જપવાળા શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ડાન કરે છે. ૪૨ કે તે જોઈ કે વ તે જોઇઠાણે, કા તે સુયા કિં ચ તે કાસિ’ગ। એહ્વા ય તે યરા સન્તિ મૂિ કરેણ હેામણ હુણાસિ જોઇ ૪૩ હૈ ભિક્ષા ! આપની અગ્નિ કર્યું છે? અગ્નિ કુંડ કેવા છે? કડછી, છાણા, લાકડા કયા છે? શાંતિપાઠ કયા છે? અને આપ કયા હામથી અગ્નિને પ્રસન્ન કરે! છે? ૪૩ તવા જોઈ જીવા જોઈડાણ, જોગા સુયા સરીર કાસિ’ગ' । કમ્મેહા સંજમ જોગસન્તી, હામ હુણામિ ઇસિણ પસત્થ ૪ તપરૂપ અગ્નિ, જીવ અગ્નિ કુંડ, અને મન, વચન, કાયાના યોગ રૂપ શરીર છાણાં છે, આઠ કર્માં લાકડી રૂપ છે, સચમચર્યા શાંતિ પાઠ છે, હુ. ઋષિએદ્વારા પ્રશસિત એના યજ્ઞ કરૂ છું. ૪૪ કે તે હુએ કે ય તે સન્તિતિર્થે, કહિં સિણાએ વ ય જહાસિ આઈકખ ણે સજય જખપૂર્ણા, ઈચ્છામા નાઉ ભવએ સગાસે ૪૫ હે યજ્ઞપૂજિત ! આપનું જલાશય કાણુ છે? આપનુ શાન્તિતીય કાણુ છે? મળનેા ત્યાગ કર્યા પછી આપ સ્નાન કર્યાં કરે છે? આ બધું હું સ યતિ ! અમે જાણવા ઈચ્છીએ છીએ, આપ બતાવેા. ૪૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #100 -------------------------------------------------------------------------- ________________ ધએ હરએ બબ્બે સન્નિતિથે, અણાવિલે અત્તપસન્સલેસે છે જહિં સિણા વિમલે વિયુદ્ધો, સુસીઈભૂઓ પજહામિ દસ ૪૬, અકલુષિત આત્માને પ્રસન્ન કરવાવાળા શુભ લેશ્યરૂપ ધર્મ, જવાશય અને બ્રહ્મચર્ય રૂ૫ શાંતિતીર્થ છે. જ્યાં સ્નાન કરીને વિશુદ્ધ અને શીતલ થઈને પાપને હું દૂર કરું છું. ૪૬ એયં સિણાણું કુસલેહિ દિ, મહાસિણાણું ઈસણું પસ€ જહિં સિણાયા વિમલા વિસુદ્ધા, મહારિસી ઉત્તમ ઠાણું પત્ત ૪૭ ત્તિ બેમિ છે તત્ત્વજ્ઞોએ આ સ્નાન સાચું જોયું છે. આ જ મહા સ્નાન છે જેની ત્રષિઓએ પ્રશંસા કરી છે. આ જ સ્થાનેથી મહર્ષિ લેાક વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયા છે. ૪૭ એમ હું કહું છું. ઈતિ બારમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #101 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત સંબૂઈજજં તેરહમં અઝયણું તેરમું અધ્યયન જાઈપરાજિઓ ખલુ કાસિ, નિયાણું તુ હથિણપુરશ્મિા ચલણીએ બમ્ભદત્તો, ઉવવનો પઉમગુમ્માએ ૧ સંભૂતિનો જીવ જાતિથી અપમાનિત થઈને હસ્તિનાપુરમાં નિદાન કરેલા અને પગુલ્મ વિમાનથી આવીને કાંમ્પિત્યપુર નગરમાં ચલણીરાણીની કુક્ષીએ બ્રહ્મદત્તપણે ઉત્પન્ન થયો. ૧ કસ્પિલે સભૂઓ ચિત્તો, પણ જાએ પુરિમતાલમ્મિા સેહિકલમ્બિ વિસાલે, ધર્મ ઉણ પવઈઓ ૨ અને ચિત્તને જીવ પુરિમતાલ નગરમાં વિશાલ કુલમાં ઉત્પન્ન થયો અને ચિત્ત ધર્મ સાંભળીને પ્રવજ્યા દિક્ષા–સંયમ લીધે. ૨ કમ્પિલમ્મિ ય નય, સમાગયા વિ ચિત્તસલ્ફયા સુહદુકખ લવિયાગ, કહેતિ તે ઈમિકલ્સ ૩ કપિલ નગરમાં ચિત્ત અને સંભૂતિ મળ્યા અને એક બીજાને સુખ દુઃખરૂપ ફલ વિપાકની વાતો કરવા લાગ્યા. ૩ ચાવઠ્ઠી મહિએ, બલ્જદનો મહાયો ભારે બહુમાણેણં, અમે વયણમખેવી મહાદ્ધિ અને મહાયશવી ચક્રવત બ્રહ્મદેવે બહુમાનથી પોતાના પૂર્વ જન્મના ભાઈને આ વચન કહ્યું. ૪ આસિમ ભાયરા દે વિ, અનમન્નવસાણુગા અનમનમણુરત્તા, અન્નમનહિએસિણે આપણે બે ભાઈઓ હતા. એક બીજાની સેવામાં રહેનાર, એક બીજાને ચાહનાર અને એક બીજાના હિતસ્વી હતા. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૦ દાસા દસણ્યે આસી, મિયા કાલિ'જરે તગે ! હંસા મયંગતીરાએ, સાવાગા કાસિભૂમિએ આપણે બન્ને દશાણુ દેશમાં સેવકદાસ હતા. કાલિંજર પત ઉપર મૃગા હતા અને મૃતમ ગાના કિનારે હસેા હતા અને કાશી ક્ષેત્રમાં ચાણ્ડાલ હતા. દેવા ય દેવલાગશ્મિ, આસિ અમ્હે મહિફ઼્રિયા । ઇમા ના છઠ્ઠિયા જાઈ, અન્નમનૅણ જા વિણા આપણે એ દેવલાકમાં મહદ્ધિક દેવતા હતા. આ આપણા ઠ્ઠો ભવ છે. જેમાં આપણે એકબીજાથી છૂટા પડયા છીએ. ૭ કમ્મા નિયાણપયડા, તુમે રાય વિચિન્તિયા । તેસિ' ફલવિવાગેણ, વિપ્પઓગસુવાગયા . હે રાજા ! તમે મનમાં નિદાન કર્યું" હતું, એ ક`તુ લ ઉદય આવવાથી આપણા વિયેાગ થયા છે. ૮ સચ્ચસાયપગડા, કમ્મા મએ પુરા કડા ! તે અજ્જ પરિભુજામા, કિંતુ ચિત્તે વિકસે તા ૯ હે ચિત્ત ! મે ́ ગયા ભવમાં સત્ય અને શૌચયુક્ત કર્મો કર્યાં હતાં, એનુ ફળ આજે અહિં ભાગવુ છું. શું તમે પશુ એવુ જ ફળ ભોગવી રહ્યા છે ? - સભ્ય સુચિષ્ણુ` સફલ નરાણ, કડાણ કમ્માણ ન માફ્ટ્સ અસ્થિ । અત્યહિ કામેહિ ય ઉત્તમહિ, આયા મમ' પુલાવવેએ ૧૦ મનુષ્યાનું સદાચરણુ સફલ છે. કરેલાં કર્મા તે ભાગવ્યા વિના મેાક્ષ નથી. મારા આત્મા પણ પુણ્ય ફળે કરીને ઉત્તમ દ્રવ્ય અને કામભોગોથી યુક્ત હતા. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #103 -------------------------------------------------------------------------- ________________ જાણાહિ સંભૂય મહાભાર્ગ, મહિçય પુણફલેવેય ચિત્ત પિ જાણહિ તહેવ રાય, ઈડ્ડી જઈ તસ્સ વિ ય ૫ભૂયા ૧૧ હે સંભૂત! જેવી રીતે તમે પિતાને મહાન ઋદ્ધિવાળા, મહા ભાગ્યવાન અને પુણ્ય ફળયુક્ત જાણે છે, તેવી રીતે ચિત્તને પણ જાણે. મારી પણ પુષ્કળ અદ્ધિ અને ઘુતિ હતી. ૧૧ મહત્થરવા વયણપયા, ગાહાગીયા નરસંઘમચ્છે છે જે ભિક ખુણે સીલગુણવયા, ઇહ જયન્ત સમણે મિ જાઓ ૧૨. જે ગાયાને સાંભળીને ભિક્ષ લોક જ્ઞાનપૂર્વક ચારિત્રથી યુક્ત થઈને જિનશાસનમાં પ્રયત્નશીલ થાય છે, એ અ૫ાક્ષર અને મહાન અર્થવાળી ગાથાને પરિષદમાં સાંભળીને હું શ્રમણ થયો છું. ૧૨ ઉચ્ચાયએ મહું કક્કે ય બબ્બે, પઇયા આવસહા ય રશ્મા ! ઈમ ગિહું ચિત્ત ઘણુપભુયં, પસાહિ પંચાલગુણવયં ૧૩ હે ચિત્ત ! ઉચ્ચય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા તથા બીજા પણું રમણીય ભવન, પ્રચુર ધન તથા પાંચાલ દેશના રૂપાદિ ગુણ સહિત મહેલને તમે ઉપભોગ કરે. ૧૩ નહેહિ ગીએહિ ય વાઈઅહિં, નારીજાહિ પરિવારયન્તો ભુજાહિ ભેગાઈ ઈમાઈ ભિકબૂ, મમ થઈ પધ્વજ હુ દુખ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #104 -------------------------------------------------------------------------- ________________ R હું ભિક્ષુ ! નૃત્ય. ગીત અને વાજિંત્રોથી યુક્ત સ્ત્રીઓના પરિવાર સાથે આ ભેગાને ભોગવે. આ પ્રવાઁ તા ખરેખર દુઃખકારી છે. ૧૪ તું પુથ્વનેહેણ યાણુરાગ, નાહિવ કામગુણેસુ ગિદ્ધ' । ધમ્ભસ્સિ તસ હિયાણુપેહી, ચિત્તો ઇમ’ વયણમુદાહત્યિા ૧૫ પૂર્વી સ્નેહના વશ અનુરાગ કરનાર અને કામગુણામાં આસક્ત એ ચક્રવર્તિ ધમ'માં સ્થિત અને જેતુ' હિત ઈચ્છનાર ચિત્તમુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૧૫ સભ્ય’ વિલવિય... ગીય, સબ્ધ નટ્ટ વિડમ્બિય′ । સબ્વે આભરણા ભારા, સભ્યે કામા દુહાવહા ૧૬ સગીત વિલાપરૂપ છે, સર્વાં નૃત્ય વિડંબના છે, સર્વે આભૂષણ ભારરૂપ છે અને સર્વે કામ દુઃખદાયક છે. ૧૬ આલાભિરામેસુ દુહાવહેસુ ન ત સુહુ' કામગુણેસુ રાય । વિત્તકામાણ તવેાણાણ, જ ભિક્રૃખુણ′ સીલગુણે રયાણું १७ હે રાજા! અજ્ઞાતીઓને પ્રિય પરંતુ અંતમાં દુઃખદાતા કામસુણેાને વિષે એ સુખ નથી. જે સુખ કામેાથી વિરકત, તપ એજ ધન માનનારા અને રીલયુશુમાં રત રહેનારા ભિક્ષુઓને હાય છે. ૧૭ નદિ જાઇ અહુમા નરાષ્ટ્ર, સાવાગજાઈ દુહુએ ગયાણું । જહિ” વય સભ્યજણસ વેસ્સા, વસી ય સેવાગનિવેસણુંસુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ હું નરેન્દ્ર! અમે બન્ને પૂર્વ ભવમાં મનુષ્યમાં અધમ એવી ચાંડાલ જાતિમાં જન્મ્યા હતા. ત્યાં અમે બધા લેકાના દ્વેષપાત્ર થને વસ્તીમાં રહેતા હતા. ૧૮ તીસે ય જાઇ ઉ પાવિયાએ, લુચ્છામુ સાવાગનિવેસ©મ્ । સભ્યસ્સ લાગસ દુગ ઋણિજો, ઇહું તુ કશ્માઇ પુરે કડાઇ ૧૯ આ પાપરૂપ જાતિમાં આપણે બન્ને ચાંડાલના ઘરમાં રહેતા હતા અને બધા લેાકના નિંદ્નીય હતા. અહીં આપણે પૂર્વકૃત શુભ કનું મૂળ ભાગવી રહ્યા છીએ. ૧૯ સેા દાણિ ર્સિ રાય મહાભાગા, મહિઠ્ઠિઓ પુષ્ણલાવવેએ ! ચત્તુ ભોગાઈ અસાસયા, આદાણહે અભિણિક ખમાહિ ૨૦ હે રાજા ! ચાંડાલના ભવમાં ધર્માચરણના શુભ ફળથી અહિ તમે મહાઋદ્ધિવાળા અને પુણ્ય ળ યુક્ત થયા છે. હવે આ અશાશ્વેત નાશવંત ભોગાને ત્યાગીને ચારિત્રને માટે નીકળી પડેા. ૨૦ ઇહુ વિએ રાય અસાસયશ્મિ, ધણિય... તું પુણ્ડાઈ અકુવ્વમાણા । સે સાયઈ અશ્રુમુહેાવણીએ, ધમ્મ' અકાઊણ પશ્મિ લાએ ૧ હે રાજા ! આ અશાશ્વત જીવનમાં અતિશય પુન્ય કર્મ જે નથી કરતા તે, ધ કર્યા વિના મૃત્યુના મુખમાં પડયા પછી પલેાકમાં ખેદ કરે છે. ૨૧ જહેતુ સીહા જ મયં ગહાય, મરૢ નર્ક નેઈ હું અન્તકાલે । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #106 -------------------------------------------------------------------------- ________________ ન તલ્સ માયા ૧ પિયા વ ભાયા, કાલશ્મિ તમ્મસહરા ભવંતિ ર૨ જેવી રીતે સિંહ મૃગને પકડી લઈ જાય છે તેવી રીતે મૃત્યુ માણસને ઉપાડી લે છે. તે વખતે માતા-પિતા અને બંધુ તેને અંશ માત્ર પણ બચાવી શકતા નથી. ૨૨ ન તસ્સ દુકM વિભયક્તિનાઇએ, ન મિત્તવમ્યા ન સુયા ન બંધવા ! એક સયં પચ્ચહેબ દુકખં, કત્તારમેવ અર્જાઈ કર્મ ૨૩ એના દુઃખને તેના જ્ઞાતિજને કે મિત્રવર્ગ કે પુત્ર કે ભાઇઓ ભાગ પડાવી શકતાં નથી. એ પોતે એકલે જ દુઃખ ભોગવે છે, કારણ કે કર્મ કર્તાને અનુસરે છે. ૨૩ ચેન્ચા દુપયં ચ થઉપયં ચ, ખેત્ત ગિતું ધણધન ચ સવ્વા સકમબીએ અવસો પયા, પરં ભવં સુન્દર પાવગ વા ૨૪ આ આત્મા દિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય અને વસ્ત્રાદિ બધું છેડીને પોતાના કર્મને વિવશ થઈને સ્વર્ગ અથવા નરકમાં જાય છે. ૨૪ તે એગ તુચ્છસરીરગં સે, ચિઇગયું દહિય ઉ પાવગેણું ભજજ ય પુત્તા વિ ય નાયઓ વા, દાયારમને અણુસંકમતિ ૨૫ એના નિર્જીવ શરીરને ચિતામાં નાખીને બાળી મૂકે છે. જ્ઞાતિજન તથા સ્ત્રી પુત્રાદિ બીજા દાતાનું અનુસરણ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ વણિઈ વિચઅપમાય, વર્ણ જરા હરજી નરસ રાય । પંચાલરાયા વણ સુણાહિ મા કાસિ કમ્ભામહાલયા ૨૬ હે રાજા ! આ જીવન સતત મૃત્યુની સમીય જઇ રહ્યું છે. ગૃહાવસ્થા મનુષ્યને વાન–ર્ગ હરી લે છે. હું પાંચાલ રાન! મારૂ વચન સાંભળ. તું મહાન આરજી કરવાવાળા ન થા. ૨૬ અહં પિ જાણામિ જહેહ સાહુ, જ મેં તુમ સાહસિ ક્રમેય’। ભાયા ધર્મ સંગકરા હન્તિ, જે દુયા અજો અમ્હારિસેર્લિ હે સાધુ ! આપશ્રી જે મને કહેા છે તે હું સમજી આ ! આ જોગ સંગ—બંધન કર્તા થઈ રહ્યા છે. જે જેવા માટે દુય છે. ૨૭ હત્થિણપુરશ્મિ ચિત્તા, દણું નરવ મહિડ્રિય” ! કામભોગેસુ ગિધેણ, નિયાણમસુહુ ડ ૨૭ છું. હું અમારા ૨૮ હે ચિત્ત મુનિ 1 મેહસ્તિનાપુરમાં મહાઋદ્ધિવાળા નરપતિને જોઈને કામલોગમાં આસકત થઈને અશુભ નિદાન કર્યું હતું. ૨૮ તસ્સ એ અપન્તિરસ, ઇમ એયારિસ' ફલ । જાસમાણા વિ જ ધમ્મ, કામભોગેસુ મુ િ ૨૯ એ નિયાણાનું મેં પ્રતિક્રમણ નહિ કરવાથી એના જેવું આ લ મને મળ્યું છે. હું ધર્માંને જાણતા હાવા છતાં પણુ કામભોગમાં સૂતિ—આસકત થયું છું. ૨૯ નાગે. જહા પકંજલાવસના, ” થલ નાભિસમેઇ તીર ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #108 -------------------------------------------------------------------------- ________________ એવં વયં કામનુણેસુ ગિદ્ધ, ન ભિખુણે ખગ્રામવ્યયામે ૩૦ જેવી રીતે કીચડમાં ફસેલો હાથી સ્થલને જોતે હોવા છતાં પણ કિનારે આવી શક્તો નથી, તેવી રીતે અને કામ-વિકારમાં છીએ અને સંત-સાધુઓના માર્ગને જાણતા છતાં તેને અનુસરી શક્તા નથી. ૩૦ અગેઈ કાલે તૂરન્તિ રાઈએ, ન યાવિ ભેગા પુરિસાણ નિમ્યા ઉવિ ભેગા પુરિસં ચયતિ, દુમ જ ખીણફલં વ પફખી ૩૧ સમય વેગથી ચાલી જાય છે, રાત્રિએ પણ ચાલી જાય છે. પુરૂષના ભેગે નિત્ય નથી, ભોગે આવે છે અને સ્વતઃ પુરુષને છોડી ચાલ્યા જાય છે. જેવી રીતે પક્ષિઓ ફળવિહીન વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે. જઈ તે સિ ભેગે થઈઉં અસત્તો, અજજાઈ કમાઈ કહિ રાયં ધમે 8િઓ સવાયાણકમ્પી, તે હોહિસિ દે ઇઓ વિવિધી ૩૨ હે રાજા! જે તું ભેગોને છોડવાને અશક્ત છે તે ધર્મમાં સ્થિર થઈને બધા પ્રાણીઓ ઉપર અનુકંપાવાળાં આર્ય કર્મ કર– એનાથી તું વૈક્રિય શરીરધારી દેવ થઈશ. ૩૨ ન તુઝ ભેગે ચણિ બુદ્ધી, ગિદ્ધાંસિ આરમ્ભપરિગહેસુ મહું કએ એત્તિ વિમ્બલા, ગચ્છામિ રાયં આમત્તિઓ સિ ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #109 -------------------------------------------------------------------------- ________________ હે રાજા ! તમારી બુદ્ધિ ભેગે છોડવાની નથી, તો આરંભ અને પરિગ્રહમાં વૃદ્ધ છે. મેં આટલે તમારી સાથે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો, હવે હું જાઉં છું. ૩૩ પંચાલરાયા વિ ય બમ્ભદત્તો, સાહુસ્સ તસ્સ વયણું અકાઉં ! અણુત્તરે ભુજિયે કામાગે, અણુત્તરે સે નરએ પવિ ૩૪ તે સાધુના વચનને પાલન નહિ કરીને પંચાલ દેશને રાજા અનુત્તર શ્રેષ્ઠ કામગ ભેગવીને પ્રધાન નરકમાં ઉત્પન્ન થયો. ૩૪ ચિત્તો વિ કામેહિ વિરત્તકામે, ઉદગચારિત્તત મહેસી ! અણુત્તરે સંજમ પાલદત્તા, અણુત્તરે સિદ્ધિગઈ ગએ ૩૫ છે ત્તિ બેમિ છે મહર્ષિ ચિરાજી કામગથી વિરક્ત થયા છે, ઉત્કૃષ્ટ ચારિત્ર, તપ અને સર્વ શ્રેષ્ઠ એવા સંયમનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત થયા. ૩૪ એમ હું કહું છું. || ઇતિ તેમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #110 -------------------------------------------------------------------------- ________________ છે ઉસુયારિજઝ દહમ અઝયણું છે ચૌદમું અધ્યયન દેવા ભવિજ્ઞાણ પુરે ભવમી, કેઈ ચુયા એગરિમાણવાસી પુરે પુરાણે ઉસુયારનામે, ખાએ સમિધે સુરલેગરએ ૧ પૂર્વ ભવમાં દેવ હતા તેઓ વિમાનમાંથી ચવીને ઈપુકાર નામના પ્રખ્યાત, સમૃદ્ધિવાળા નગરમાં જન્મ્યા. ૧ સકશ્મણ પુરાણું, કુલે સુદસુ ય તે પસૂયા છે નિબ્રિણ સસારભયા જહાય, જિણિદમગ્ગ સરણે પવના ૨ બાકી રહેલા પૂર્વ કર્મો ભોગવવાને માટે તેઓ ઉત્તમ કુલમાં જમ્યા. પછી સંસારના ભયથી નિર્વેદ પામીને જિનેન્દ્રના માર્ગનું પ્રહણ કર્યું. ૨ પુમત્તમાગમ્મ કુમારદા વી, પુરેહિઓ તસ્સ જસાય પત્તી ! વિસાલકિત્તી ય તહેસુયારે, રાયસ્થ દેવી કમલાઈ ૩ એ છ છવ વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા અને તેની કમલાવતીદેવી, પુરોહિત અને તેની જશા પત્ની તથા બે પુરોહિતના કુમાર થયા. ૩ જાજરામગૃભયાભિભૂયા, બહિં વિહારાભિનિવિચિત્તા ! સંસારચકક્સ વિમાખણ, દણ તે કામગુણે વિરત્તા ૪ જન્મ, જરા અને મૃત્યુથી ભયભીત, સંસારથી પર, મેક્ષના ઈચ્છુક આ બે કુમારે સંસાર ચક્રથી વિમુક્ત થવા માટે કામભેગથી વિરક્ત થયા. ૪ પિયપુરંગ દાનિ વિ માહણમ્સ, સકસ્મસીલસ્સ પુહિસ્સો ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #111 -------------------------------------------------------------------------- ________________ સરિઝુ પારણિય તત્ય જાઇ, તહા સુચિણણું તવ સંજમં ચ ૫ બ્રાહ્મણને યોગ્ય કર્મ કરનાર તે પુરેહિતના બે પ્રિય પુત્રોને, ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જેનાથી પૂર્વભવમાં પાળેલું સારી રીતે પાળેલા તપ અને સંયમનું સ્મરણ કરવા લાગે. ૫ તે કામભોગેસુ અજમાણું, માણુસ્સએણું જે યાવિ દિવ્વા મોકખાભિનંખી અભિજાય, તાત ઉવાગમ્મ ઇમ ઉદાહુ આ પુત્ર દેવ અને મનુષ્ય સંબંધી કામગમાં આસક્ત ન થતાં, મોક્ષની ઈચ્છા અને ધર્મની શ્રદ્ધાવાળો થઈને પિતા પાસે આવીને નીચે પ્રમાણે કહેવા લાગ્ય:- ૬ અસાસય દ ઇમં વિહાર, બહુઅન્તરાયં ન ય દીહુમાઉં ! તન્હા હિંસિ ન રઇ લભામે, આમન્તયામ ચરિસ્સામુ મેણું ૭ આ વિહાર-જીવન અનિત્ય છે, આયુષ્ય ટૂંકું અને તેમાં અંતરા ઘણી છે, તેથી મને ગૃહવાસમાં આનંદ નથી. મને આજ્ઞા આપે જેથી હું મૌનપણે મુનિ થઈ વિચરૂં. ૭ અહ તાયગે ત મુણુણ તેસિં, તવસ્સ વાઘાયકરૂં વયાસી ઇમં વયં વેવિએ વયક્તિ, જહા ન હોઈ અસુયાણ લેશે આ સાંભળીને એને પિતા એ ભાવ મુનિઓને તપ સંયમમાં વ્યાઘાત-વિન કરનાર વચન કહેવા લાગે. વેદવિદ્ કહે છે કે પુત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રહિત મનુષ્યની ઉત્તમ ગતિ થતી નથી. ૮ અહિજ વેએ પરિવિમ્સ વિશે, પુત્તે પરિ૬પ ગિહંસિ જાયા ભોચાણ એ સહ ઈન્થિયાહિં, આરણુગા હેહ મુણું પસંસ્થા ૯ હે પુત્રો ! તમે વેદોને ભણે, વિપ્ર-બ્રાહ્મણોને બ્રહ્મ ભજન જમાડે. ગૃહવાસમાં સ્ત્રીઓથી ભોગ ભેગવીને, પિતાના પુત્રોને ગૃહભાર સોંપીને પછી આરણ્યક વનવાસી ઉત્તમ મુનિ થાઓ. ૯ સાયણિ આયગુણિધેણં, મહાણિલા પજજલણાહિએણું ! સંતત્તભાવ પરિતપમાણું, લાલમ્પમાણું બહુહા બહુ ચ ૧૦ બહિરાભ ગુણ, શૌચ રૂપ, ધન, લાકડી મોહેવાયુથી અત્યંત પ્રજવલિત શોકરૂપ અગ્નિથી સંતાપ તથા પરિતાપ પામેલો- ૧૦ પુહિયં તે કમસે અણુણાં, નિમંતયન્ત ચ સુએ ધણેણું ! જહકમ કામગુણે હિ ચેવ, કુમારગ તે પસમિકખ વર્ક ૧૧ પુરોહિત, જે અત્યંત અનુનયની સાથે આલાપ-પ્રલાપ કરતો, તે પિતાના પુત્રોને કામભોગ અને ધનનું નિમંત્રણ કરતો હતો, પરંતુ કુમારો નીચે પ્રમાણે કહેવા લાગ્યા– ૧૧ વેયા અહીયા ન ભવતિ તાણું, ભુરા દિયા નિન્તિ તમ તમેણું ! જાયા ય પુત્તા ન હવતિ તાણું, કે ણામ તે અણુમને જજ એયં ૧૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વેદ ભણવાથી એ વેદ્ય શરણભૂત થતા નથી. બ્રાહ્મણાને ભોગા આપવાથી એ મહાન અંધકારમાં લઇ જાય છે. પુત્ર પશુ શરણુરૂપ નથી તે આપતુ' કથન કેવી રીતે માનું ? ૧૨ ખમિત્તસુકખા મહુકાલદુકખા, પગામખા અણિગામસુક્ષ્મા । સ’સારમેખસ્સુ વિપક્ભૂયા, ખાણી અણુત્થાણ ઉ કામભોગા ૧૩ કામભોગ ક્ષણમાત્ર સુખ અને બહુ વખત દુઃખ આપે છે. ચાડુ સુખ અને મહાન દુઃખવાળાને સુખ કેવી રીતે કહેવાય ? આ કામભોગ સંસારવક મેાવિરાધી અને અનર્થાની ખાણુ છે. ૧૩ પરિન્થયન્તે અનિયત્તકામે, અહા ય રાએ પતિપ્પમાણે 1 અન્નપ્રમત્તે ધણમેસમાણે, પપ્પાત્તિ મચ્છુ· પુરિસે જર’ ચ ૧૪ કામભોગથી અનિવૃત્ત પુરૂષ દિવસ અને રાત્રિ પરિતમ થને પરિભ્રમણ કરે છે. સ્વજનોના માટે દૂષિત પ્રવૃત્તિથી ધન સંગૃહિત કરતા થકા જરા અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. ૧૪ ઇમં ચ મે અસ્થિ ઈમ' ચ નથિ, ઈમ' ચ મે ફિચ્ચું ઇમ' અચ્ચિ" । ત' એવમેવ લાલપમાણ, હરા હરતિ ત્તિ કહું પમાએ ૧૫ આ મારૂ છે, આ મારૂં નથી, આ મેં કર્યું, આ મેં ન કર્યું, આમ આકુલ-વ્યાકુલ બનતા પુરૂષને કાળ હરી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ ક્રમ થાય ? ૧૫ ભ્રૂણું પભૂયં સહુ ઇથિયાહિં, સણો તહી કામગુણો પગામાં કે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તવ કએ તપૂઈ જસ્સ લેગા, તસવ્વસાહીણામહે તુમ્ભ ૧૬ હે પુત્રો ! જે ધન અને સ્ત્રીઓ માટે તપ તપે છે અને જાપ જપે છે તે અહિંયા પુષ્કળ છે, તે પછી તમે સર્વ વિરતિ કેમ થાઓ છે? ૧૬ ધણણ કિ ધમ્મધુરાહિગારે, સયણણ વા કામગુણે હિ એવા સમણ ભવિસ્સામુ ગુણેહધારી, બહિંવિહાર અભિગમ્મ ભિખ ૧૭ પિતાજી ! ધર્માચરણમાં ધન, સ્વજન અને કામગુણોનું શું પ્રયેાજન છે? અમે ગુણશીલ શ્રમણ થઈશું અને ભિક્ષુ બનીને અપ્રતિબદ્ધ વિહારી થઈશું. ૧૭ જહા ય અગી અરણી અસત્તે, ખીરે ઘયં તેલ મહા તિલે સુ એમેવ જાયા સરીરસિ સત્તા, સમુઈ નાસઈ નાવચિ પુત્રો જેવી રીતે અરણીમાં અગ્નિ, દુધમાં ઘી, અને તલમાં તેલ નથી દેખાતું છતાં હોય છે એવી રીતે શરીરમાં સત્તારૂપી રહેલ જીવ ઉત્પન્ન થાય અને શરીરના નાશ થયા પછી જીવ નાશ થાય છે, પછી રહેતું નથી અથવા આત્મા ભિન્ન નથી. ૧૮ નો ઈન્દ્રિયગેઝ અમુત્તભાવા, અમુત્તભાવ વિ ય હોઇ નિચ્ચે અક્ઝWહેઉ નિયયમ્સ બધે, સંસારહેઉ ચ વયન્તિ બધું ૧૯ ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આ આત્મા અમૂર્ત હાવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હાવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ આદિ હેતુ નિશ્ચયથી છે કે આત્માને મિથ્યાવ અને ધન જ સ`સાÄ બંધનુ કારણ છે હેતુ છે. ૧૯ જહા વય ધમસજાણમાણી, પાવ પુરા કમ્મમકાસિ મેાહા ! એબ્સમાણા પરિરખિયન્તા, તં નેવ જો વિ સમાયણમા ૨૦ હે પિતાજી ! અમે મેાહવશ અને ધર્મને ન જાણવાથી પૂર્વે' પાપ કર્મ કર્યાં અને આપના રાકયા રેાકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરશું નહિ. ૨૦ અમ્ભાયમિ લોગશ્મિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહુિં પન્તીહિં, ગિસ ન રÛ લલે ૨૧ આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેોધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતું નથી. ૨૧ કેણુ અભ્ભાહુએ લાગા, કેણ વા પરિવારિએ 1 કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરો હુમે ૨૨ હું પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિ ંતા સેવુ... હું ૨૨ મન્ચુણા અભાહુએ લગા, જરાએ પરિવારિ । અમૈાહા રયણી લુત્તા, એવ' તાય વિજાણુહુ ૨૩ હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલોં છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવું સમજો. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જા જા વચ્ચઈ યણી, ન સા પડિનિયgઈ અહમ્મ કણમાણમ્સ, અફલા જતિ રાઈએ જે રાત્રિ પસાર થાય છે તે ફરી આવતી નથી. અધર્મ અને પાપ કરવાવાળાની રાત્રીએ નિષ્ફળ જાય છે. ૨૪ જા જા વચ્ચઇ રયણી, ન સા પડિનિયgઈ ધમ્મ કુણમાણસ, સફલા જતિ રાઈએ ૨૫ જે જે રાત્રીએ વ્યતિત થાય છે. તે પાછી ફરતી નથી. ધર્મ કરનારની રાત્રિ સફલ છે ૨૫ એગઓ સંવસિત્તાણું, દુહ સમ્મત્તસંજીયા ! પચ્છા જાયા ગમિા , ભિખમાણ કુલે કુલે ૨૬ હે પુત્રો ! પહેલા પોતાના ગૃહસ્થાવાસમાં જ સમ્યકત્વની સાથે શ્રાવક બની રહે. પછી અણગાર બનીને જુદા કુલમાં રહીને ભિક્ષાચરી કરે. ૨૬ જસ્સીિ મષ્ણુણા સખં, જસ્સ વર્થીિ પલાયણું જો જાણુઈ ન મરિસ્સામિ, સે હુ કંખે સુએ સિયા ૨૭ જેણે મૃત્યુની સાથે મૈત્રી હૈય, જેનામાં મૃત્યુથી ભાગી છૂટવાની શક્તિ હોય, જે જાણતા હોય કે હું નહિં મરું, તે માણસ ભલે સુખે સુવે. તે જ માણસ કાલની ઈચ્છા કરી શકે છે. ૨૭ અજજૈવ ધર્મ પડિરજજયામો, જહિ પવન્ના ન પુણભવાગે ! અણગર્ય નેવ ય અસ્થિ કિંચી, સદ્ધા ખમ છે વિણઈસુ રાગ ૨૮ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે આ આત્માને પૂર્વે પ્રાપ્ત ન થઈ હોય, એટલા માટે હું આજથી જ સાધુતા પ્રાપ્ત કરીશ, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જેથી મારે ફરી જન્મ લેવો ન પડે. રાગ છોડીને શ્રદ્ધાથી સાધુધર્મ પાળવો શ્રેષ્ઠ છે. ૨૮ પહીણપુરસ્સ હુ નOિ વાસે, વાસિફ્રિ ભિખાયરિયાઈકલ સાહાહિ સફખો લહઈ સમાહિં, છિન્નાહિ સાહહિ તમેવ ખાણું ૨૯ હે વાશિષ્ટિ જેવી રીતે શાખાઓથી જ વૃક્ષની શોભા છે, વૃક્ષની શાખાઓ કપાઈ ગયા પછી તે વૃક્ષ ઠુંઠું થઈ જાય છે, પુત્રથી ઘર છે, પુત્ર વિના મારે ઘરમાં રહેવું વૃથા છે, હવે મારા માટે ભિક્ષાચારીસંયતિ થવું ઉચિત છે. ર૯ પંખાવિહૂણ વ્ય જહેવ પકખી, ભિવિહૂણે વ રણે નરિન્દ . વિવનસાર વણિઓ વ્યપિએ, પહીણપુત્તો મિ તહ અહં પિ ૩૦ જેવી રીતે પાંખ વિનાના પક્ષીની, સંગ્રામમાં સેના વિનાના રાજાની, વહાણમાં દ્રવ્ય વિનાના વણકની (દશા થાય છે, તેવી રીતે પુત્ર વિનાની મારી દશા છે. હું દુઃખી થાઉં છું. ૩૦ સુસંભિયા કામગુણ ઈમે તે, સંપિડ્યિા અરસપભૂયા ભુંજામુ તા કામગુણે પગાર્મ, પછી ગમિસ્સામુ પહાણુમગ ૩૧ યશા કહેવા લાગી –પ્રધાન રસવાળા આ ઉત્તમ કામીંગ પર્યાપ્ત મળ્યા છે, એને સારી રીતે ભોગવીને પછી મોક્ષમાર્ગમાં જઈશું. ૩૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભુત્તા રસા ભોઈ જહાઈ ણે વચ્ચે, ન વિયĚા પજામ ભાએ, લાભ' અલાભ' ચ સુહ`ચ દુકખ, સચિòમાણા ચરિસ્સામિ મેાણ કર અમે રસે। ભાગવ્યા, યુવાવસ્થા અમને છેડી રહી છે. હવે હું ખુદ ભોગને છેઠુ છું. જીવવાને માટે નહિ પરંતુ હુ ́ લાભ-અલાભ અને સુખ દુ:ખ આ બધાને સમજીને મુનિપણુ અ’ગીકાર કરું છું. ૩૨ મા હૂ તું સાયરિયાણ સમ્મરે, જીગ્ણા વ હંસા ડિસેાત્તગામી ! ભુ‘જાહિ ભોગાઈ મએ સમાણુ, દુકખ ખુ ભિખાયરિયાવિહારા ૩૩ જેવી રીતે ઉલ્ટા પૂરમાં જનાર વૃદ્ધ હંસતે પસ્તાવું પડે છે એવી રીતે તું સ ́સાર ત્યાગને માર્ગ આદરે છે તે ઉલ્ટા પૂરના રસ્તા છે, માટે તું પેાતાના સંબંધીએ અને ભોગનું સ્મરણ કર-મારી સાથે ભોગે ભોગ તે! પાછળથી પસ્તાવું નહિ પડે ૩૩ જહા ય ભોઇ તય ભુયંગા, નિમ્માયણ હિચ્ચ પલેઈ મુત્તો ! એમેવ જાયા પયહન્તિ ભોએ, તે હું કહું નાણુગબિસ્સમેક્રો ૩૪ જેવી રીતે સાપ કાંચળી છેાડીને નાશી જાય છે એવી રીતે આ એ પુત્ર! કામભોગાને છેડીને જાય છે. એવી દશામાં હું એક્લા શા માટે એમની પાછળ (સાથે) ન ચાલી નીકળુ ? ૩૪ િિન્દ્રત્તુ જાલ' અમલ વ રહિયા. અચ્છા જહા કામગુણે પહાય । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ધરેયસીલા તવા ઉદારા, ધીરા હુ ભિકખાયરિયં ચરન્તિ ૩૫ જેવી રીતે રહિત મચ્છ જીર્ણ જાલ છેદીને નીકળી જાય છે, એવી રીતે આ કુમાર બધા કામભોગને છેડીને નીકળી જાય છે. જાતિવાન બેલની માફક ઉદાર અને ધીર પુરુષ ભિક્ષાચરી સ્વીકારે છે. ૩૫ નહેવ કુંચા સમઈક્રમન્તા, તયાણિ જાલાણિ દલિતુ હંસા પલેખિત પુત્તા ય પઈય મઝ, તે હું કહું નાણુગમિલ્સમેકા ૩૬ જેવી રીતે ક્રૌંચ પક્ષી આકાશમાં ઉડી જાય છે અને હંસ જાલેને કાપીને ઉડી જાય છે એવી રીતે મારે પતિ અને પુત્ર મને છેડીને જાય છે, તો હું એકલી શા માટે રહું ? પણ તેમની સાથે કેમ ન નીકળી પડું ? ૩૬ પુરોહિયં તે સસુયં સદા, _સેન્ચા, અભિનિકૂખમ્મ પહાય ભોએ કડ...સારે વિઉલુત્તમ ચ, રાયંઅભિકખ સમુવાય દેવી ૩૭ પુરોહિત પોતાની સ્ત્રી અને પોતાના પુત્ર સાથે કામભોગોને છેડીને દીક્ષિત થઈ ગયા છે, પુરોહિતની સંપત્તિ રાજાને ત્યાં જાય છે, આ વાત સાંભળીને રાજાની રાણી રાજાને વારંવાર સમજાવે છે. ૩૭ વન્તાસી પુરિસો રાય, ન સો હોઈ પસંસિઓ માહeણ પરિચત્ત, ધણું આયઉમિચ્છસિ ૩૮ હે રાજા ! વમન કરેલા પદાર્થને ખાનાર પુરુષની સ્તુતિ થતી નથી તેવી રીતે આ બ્રાહ્મણનું ત્યાગેલું ધન આપ લેવાને ઇચ્છે છે તે બરાબર નથી. ૩૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સવં જગં જઈ તુહં, સવ્વ વાવિ ઘણું ભવે સä પિ તે અપજત્ત, નવ તાણાય તે તવ ૩૯ જે સર્વ જગત અને સર્વ ધન તમારું થઈ જાય તે પણ તે તમારા માટે અપર્યાપ્ત છે અને તે તમારું રક્ષણ કદાપિ નહિ કરે. ૩૯ મરિહિસિ રાયં જયા તયા વા, મરમે કામગુણે પહાય ! એક્કો હુ ધમે નરદેવ તાણ, ન વિજઈ અન્નમિહેહ કિંચિ ૪૦ હે રાજા ! જ્યારે આપ મરશે ત્યારે કામભોગે આપને અવશ્ય છેડવા પડશે. આ સંસારમાં ધર્મજ એક માત્ર શરણરૂપ છે. એના સિવાય બીજું કોઈ રક્ષક નથી. ૪૦ નાણું રમે પકિખણિ પંજરે વા, સંતાણછિન્ના ચરિસ્સામિ મેણું ! અકિંચણ ઉજજુકડા નિરાભિસા, પરિગ્રહારમ્ભનિયત્ત દાસા ૪૧ જેવી રીતે પિંજરામાં રહેલી પંખિણી પ્રસન્ન નથી રહેતી, એવી રીતે હું પણ આનંદ માનતી નથી. હું સ્નેહને છેદીને આરંભ પરિગ્રહથી નિવૃત્ત થઈને વાસના રહિત સરલ સંયમી બનવા ઈચ્છું છું. ૪૧ દવગિણ જહા રણે ડઝમાણેસુ જ—સુ અને સત્તા પાયનિ, રાગદ્દોસવસ ગયા ૪૨ જેવી રીતે જંગલમાં અગ્નિ લાગવાથી બળતાં જીવોને જોઈને બીજા જીવો રાગ-દષને વશ થઈને પ્રસન્ન થાય છે. કર એવમેવ વય મૂઢા, કામભોગેસુ મુછિયા ! હઝમાણું ન બુઝામે, રાગદાસગિણું જગ ૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ એવી રીતે આપણે મૂઢ લેકે કામભોગમાં મૂછ પામ્યા છીએ અને રાગ-દ્વેષની અગ્નિમાં બળતા છતાં બુઝતા નથી, ધર્મ પામતા નથી. ૪૩ ભોગે ભોચ્ચા વમિત્તા ય, લહુભૂય વિહારિણે આમેયમાણ ગતિ , દિયા કામકમા ઇવ ૪૪ જે વિવેકી છે તે ભોગવેલા ભોગને ત્યાગીને પ્રસન્નતા સાથે પ્રવજ્યા લે છે અને પક્ષી અને વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરે છે. ૪૪ ઇમે ય બદ્ધા કુન્દન્તિ, મમ હOજમાગયા ! વયં ચ સત્તા કામેસુ, ભવિસામે જહા ઇમે ૪૫ હે આર્ય! આપણે પ્રાપ્ત કામભોગને વિષે પૃદ્ધ બન્યા છીએ જે અનેક ઉપાય કર્યા પછી પણ રહેવાના નથી. આ માટે અમે પણ ભૃગુ આદિની જેમ સંસાર ત્યાગીને સંયમ લઈશું. ૪૫ સામિસ કુલવં દિલ્સ, બઝમાણુ નિરામિર્સ ! આમિસંસવ્વમુક્ઝિત્તા, વિહરિસ્સામિનિરામિસા ૪૬ એક પક્ષીના મોંમાં માંસનો ટુકડે જોઈને બીજું પક્ષી તેના ઉપર ઝડપ મારે છે પરંતુ માંસને ટુકડે છોડયા પછી તે સુખી થાય છે એવી રીતે હું પણ માંસ સમાન સમસ્ત પરિગ્રહ છોડીશ અને નિરામિસ-અનાસક્ત થઈને વિચરીશ. ૪૬ ગિદ્ધોવમે ઉ નચાણું, કામે. સંસારવણે ઉગે સુવણપાસે વ્ય, સંકમાણે તણું ચરે ૪૭ ગિધ પક્ષીની ઉપમાને જાણીને અને કામભોગ સંસાર વૃદ્ધિના કારણ જાણીને એ પ્રમાણે એને છોડી દે. જેવી રીતે ગરૂડની સામે શંકિત સાપ ધીરે ધીરે નીકળીને ચાલ્યો જાય છે.. ૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ નાગા વ અન્ધુણ છિત્તા, અપણા વ િવએ ! એય પત્થ' મહારાય, ઉસુયાર ત્તિ મે ય ૪૮ હે મહારાજ ! જેવી રીતે હાથી અંધનને તેાડીને પેાતાના સ્થાને ચાલ્યા જાય છે એવી રીતે આ આત્મા પણ મેાક્ષને મેળવે છે એવું મેં જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યુ` છે. ૪૮ ચત્તા વિઉલ રજ', કામભોગે ય દુચ્ચએ ! નિષ્વિસયા નિરામિસા, નિમ્નેહા નિપરિગ્ગહા ૪૯ રાજા અને રાણી બન્ને વિપુલ રાજ્ય તથા દુઃખે કરીને ત્યાગવા યેાગ્ય કામભોગને છેોડીને વિષયોથી નિવૃત્ત-અનાસક્ત થયા-રનેહ અને પરિગ્રહ રહિત થયા. ૪૩ સમ્મ` ધમ્મ વિયાણિત્તા, ચિચ્ચા કામરુણે વરે તવ પમિજ્જીહુસ્ખાય, ઘેાર ધારપરકમ્મા ૫૦ સમ્યક ધ'તે જાણીને, કામગુણુને ત્યાગીને, તીથ કરે ઉપદેશેલા ઘેશ્વર તપતા સ્વીકાર કર્યો અને ધાર પરાક્રમ આદર્યું. ૫૦ એવ' તે કમસા બુઢ્ઢા, સબ્વે ધમ્મપરાયણા । જન્મમÁભઉબ્લિગ્ગા, દુક્ષ્મસન્તગવેસણા પા એમ આ છએ જણા ક્રમશઃ સુખાધ પામીને ધમ પરાયણ થયા અને જન્મ-મરણના ભયથી ઉદ્વિગ્ન થઇને દુઃખાનેા નાશ કરવા લાગ્યા. ૫૧ સાસણે વિઞયમાહાણ, પુબ્ધિ ભાષણભાવિયા । અચિરેણુવ કાલેણ, દુખસન્તસુવાગયા પર વીતરાગના શાસનમાં પૂર્વની ભાવનાથી ભાવિત થયેલ છ એ જીવાએ શેાડાજ વખતમાં દુ:ખાના અંત કર્યાં. મેાક્ષપદને પામ્યા. પર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ રાયા સહ દેવીએ, માહણે ય પુરોહિ માહણી દારગ ચેવ, સલ્વે તે પરિનિબુડા ૫૩ ત્તિ બેમિ છે રાજા અને સાથે તેની રાણી, પુરોહિત તથા બ્રાહ્મણી અને બે કુમારે આ બધા પરિનિર્વાણ પદને પામ્યા. પ૩ એમ હું કહું છું. ઈતિ ચૌદમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #124 -------------------------------------------------------------------------- ________________ ॥ સભિકમૂ પંચહું અજયણું ॥ પદ્મસુ'. અધ્યયન માણ' થરિસ્સામિ સમિચ્ચ ધમ્મ, સહિએ ઊજ્જુકૉ નિયાણન્તિ સથવ જહિજ અકાસકામે, અન્નાયએસી પરિબ્ધએ સ ભિકમૂ ૧ ભિક્ષુ તે છે કે જે મૌનવ્રત અંગીકાર કરી વિચરે છે. સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયવાળા ધર્મ છે, સરલ છે, કામ--ભાગ પદાર્થોથી નિસ્પૃહ છે, નિદાન-વાસના વિનાના છે, સ`સારીના પરિચયેાને છેાડનાર છે અને જે અજ્ઞાત કુલાની ગાચરી કરે છે. ૧ રાએવય થરેન્જ લાઢ, વિએ વયવિયાયરક્ષ્મિએ । પન્ને અભિભૂય સભ્યદ સી જે, કન્ડ્રુિ વિ ન સુચ્છિએ સ ભિકમૂ ૨ ભિક્ષુ તે છે જે રાગથી વિરક્ત છે, જે દ્રઢતાપૂર્વક સંયમમાં વિચરે છે, જે વેદ—શાસ્ત્રોનેા જાણુકાર છે, જે આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે પરિષહ વિજયી છે, જે સમદર્શી છે. જે કાઈપણ વસ્તુમાં મૂર્છા વિનાના છે તે ભિક્ષુ છે. ૨ અક્રોસવહુ' વિત્તુ ધીરે સુણી, ચરે લાઢ નિશ્ર્ચમાયગુત્તે । અન્વગમણે અસંપહિંદું જે, કસિણ' અહિંયાસએ સ ભિકમ્પ્યૂ ૩ કઠોર વચન અને પ્રહારને જાણીને ધીરજથી સહન કરે, સદાચરણમાં પ્રવૃત્તિ કરે, સદા આત્મ ગુપ્ત રહે, અવ્યગ્ર મનવાળા અને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સયમ માર્ગોંમાં આવતાં કષ્ટોને સહન કરે છે તે મુનિ છે. પત સયણાસણ' ભત્તા, સીઉ વિવિ ચ દસમસગ’ અવગમણે અસહિકે જે, કસિણું અહિયાસએ સ ભિકપૂ . ४ જીણુ પથારી અને આસન તથા શીત, ઉષ્ણુ, ડાંસ, મર આદિ અનેક પ્રકારના ઉપસગાંને અન્યગ્ર મને જે સહન કરે છે તે ભિક્ષુ છે. ४ ના સક્કમિઈ ન પૂ, ના ચ વર્નીંગ ફુ પસ’સ’। સે સજએ સુભ્યએ તવસ્સી, સહિએ આયગવેસએ સ ભિકમ્પ્યૂ પ ભિક્ષુ તે છે જે સત્કાર નથી પૃચ્છતા, જે પૂજા નથી છતા જે વંદન નથી ઈચ્છતા, જે પ્રશંસા નથી ઈચ્છતા, જે સયત છે, જે તેને પૂરા પાલક છે, જે તપસ્વી છે, જે આભગવેષી છે અને જે સ્ટડિત-આત્મહિત કરનાર છે. જેણ પુણેા જહાઈ જીવિય’, માહું વા કાર્ટસણું નિય નરના પહે સયા તવસ્સી, 3 નાય કાઊલ ઉવેઇ સ ભિકપૂ ૬ જેની સાખતથી સંયમી જીવનને નાશ થાય અને મહામાહના અધ થાય, એવા સ્ત્રી-પુરુષની સંગતિ જે સદાને માટે છોડે છે, જે કુતુહલને પ્રાપ્ત થતા નથી તે ભિક્ષુ છે. દુ છિન્ન સર ભોમમન્તલિકખ, સુમિણું લખણદંડવત્થવિજ ' ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અંગવિયારે સરસ્ટ વિજયં જે, વિજાહિં ન જીવઈ સભિખૂ ૭ ભિક્ષુ તે છે કે જે, છેદનવિદ્યા, સ્વરવિદ્યા, ભૂમ્પિવિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગવિચાર, પશુ-પક્ષીઓની બેલી જાણવી આ બધી વિદ્યાઓને ઉપગ આજીવિકામાં નથી કરતા. ૭ મતું મૂલં વિવિહં વેજાજચિત, વમવિયણ ધૂમeત્તસિણાણું ! આઉરે સરણું તિગિછિયું , તે પરિબ્લાય પરિવ્યએ સ ભિકબૂ ૮ મંત્ર, જડી બુટ્ટી, વિવિધ વૈદ્ય પ્રયોગ-વમન, વિરેચન, ધૂમ્રયોગ આંખનું અંજન, સ્નાન, આતુરતા, માતાપિતાદિનું શરણુઃ આ બધાને જ્ઞાનથી હેય જાણુને છોડી દે છે તે જ ભિક્ષુ છે. ૮ ખરિયગણ ઉગરાયપુત્તામાહણ, ભાઇય વિવિહા ય સિપણે છે ને તેસિં વય સિલેગપૂર્યા, પરિનાય પરિવ્યુએ સ ભિકબૂ ૯. ક્ષત્રિય, મલ, ઉગ્રંકુલ, રાજકુલ, બ્રાહ્મણ, ભગિક અને જુદી જુદી જાતના શિલ્પીઓની પ્રશંસા અને પૂજા નથી કરતા, આની સદોષતા જાણુને જે ત્યાગે છે તે જ ભિક્ષુ છે. ૯ ગિહિણે જે પવઈએણુ ,િ અપવઈએણુ વ સંથયા હવિજા તેસિં ઈહલેયફલ, જો સંથવું ન કરેઈસ ભિકબૂ ૧૦ જે દીક્ષા લીધા પછી અથવા પહેલા જે ગૃહસ્થને જોયા હોય,પરિચય ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કર્યો હોય, એમની સાથે આલેકના ફળની પ્રાપ્તિ માટે વિશેષ પરિચય નથી કરતો તે જ ભિક્ષુ છે. ૧૦ સમયણાસણ પાણભેયણે વિવિહ, ખાઈમસાઇમં પરેસિંગ અદએ પડિસેહિએ નિયણે જે, તત્ય ન પઉસઈ સ ભિખૂ ૧૧ ગૃહસ્થને ત્યાં આહાર, પાણી, શયા, આસન તથા અનેક જાતને ખાદિમ સ્વાદિમ હોય છતા પણ આપે નહિ અને ઇન્કાર કરે પણ તેને પર ટૅપ કરે નહિં તે જ ભિક્ષુ છે. ૧૧ જ કિચિ આહારપાર્ગ, વિવિહં ખાઈમસાઇમં પરેસિં લધું જે તે તિવિહેણુ નાણુકપે, મણવયકાયસુસંલુડે સ ભિકબૂ ૧૨ ગૃહસ્થોને ત્યાંથી જે કંઈ આહાર–પાણી અને અનેક પ્રકારના ખાદિમ–સ્વાદિમ પ્રાપ્ત કરીને જે બાલ-વૃદ્ધાદિ સાધુ ઉપર અનુકંપા કરે છે, મન, વચન, કાયાને વશ રાખે છે તે સાધુ છે. ૧૨ આયામાં ચેવ જવોદણું ચ, સિય સેવીર જવેદમાં ચ ન હીલએ પિડું નીરસે તુ, પન્નકુલાઈ પરિશ્વએ સ ભિકબૂ ૧૩ ભિક્ષા માં ઓસામણ, જવનું ભડકું, ઠંડો આહાર, કાંજીનું પાણું, જવનું પાણી અને નિરસ આહારાદિ મળે તો પણ જે સાધુ નિંદા નથી કરતા તે સાધુ છે. ૧૩ સદા વિવિહા ભવન્તિ લાએ, દિવ્યા ભાણુસ્સગા તિરિચ્છા છે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભીમા ભયભેરવા ઉઢારા, સાચ્ચા ન વિહિજ્જઈ સ ભિકમૂ ૧૪ લેાકમાં દેવ, મનુષ્ય અને તિય ́ચ સબંધી અનેક જાતના મહાન ભવેત્પાદક શબ્દ થાય છે એ સાંભળીને જે ચલાયમાન નથી થતા તે ભિક્ષુ છે. ૧૪ તે વાદ' વિવિ' સમિગ્ન લાએ, સદ્ધિએ પ્રેયાગએ ય કાવિયા । પન્ને અભિભૂય સભ્યદ'સી, વસન્તે અવિલ્હેડએ સ ભિકપૂ ૧૫ લોકમાં પ્રચલિત અનેક જાતના વાદ્યને જાણીને જે વિદ્વાન સાધુ પોતાના આત્મહિતમાં સ્થિત રહીને સયમમાં દૃઢ રહે છે, પરિષહાને સહન કરે છે તથા બધા જીવાને પેાતાના સમાન જીવે છે અને ઉપશાંત રહીને કાને પીડારૂપ નથી થતા તે ભિક્ષુ છે. ૧૫ અસિષ્ઠવી અગિડ઼ે અમિત્તે, જિઈન્દિએ સવ્વએ વિમુઝે ! અણુક્કસાઈ લહુઅપલકખી, ચિચ્ચા ગિતુ એગયરે સ લિકખૂ ! ત્તિ એમિ ! અશિલ્પ જીવી, ગૃહ રહિત, મિત્ર અને શત્રુથી રહિત, જિતેન્દ્રિય, સર્વથા મુક્ત, અલ્પાયી, અલ્પાહારી, પરિગ્રહ ત્યાગી થò એકાકી રાગ-દ્વેષ રહિત વિચરે છે તે સાધુ છે. ૧૬ આમ હું કહુ છું. ॥ ઇતિ પંદરમું અધ્યયન । ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #129 -------------------------------------------------------------------------- ________________ છે બંભચેર માહિઠાણું અજઝયણું સેલમું અધ્યયન સુયં કે, આઉસ તેણે ભગવયા એવમખાય:– હે આયુષ્માન ! તે ભગવાન મહાવીર પાસેથી જે મે સાંભળ્યું છે તે હું કહું છું - - ઈહ ખલુ થેરેહિં ભગવન્તહિં દસ બલ્સચેર સમાહિઠાણું પન્નત્તા, જે ભિખૂ સોચ્ચા નિસન્મ સંજમબહુલે, સંવરબહુલે, સમાહિબહુલે, ગુરૂ ગુરિંદિયે ગુત્તગંભયારી સયા અપમરે વિહરેજા ! આ સંસારમાં ખરેખર વીર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે. જે ભિક્ષુ સાંભળીને વિચારીને સંયમમાં, સંવરમાં અને સમાધિમાં બહુ દ્રઢ થાય અને મન, વચન, કાયાથી ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈને હંમેશાં અપ્રમત્તા થઈને વિચરે. કરે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બબ્બરસમાહિઠાણ પત્નત્તા, જે ભિકબૂ સચ્ચા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુત્તિ ગુન્દ્રિએ ગુત્તબભયારી સયા અપમત્તે વિહરેજા ? Wવીર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સ્થાન કયા કયા બતાવ્યા છે, જેને સાંભળીને-ચિંતવીને સંયમ, સંવર અને સમાધિમાં દ્રઢ ગુપ્ત ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિયરે. ઇમે ખલુ તે હિં ભગવતેહિં દસ બબ્બરકાણા પનત્તા, જે ભિકબૂ સોચ્યા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરૂ ગુરિન્દિએ ગુબબ્બયારી સયા અપમત્તે વિહરેજા ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વીર ભગવંતોએ નિશ્ચયથી બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે, જેને સાંભળીને-ધારણ કરીને સંયમ, સંવર અને સમાધિમાં દઢ ગુમગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે. જહા વિવિગ્નાઇ સયણાસણઈ સેવિગ્નાહવઈ સે નિગ્રન્થ ! ને ઈથીપસુપડુગસંસત્તાઈ સયસણાઈ સેવિત્તા હવાઈ સે નિગળે છે તે કહમતિ ચે, આયરિયાણા નિષ્ણન્થસ્સ ખલુ ઇસ્થિપસુપડ઼ગસંસતાઈ સયણાસણાઈ સેવમાણસ્સ બભયારિસ્સ અભચેરે સંકા વા કંખા વા વિવિછી વા સમુપજિજા, ભેદં વા ભેજા, ઉમાયં વા પાઉણિજા, દીહકાલિય વા ગાયંક હજજા, કેવલિપનત્તાઓ ધમાઓ ભસેજા તલ્હા ને ઈસ્થિપસુપચ્છેગસંસત્તાઈ સયણીસણાઈ સેવિત્તા હવઈ સે નિગ્રન્થ ૧ તે જેમ કે નિગ્રન્થ સાધુઓ એકાંત શયન, આસનાદિ કરે છે, જેઓ સ્ત્રી, પશુ, નપુંસક આદિથી સેવાતાં સાધનો સેવતો નથી તે નિર્ગસ્થ છે. એવું કેમ કહ્યું ? તે આચાર્ય ગુરૂદેવ કહે છે કે નિગ્રંથ નિશ્ચયે કરી સ્ત્રી, પશુઓ, નપુંસકથી લેવાતાં શયનાસને (બ્રહ્મચારી) સેવે તે એના બ્રહ્મચર્યમાં શંકા ભોગેચ્છા અને બ્રહ્મચર્યના ફળમાં સંદેહ ઉત્પન્ન થાય છે અથવા સંયમનો ભંગ અને ઉન્માદ થઈ જાય છે. લાંબા વખત સુધી ટકનારને રોગ થાય છે અને કેવળી ભગવંતે એ ફરમાવેલા ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ માટે નિશ્ચયપૂર્વક નિર્ચાએ સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શયાઆસનાદિનું સેવન ન કરવું જોઈએ. ૧ ને ઈથીણું કહું કહિતા હવઈ સે નિગળે તે કહમિતિ ચે, આયરિયાહ નિગન્થમ્સ ખલુ ઇન્જીણું કહું કહેમાણસ બભયારિસ્સ બરે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સંકાવા કંખા વા વિઇગિચ્છા વા સમુપજિજજા ભેદ’ વાલલેજા ઉમ્માય. વા પાઉણિજ્જા દીદ્ઘકાલિય” વા ગાય'ક' હવેજા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભ’સે જા ! તુણ્ડા ને થીણ કહુ કહેજ્જા ! ૨ અ: જે સ્ત્રીમાની કથા નથી કરતા તે નિથ થાય છે. તે કેવી રીતે ? આચાય ઉત્તર આપે છેઃ—અગાઉ પ્રમાણે [ પૂર્વવત્] ના ઋત્વીણ સદ્ધિ સન્નિસેજાગએ વિહરિના હુવઇ સે નિષ્ણન્થ । ત' કહ્રમિતિ ચે, આયરિયા 1 નિગન્થમ્સ ખલું થીહિ' સદ્ધિ સન્નિસે જાગયસ્સ અમ્ભયારિયમ્સ અભ્ોરે સંકા વા કુંખા વા વિઈગિચ્છા વા સમુપજ્જિજ્જા ભેદ વા લભેજા ઉમ્માય' વા પાઉણિજ્જા દીહકાલિયં વારેગાયક. હવેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્મા ભસેજા । તમ્હા ખલુ ના નિગ્ગન્ધ ઇથીહિ' સદ્ધિ' સન્નિસેજ્જાગએ વિહરેજ્જા ૩ જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નથી બેસતા તે નિગ્રંથ કહેવાય છે. તે કેવી રીતે ? આચાર્ય મહારાજ ઉત્તર આપે છે. અગાઉ પ્રમાણે: [ પૂર્વવત્] ૩ ના થીણ ઇન્દ્રિયા માતુરાઈ મણેારમા આલાઈત્તા નિઝ્ઝાઈત્તા હવઇ સે નિમ્બન્ધે ! ત કહુંમિતિ એ, આયરિયાહુ ! નિગ્મન્થસ ખલું પત્થીણ ઈન્દ્રિયાઇ મણેાહરાઇ મણેાભાઇ આલાએમાણસ નિઝાયમાણસ અજ્જીયારિસ અભ્ભોરે સ`કા વા કુંખા વા વિઇગિચ્છા વા સમુજ્જિજ્જા ભેદ વા લભેજા ઉમ્માય. વા પાઉણિજા દીહકાલિય વા રગાયક હવેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસે જ્જા ! તમ્હા ખલુનો નિગ્ગન્ધ થીણુ ઇન્દ્રિયાઈ મણેાહરા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મણેરમાઈ આલેજના નિજઝાએજજા ૪ અર્થ–જે સ્ત્રીઓની મનોહર સુંદર, ઇાિને નથી જોતે, એનું ચિંતન નથી કરતો એ નિગ્રંથ કહેવાય. બાકીનું પૂર્વવત) ૪. ને નિગલ્થ ઈન્જીણું કુન્તરેસિ વા દૂસન્તરસિ વા ભિન્તરંસિ વા કૂઇયસવા ઈયસ૬ વા ગીયસદ્ વા હસિયસદુદ્દે વા ચણિયસદ્ર વા કન્દ્રિય વા વિલવિયસ વા સુણેતા હવાઈ સે નિગળે છે તે કહમિતિ ચે, આયરિયાહ ! નિગ્રન્થસ ખલુ ઈWીણું કુન્તરંસિ વા દૂસન્તરંસિ વા ભિન્નત્તરંસિ વા કૂઈસદ વા સઈયસÉવા ગીયસદ વા હસિયસવા ચણિયસ૮ વા કન્દિયસદં વા વિલિવિયસ વા સુણેમાણસ્સ બમ્ભયારિયસ્સ બબ્બરે સંકા વા કંખ વા વિશિષ્ટ વા સમુપજિજજા ભેદ વા લજજા ઉસ્માર્યા વા પાઉણિજા દીહકાલિય વા રાગાયંક હજજા, કેવલિપત્નત્તાઓ ધમ્માઓ ભેસેજજા તમહા ને ઈથીણું કુન્તરંસિ વા દુસનરસિ વા ભિન્નન્તરેસિ વા ફૂઈયસદ્ધ વા સઈસદ્ધ વા ગીયસદં વા હસિય વા થણિય દુદ વા કન્દ્રિય વા વિલવિયસદુદ વા સુણેમાણે વિહરે જા ! ૫ જે પરદાની પાછળથી અથવા ભીંતને અંતરથી સ્ત્રીઓનાં મધુર શબ્દ, વિરહ વિલાપ, ગીત, હાસ્ય, સિસકારી, પ્રેમાલાપ વગેરેને નથી સાંભળો એ નિગ્રંથ કહેવાય છે. ૫ ને નિગ્રન્થ ઈWીણું પુવરયં પુર્ઘકીલિયં અણુસરિત્તા હવઈ સે નિકળે છે તે કહમિતિ , આયરિયાહ ! નિસ્સ ખલુ ઇWીણું પુશ્વર્યા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પુવકીલિયં અણુસરમાણમ્સ બમ્ભયારિસ્સ બબ્બરે સંકા વા કંખા વા વિઈચ્છિા વા સમુપજિજજા ભેદ વા ભેજા ઉસ્માર્યવા પાઉણિજજા દીહકાલિયે વા ગાયંક હજજા, કેવલિપનત્તાઓ ધમ્માઓ ભંસેજપા તમહા ને ઇOીણું પુણ્વયં પુવકીલિયે અણુરેજા ૬ સ્ત્રીઓની સાથે ભોગવેલા ભોગ અને સ્ત્રીઓ સાથે પૂર્વાવસ્થામાં કરેલી ક્રિડાનું સ્મરણ નથી કરતે તે નિગ્રંથ છે. ૬ ને નિગળે પણીય આહાર આહરિના હવાઈ સે નિગળે છે તે કહમિતિ એ, આયરિયાહ નિષ્ણન્યસ્સ ખલુ પણીય આહારે આહારેમાણસ બભયારિસ્સ બબ્બરે સંકા વા કંખા વા વિઈગિછા વા સમુપજિજજા ભેદ વા ભેજા ઉન્માયું વા પાઉણિજજા દીહકાલિયં વા રે ગાયંક હજજા, કેવલિપન્નત્તાઓ ધમ્માઓ ભેસેજ જા ! તન્હા ન પણીય આહારેજા. ૭ જે ગરિષ્ટ ભોજન નથી કરતે એ નિગ્રંથ થાય છે. (શેષ પૂર્વવત) ૭ ને અઈમાયાએ પાણભોયણું આહ રેત્તા હવઈ સે નિમ્મળે છે તે કહમિતિ એ, આયરિયાહ નિષ્ણથસ્સ ખલુ અઈમાયાએ પાણભોયણું આહારેમાણ સ બભયારિસ બભચેરે સંકા વા કુંખા વા વિગિચ્છા વા સમુપજિજજજા ભેદં વ લભેજા ઉન્માયું વા પાઉણિજા દીહકાલિય વા રે ગાયંક હજા, કેવલિપન્નત્તાઓ ધમ્માએ ભેસેજ તમન્હા ને અઇમાયાએ પાણભોયણું આહારેજા ! ૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જે પ્રમાણથી અધિક આહાર પાણી કરતા નથી તે નિથ છે. ( શેષ પૂવ) ૮ નાવિભૂસાવાદી હુઈ સે નિગ્ગન્ધે । તં કહમિતિ ો, આયરિયા । વિભૂસાવત્તિએ વિભૂસિયસરીરે ત્થિજણસ અભિલણિજ્યે હવઈ ! ત ણ તસ્સ ઈસ્થિજણે અભિલસિજમાણસ અમ્લોરે સકા વા ખાવા વિઈ ગચ્છા વા સમુપજ્જિજ્જા ભેદ... વા લભેજા ઉમ્માય વા પાઉણિજા દીહુકાલિય’વા રાગાય’કહવેજજા, કેલલિપન્નત્તાએ ધમ્માએ ભુંસેજા । તમ્હા ને વિભૂસાવાદી હવિજ્રા ૯ જે શરીરની વિભૂષા નથી કરતા એ નિષ્ઠ થ છે. શેષ પૂર્વવત ) ૯ ના સદ્દરુવરસગન્ધાસાવાદી હુવઈ સે નિથૈ । ત' કમિતિ એ, આયરિયાહ । નિન્ગન્થસ ખલુ સદ્દવગન્ધફાસાણુવાદિસ્સ અમ્ભયારિસ ખમ્ભોરે સકા વા ક`ખા વા વિઋગિચ્છા વા સમુપજિજ્જા, ભેં વા લભેજ્જા ઉન્માય વા પાણિજ્જા, દીહુકાલિય વા ગાયક હવેજ્જા, કેવલિપન્નત્તાએ ધમ્માએ ભસેજ્જા । તમ્હા ના સદ્દવરગન્ધફાસાષ્ટ્રવાદી ભવેજા સે નિન્ગ્રન્થ ! દસમે અસ્સોર્સમાહિઠાણે ભવિત ! ૧૦ જે મતેન શબ્દ રૂપ, રસ, સ્પર્શાદિનું સેવન કરતા નથી તે નિ’થ છે. આ દશ બ્રહ્મચર્યના સમાધિસ્થાન છે. અહિંયા લેાક પણ છે. જેમ કેઃ ૧૦ ભવન્તિ ઈત્થ સિલેાગા. ત. જહાઃ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ જ વિવિત્તમણાઈએણું, રહિયં ઈથિજણણ યા બક્સએસ્સ રકખ, આલયં તુ નિસેવએ ૧ જે સ્થાન એકાંત, સ્ત્રીઆદિથી રહિત અવ્યાપ્ત હેય. બ્રહ્મ ચર્યની રક્ષાને માટે તેવા સ્થાનને (સાધુઓ) ન સેવે, ૧ મણપહાય જણણું, કામરાગવિવણી બભચેરરએ ભિખૂ, થી કહું તુ વિવજજએ ૨ બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ભિક્ષુ મનને આનંદ ઉપજાવનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાને છોડી દે ૨ સમં ચ સંથવં થી હિં, સંકહું ચ અભિખણું બએરરએ ભિકખૂ, નિસે પરિવજજએ ૩ બ્રહ્મચર્યમાં પ્રીતિવાળો ભિક્ષુ વારંવાર સ્ત્રીઓનો પરિચય અને સાથે બેસવાનું–વાર્તાલાપ સદાને માટે છોડી દે. ૩ અંગચંગસૂઠાણું, ચાલવિયપેરિયા બશ્નએર થીણું, ચકખુગિઝે વિવજજએ ૪ બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓને અંગ-પ્રત્યંગ-સંસ્થાન અને એના મધુર ભાષણને ઢંગને વિકારી દૃષ્ટિથી જોવાનું છોડી દે. ૪ કૂઈયં ઈયં ગીયં, હસિયં થણિયકશ્વિયં ! બભએરર થીણું, સોયગિૐ વિવજએ ૫ - બ્રહ્મચર્ય પ્રેમી સાધુ સ્ત્રીઓના મીઠા દન, ગીત, હાસ્ય, સિસ્કારી, વિલાપ આદિ કાનમાહ્ય વિષયને ત્યાગ કરે. ૫ હાસં કિ રઈ દર્પ, સહસાવિત્તાસિયાણિયા બભચેરીએ થીણું, નાણુચિત્તે ક્યાઈ વિ ૬ બ્રહ્મચર્યરત સાધુ સ્ત્રીઓના હાસ્ય, કીડા, રતિ, દર્ય, ભોજન, ભોગાદિકનું સ્મરણ કદાપિ ન કરે ૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પણીયં ભરપાણે તુ, ખિપે મયવિવણું બલ્સચેરરએ ભિખૂ, નિસે પરિવજએ ૭ શીઘ મદ વધારનાર, રિનગ્ધ ભોજન-પાણીને બ્રહ્મચર્યરત સાધુ સદાને માટે ત્યાગ કરે. ૭ ધમ્મલદ્ધ મિયં કાલે, જન્નત્યં પણિહાણવું નાઇમત્ત તુ ભુજિજા, બમ્ભચેરએ સયા બ્રહ્મચર્યરત સાધુ હંમેશાં ઊંચિત્ત—ગ્ય કાળે શુદ્ધ એષણ દ્વારા પ્રાપ્ત કરેલ આહાર સંયમ યાત્રાના નિર્વાહ અથે પરિચિત માત્રામાં લે, પ્રમાણુથી અધિક આહાર કરે નહિ. ૮ વિભૂસં પરિવજેજા, સરરપરિમણ્યણું બભથેરરએ ભિખૂ, સિંગારર્થે ન ધારએ બ્રહ્મચર્ય પ્રેમી ભિક્ષુ શરીરની વિભૂષા અને રોભા વધારવાનું છેડી દે. (દેહ પર વસ્ત્ર) શૃંગારાર્થે ધારણ ન કરે. ૮ સદે જે ય ગળે ય, સે ફાસે તહેવ ય પંચવિહે કામગુણે, નિસે પરિવજએ પાંચ પ્રકારના કામગુણ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શને સદાને માટે ત્યાગે. ૧૦ આલઓ થીજણાઈણે, થી કહા ય મારમાર સંથ ચેવ નારણું, તાર્સિ ઈન્દ્રિયદરિસણું ૧૧ ૧ સ્ત્રીઓથી પરિચિત સ્થાન, ૨ સ્ત્રીઓની મનોરમ કથાઓ, ૩ સ્ત્રીઓને પરિચય, ૪ સ્ત્રીઓની ઇન્દ્રિયનું જેવું – ૧૧ કૂઈયં રુઈયં ગીયં, હાસ ભુરાસિયાણિ ય પણીયં ભત્તાણું ચ, અઈમાયં પાણભેાયણું ૧૨ ૫ સ્ત્રીઓના મીઠા શબ્દ, રૂદન, ગીત, હાસ્યાદિ સાંભળવું, ૬ પૂર્વે ભોગવેલા ભેગોનું સ્મરણ કરવું, ગરિષ્ટ આહારાદિ કરવું, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૮ અધિક આહાર-પાણી કરવું,— ૧૨ ગત્તભૂમિ ચ, કામભોગા ય દુયા 1 નરસત્તગવેસિસ, વિસ` તાલઉડ` જહા ૧૩ ૯ શરીરની શે।ભા કરવી, ૧૦ મનેાન શબ્દાદિ વિષય અને દુ ય કામ એ આત્મગવેષી પુરૂષોને માટે તાલપુટ વિષસમાન છે. ૧૩ ગુજ્જુએ કામભાગે ય, નિચ્ચસા પવિજ્જએ ! સકાઠાણાણિ સવ્પાણિ, વજ્જેજ્જા પણિહાણ ૧૪ એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી કષ્ટ સાઘ્ય કામભોગને સદાને માટે ત્યાગે, બધા પ્રકારના શકાસ્થાને છેડી દે. ૧૪ ધમાારામે ચરે લિકપૂ, ધઇમ ધમ્મસારહી ! ધમ્મારામે રતે ઇન્તે, ખાચેરસમાહિએ ૧૫ ધર્મારૂપ ભાગમાં રમણ કરનાર ધ રથનેા સારથી ધૈયવાન, ઇન્દ્રિયાને દમનાર અને બ્રહ્મચર્યાં સમાધિનેા ધારક સાધુ હંમેશાં ધરૂપ બગીચામાં જ વિહાર કરે. ૧૫ દેવદાણવગન્ધબ્બા, જખરફખસ કનરા । માયારેિ નમસન્તિ, દુક્કર જે કાન્તિ ત ૧૬ દુષ્કર વ્રતનું પાલન કરનાર બ્રહ્મચારીને દેવા, દાનવા, ગધા યક્ષો, રાક્ષસ, કિન્ના નમસ્કાર કરે છે. ૧૬ એસ ધમ્મે ધ્રુવે નિચ્ચે, સાસએ જિણદેસિએ I સિદ્ધા સિઝન્તિ ચાણ્ણ, સિન્ઝિસતિ તહાવરે । ત્ત એમિ ॥ ૧૭ આ ધર્માં ધ્રુવ, નિત્ય, શાશ્વત, જિનેશ્વરાએ ઉપદેશલા છે, એનુ પાલન કરનાર અનેક જીવ સિદ્ધ થયા છે, થાય છે અને થશે. ૧૭ એમ કહુ છું. । ઇતિ સાળસું અધ્યયન । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #138 -------------------------------------------------------------------------- ________________ । પાવસમણિજ્ય સત્તઃ અજઝયણું ! સત્તરમું અધ્યયન જે કેઈ ઉ પ૨ઇએ. નિયš, ધમ્મ સુણિત્તા વિણઆવવન્તે । સુદુલહું લહિં મહિલાન, વિહરેજ પચ્છા ય જહાહુ તુ કેટલાક નિત્ર થા પહેલા ધમ સાંભળીને વિનયશીલ થી દુ`ભ ધર્માંમાં પ્રવર્તે છે, પરંતુ પાછળથી સ્વછંદે વિહરે છે. સેજા દડ્ડા પાઉણ મિ અત્ય, ઉપજઇ ભાત્તુ' તહેવ પાઉ' । જાણાત્રિ જ વટ્ટઈ આઉસાત્તિ કિ' નામ કાહાત્રિ સુએણ ભન્તે આ સ્વછંદી શિષ્ય ગુરૂને કહે છે કે હું ભગવાન ! મને દૃઢ આવાસ મળી ગયા છે, વસ્ત્ર છે, ભોજન-પાણી છે, અને જે હાલ વતે છે, તે હું જાણું છું, તેા હૈ આયુષ્યમાન ! હું શ્રુત ભણીને તે શું કરૂ. ૨ જે કેઈ પન્નઈ એ, નિદ્દાસીલે પગામસે ભાચ્ચા પેચ્છા સુહુ' સુવઈ, પાવસમણે ત્તિ લુચ્ચઈ ૩ કેટલાક સાધુએ દીક્ષિત થઈને ખૂબ નિદ્રાળુ—આળસુ થઈ જાય છે અને ખાય છે, પીએ છે અને સુવે છે, તે પાપ શ્રમણુ કહેવાય છે. ૩ આયરિયઉવજ્ઝાએહિ, સુયં વિય' ચ ગાહિએ ! તે ચેવ ખિ’સઈ ખલે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જે આચાય ઉપાધ્યાયથી શ્રુત અને વિનય ધ પ્રાપ્ત કર્યાં છે તે આચાયેતિ અજ્ઞાની નિંદે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૪ આયરિયઉવજ્ઝાયાણં, સમ્' ન પતિપ્ઈ । ખડિપૂયએ ધે, પાવસમણે ત્તિ લુચ્ચઈ જે ધમંડી-અક્કડ થખતે આચાર્યા–ઉપાધ્યાયેાની સુસેવા કરતા નથી અને ગુણીજતેની પૂજા—બહુમાન કરતેા નથી તે પાપ શ્રમણુ કહેવાય છે. પ સમ્મદ્ભુમાણા પાણાણિ, બીયાણિ હરિયાણિ ય । અસજતે સંજયમન્નમાણા, પાવસમણે ત્તિ લુઈ ૬ પાણી, બીજ અને લીલેાતરીનું મન કરનારા અને ખુદ પોતે અસતિ થઈને સયંતિ માનનારા પાપ શ્રમ છે. હું સથાર લગં પીઢ, નિસેજ પાયકમ્મલ । અપમયિમારૂહઈ, પાવસમણે ત્તિ લુચ્ચઈ તૃણુની પથારી, પાટ, આસન, સ્વાધ્યાયભૂમિ, પગ લુણીયુ એને પુંજ્યા વિના ઉપયોગ કરે તે પાપ શ્રમણ છે. ७ દેવદવસ ચ, પમ-તે ય અભિકખણ ઉલ્લે ઘણું ય ચડે ય, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૮ જે ઝડપથી અયત્નાથી ચાલે છે, પ્રમાદી થઈને બાલક આદિત ઉલ્લધે છે, જે ક્રેાધી છેતે પાપ શ્રમણુ કહેવાય છે. ' પડિલેહેઈ પમત્તે, અવઉજ્જીઈ પાયકમ્બલ' । પડિલેહાણાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ જે પડિલેખનમાં પ્રમાદ કરે છે, જે પાત્રને અને કબલને અહિં તહિં વેરવિખેર રાખેછે, પ્રતિલેખનમાં અનુપયેાગ સેવે છે તે પાપશ્રમણ છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પડિલેહેઈ પમત્તે સે, કિંચિ ગુરુપારિભાવએ નિચ્ચ', પાવસમણે ત્તિ લુચ્ચુંઈ હુ નિસામિયા । ૧૦ જે પ્રતિલેખનમાં પ્રમાદ સેવે છે. જે વિકથા સાંભળવામાં મન લગાવે છે અને શિખામણુ આપનાર્ ગુરૂની સામે ખેલે છે તે પાપ શ્રમણુ છે ૧૦ બહુમાઈ પમ્રહરે, ધે લુધ્ધે અણિગ્ગહે । અસ`વિભાગી અવિયત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૧૧ જે બહુ માયાવી, કપટી, જે અતિ વાચાળ, ધમડી, લુબ્ધ, અસ યમી, સ્વાથી, એકલપેટા, અપ્રિય છે તે પાપ શ્રમ છે. ૧૧ વિવાદ' ચ ઉદીરેઈ, અહુમ્મે અત્તપન્નહા । ગુગ્ગહે લહે રસ્તે, પાવસમણે ત્તિ લુચ્ચ ૧૨ જે વિવાદના પ્રસ`ગે ઉભા કરે છે, જે અધી છે, જે આત્મા બુદ્ધિ વિનાના છે, જે લડાઇ અને કલહમાં આસક્તિવાળે! છે તે પાપશ્રમણુ કહેવાય છે. ૧૨ અથિરાસણે કઇએ, જત્થ તત્વ નિસીયઈ ધ આસન્નિ અણુાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ઈ ૧૩ જે અસ્થિર આસનવાળા છે, કુચેષ્ટા કરનાર છે, જે ગમે ત્યાં બેસી જાય છે, જે આસનાદિના વિષયમાં અનુપયેાગી છે તે પાપશ્રૠષ્ણુ છે. ૧૩ સસર ખપાએ સુવઈ, સેજ્જ ન ડિલેઈ ! સંચારએ અણુાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ ૧૪ જે ચિત્ત રજવાળા પગને પૂજ્યા વિના સૂઈ જાય છે, જે પથારીનું પડિલેહણુ કરતા નથી, જે સંથારાના વિષયમાં અનુપયોગી છે તે પાપશ્રમણુ છે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ દુદ્ધ દહીવિગઈએ. આહાઈ અભિખણું અરએ ય તેવોકમે, પાવસમણે ત્તિ વુઈ ૧૫ જે દુધ, દહીં અને વિનયનું વારંવાર સેવન કરે છે, જે તપ કર્મમાં પ્રીતિ વિનાનો છે તે પાપ શ્રમણ છે. ૧૫ અત્યન્તશ્મિ ય સૂરશ્મિ, આહાઈ અભિખણું ચોઈએ પડિચોઈએ, પારસમણે ત્તિ લુઈ ૧૬ જે સૂર્યના અસ્ત સુધી ખા-ખા કરે છે. એવું ન કરવાને ઉપદેશ આપનારની સામે બોલે છે તે પાપ શમણું છે. ૧૬ આયરિયપરિચાઈ, પપાસદ્ધસેવએ. ગાણું ગણિએ ડબલૂએ, પારસમણે ત્તિ લુઈ ૧૦ જે આચાર્યને ત્યાગ કરે છે, પર પાખંડને સેવે છે. જે છે માસમાં ગચ્છને બદલે છે તે પાપ શ્રમણ છે. ૧૭ સયં ગેહું પરિગ્રજ, પરગેહંસિ વાવરે ! નિમિત્તે ય વવહરઈ, પાવસમણે ત્તિ લુઈ ૧૮ જે પિતાનું ઘર છોડીને બીજાને ઘેર ફરે છે, જે નિમિત્ત બતાવીને દ્રવ્ય ઉપાર્જે છે તે પાપ શ્રમણ કહેવાય છે, ૧૮ સન્નાઈપિડું જમેઈ, નેચ૭ઈ સામુદાણિયં ગિહિનિસેજ ચ વાહેઈ, પારસમણે ત્તિ લુચ્ચઈ ૧૯ - જે પિતાની જ્ઞાતિને આહાર લે અને સામુદાયિકની ભિક્ષા લેતો નથી, જે ગૃહસ્થની પથારી ઉપર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૧૯ એયારિસે પંચકુસીલેસંધુઓ, વધેરે મુણિપવરાણ હેટ્ટિ મેપ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અયંસિ લેાએ વિમેવ ગરહિએ, ન સે ઈહ નેવ પરથલાએ ૨૦ આ રીતે પાંચ પ્રકારના કુશીલ (પાશ્વસ્થ, ઉન્ન, કુશીલ સંસક્ત અને સ્વચ્છંદ) થી યુક્ત સંવર રહિત પધારી, શ્રેષ્ઠ મુનિ ની અપેક્ષાએ નીચ છે, આવા માણસે વિષની માફક નીચ છે, તેને આ લેક કે પરલેક સુધરતા નથી. ૨૦ જે વજએ એતે સદા ઉદાસે, સે સુવ્યએ હેઈ મુણુણ મા અયંસિ લેએ અમયં વ પૂઈએ, આરાહએ લોગમિણું તહાં પર ૨૧ ત્તિ બેમિ જે મુનિ આ દેને સદાને માટે છેડે છે એ મુનિઓમાં સુવતી થાય છે. આવા મુનિ આ લેકમાં અમૃત સમાન પૂજનીય થઈને આ લોક પરલોકની આરાધના કરે છે [ સુધારે છે.] ૨૧ એમ હું કહું છું, ઈતિ સત્તરમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સંજઇજ અઠ્ઠારહમ અજઝયણું સંયતિ નામનું અઢામું અધ્યયન કપિલે નયરે રાયા, ઉદિણણબલવાહણે નામેણું સંજએ નામ, મિગવું ઉવણિગએ ૧. કંપિલપુર નગરમાં સંજય નામને રાજા મોટી સેના અને વાહન લઈને મૃગયાને માટે ગામ બહાર નીકળે. ૧ હયાણીએ ગયાણીએ, રહાણીએ તહેવ યા પાયત્તાણીએ મહત્તા, સવ્વઓ પરિવારિએ ૨ એ ઘોડા ઉપર સવાર થઈને ઘેડા, હાથી, રથ અને પાયલ એ ચારે જાતની મોટી સેનાથી ઘેરાયેલ કંપિલપુરના કેસર ઉદ્યાનમાં પહોંચ્યો. ૨ મિએ ૨ચ્છમિત્તા હયગઓ, કપિલુજ જાણ કેસરે છે ભીએ સતે મિએ તત્થ, વહેઈ રસમુચ્છિએ ૩ ત્યાં રસ મૂર્ષિત થઈને હરણને ક્ષોભ પમાડતો ભયભીત અને થાકેલા મૃગને મારવા લાગ્યો. ૩ અહ કેસરશ્મિ ઉજજાણે, અણગારે તેવો ધણે સઝાયન્ઝાણુસંજુ-તે, ધમઝાણું ઝિયાય ૪ હવે આ કેસર બાગમાં તપોધની અણગાર સઝાય અને ધ્યાનથી યુક્ત ધર્મધ્યાન કરે છે. ૪ અવમષ્ઠવામિ, ઝાયતિ ખવિયાસ તસ્સાગએ મિગ પાસે, વહેઈ સે નહિવે ૫ આશ્રવને ક્ષય કરનાર એ મહાત્મા વૃક્ષ લત્તાઓના મંડપમાં ધ્યાન ધરે છે. એની પાસે આવેલા મૃગને રાજાએ માર્યો. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર અહ આસગઓ રાયા, ખિપમાગમ્મસો તહિં. હએ મિએ ઉપાસિત્તા, અણગારે ત€ પાસઈ ૬ હવે અશ્વાઢ રાજા ત્યાં જલદી આવે છે અને પિતાના મારેલા મૃગને જુવે છે અને ત્યાં અણગારને પણ જુવે છે. ૬ અહ રાયા તત્વ સંભો , અણગારે મણું આ મએ ઉ મન્દપુણેણં, રસગિધેણુ ધિતુણા ૭ મુનિને જોઈને રાજા ભયભીત થયા અને વિચારવા લાગ્યો કે હું રસ લેલુપ હતભાગી છું ! મેં નિરપરાધી જીવને માર્યો અને અણગારને પણ દુઃખી કર્યા. ૭ આસું વિસનજઈત્તાણું, અણગારસ્સ સે નિવ વિએણુ વન્દએ પાએ, ભગવં એન્થ મે ખમે ૮ રાજા ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને મુનિરાજના ચરણોમાં સવિનય નમસ્કાર કરીને કહેવા લાગ્યું કે હે ભગવાન ! મને ક્ષમા આપ. ૮ અહ માણસો ભગવં, અણગારે છાણમસિએ રાયાણું ન પડિક્લેઈ, તએ રાયા ભયદુઓ ૯ અણગાર (ભગવાન) ધ્યાન મગ્ન હતા એટલે મૌન રહ્યા અને રાજાને કઈ ઉત્તર આપ્યો નહિ, એટલે રાજા વિશેષ ભયભીત થા. ૯ સંજઓ અહમમ્મીતિ, ભગવં વાહરાહિ મે ! કુધેિ તેએણુ અણગારે, ડહેજ નરકેડિઓ ૧૦ હે ભગવાન ! હું સંજય રાજા છું, મારી સાથે આપ બેલે, કારણ કે ક્રોધાન્વિત અણગાર પોતાના તેજથી કરેડે મનુષ્યને બાળી નાંખે છે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અભએ પWિવા તુર્ભ, અભયદાયા ભવાહિ ય અણિએ જીવલેગશ્મિ, કિં હિંસાએ પસન્મસી ૧૧ હે પાર્થિવ–રાજા, તને અભય છે. તું પણ અભયદાતા થા. અનિત્ય એવા આ સંસારમાં હિંસામાં તું કેમ રાચે છે? ૧૧ જયા સવૅ પરિશ્ચન્જ, ગન્તવમવસમ્સ તે અણિ જીવલેગશ્મિ, કિં રજજશ્મિ પસજજસી ૧૨ જ્યારે બધું છોડીને (કર્મવશ) જવાનું છે તે અનિત્ય સંસાર અને રાજ્યમાં તું શા માટે આસક્ત-લુબ્ધ થયો છું ? ૧૨ જીવિયં ચેવ સવં ચ, વિજજુસંપાયચંચલ જલ્થ તે મુઝસી રાય, પેલ્વે નાવબુઝસે ૧૩ હે રાજા ! આ જીવન અને રૂ૫ વિજળીના ચમકારા જેવું ચંચળ છે, જેના ઉપર તને મેહ થાય છે. તેને પરભવ-મરણ પછીને બોધ નથી. ૧૨ દારાણિ ય સુયા ચેવ, મિત્તા ય તહ બન્ધવા જીવન્તમણુજીવન્તિ, મયં નાણુવ્રયન્તિ ય ૧૪ સ્ત્રી, પુત્રો, મિત્રો અને બાંધવો જીવિત છે ત્યાં સુધી જ સાથી છે પરંતુ મર્યા પછી તે સાથી નથી. ૧૪ નીહરનિ મયં પુત્તા, પિતર પરમદુખિયા પિતર વિ તણા પુત્ત, બધૂ રાયં તવ ચરે ૧૫ હે રાજા ! પુત્ર મૃત પિતાને અતિ દુઃખિત થઈને બહાર કાઢે છે. એવી રીતે પિતા મૃત પુત્રને, બંધુ બંધુના મૃતકને બહાર કાઢી નાખે છે. માટે હે રાજા ! તું તપને સેવ. પ૧ તઓ તેણજિજએ દબૅ, દારે ય પરિખિએ કીલક્તિને નરા રાય, હદુતુહૂમલંકિયા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મર્યા પછી તેનાં ઉપાર્જિત દ્રવ્યને અને સાચવેલી સ્ત્રીને બીજા હષ્ટ પુષ્ટ અને વિભુષિત લેકે તેને ઉપભોગ કરે છે. ૧૬ તેણાવિ જે કર્યા કર્મ, સુહં વા જઈ વા દુહં ! કમુણા તેણ સંજુત્તો, ગચ્છતી ઉપર ભવં ૧૭ એ મૃતાત્માએ સુખફલદાતા અથવા દુઃખફલદાતા–જેવાં કર્મ કર્યા છે એવાં કર્મોથી યુક્ત પરભવમાં જાય છે. ૧૭ સેણિતસ્સ સે ધર્મ, અણગારસ્સ અન્તિએ મહયાસંગનિબૅદં, સમાવનો નરાહિ ૧૮ નાધિપતિ એ મુનિરાજ પાસેથી ધર્મ સાંભળીને મહાન સંવેગ અને નિર્વેદને પામ્યા. ૧૮ સંજઓ થઈઉં રજજે, નિકખો જિણસાસણ ગદ્દભાલિસ્સે ભગવઓ, અણગારસ્સ અન્તિએ ૧૯ સંયતિ રાજા રાજ્યને છોડીને ભગવાન ગર્દભાલી અણગારની પાસે જિનશાસનમાં દીક્ષિત થયા. ૧૯ ચિચા ર પબ્લઈએ, ખત્તિએ પરિભાઈ જહા તે દાસઈ સવં, પસન્ન તે તહો મણે ૨૦ રાષ્ટ્ર-દેશને ત્યાગ કરીને પ્રવર્જિત ક્ષત્રિય રાજર્ષિએ સંજયને કહ્યું કે જેવું આપનું રૂપ સુંદર છે તેવું આપનું મન પણ પ્રસન્ન છે. ૨૦ કિનામે કિંગ, કસ્સએ વ માણે છે કહું પડિયરસી બુધે, કહું વિણીએ ત્તિ લુચ્ચસી ૨૧ પ્રશ્ન-આપનું નામ શું છે? શું ગોત્ર છે? શા માટે મહાન થયા ? ગુરુજનોની સેવા કેવી રીતે કરે છે ? અને કેવી રીતે વિનય વાન કહેવાઓ છે ? ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સંજઓ નામ નામેણં, તહાં ગેરૂણ ગોત્તમ ! ગર્ભાલી મમાયરિયા, વિજાચરણપારગ ૨૨ ઉત્તર-મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે, મારા આચાર્ય ગર્દભાલી છે-જે વિદ્યા અને ચારિત્રના પારંગત છે. ૨૨ કિરિયં અકિરિયં વિણયં, અન્નાણું ચ મહામુણા એએહિં ચઉહિં ઠાણે હિં, મેયને કિ પભાસાઈ ૨૩ હે મહામુનિ ! ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વાદોમાં રહેનાર શું કહે છે? એ લેકે એકાન્ત પ્રરૂપણ કરે છે. ૨૩ ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિણિવુએ છે વિજાચરણસંપને, સચ્ચ સપરમે વિદ્યા અને ચારિત્ર સંપન્ન, સત્યવાદી અને સત્યપરાક્રમી પરિનિવૃત સર્વજ્ઞ ભગવાન મહાવીરે આ વાદને પ્રકટ કર્યા છે. ૨૪ પાન્તિ નરએ ઘરે, જે નર પાવકારિણે દિવં ચ ગઈ ગતિ , ચરિત્તા ધમ્મમારિયં ૨૫ પાપ કર્મ કરનાર ઘર નરકમાં પડે છે અને ધર્મનું આચરણ કરનાર દિવ્ય ગતિમાં જાય છે. ૨૫ માયાવુઇયમેય તુ, મુસાભાસા નિરસ્થિયા સંજયમાણે વિ અહં, વસામિ ઇરિયામિ ય ૨૬ એ વાદી માયાપૂર્વક બોલે છે. એટલા માટે એની વાણી મિથ્યા અને નિરર્થક છે, એના કથનને સાંભળીને હું સંયમમાં સ્થિત છું અને યત્નાપૂર્વક ચાલું છું. ૨૬ સલ્વેતે વિઈયા મઝ, મિચ્છાદિઠી અણારિયા વિજજમાણે પરે લેાએ, સમે જાણુમિ અપ્પયં ૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #148 -------------------------------------------------------------------------- ________________ મે આ બધા દેને જાણ્યા છે. એ બધા વાદે મિથ્યા દ્રષ્ટિ અને અનાર્ય છે. હું પરક અને આત્માનું અસ્તિત્વ સભ્ય પ્રકારે અણુ છું. ર૭ અહમાસિ મહાપાણે, જુઈમં વરિસસઓવમે જા સા પાલિમહાપાલી, દિવા વરિતસવમા ૨૮ હું મહાપ્રાણ વિમાનમાં પ્રકાશવાન દેવ હતો. અહિંના સે વર્ષ ના પુણુયુ સમાન ત્યાં દેવોનું પલ્યોપમ, સાગરોપમ જેવું મારું વર્ષ તોપમ આયુષ્ય હતું. ૨૮ એ ચુએ બલાગાઓ, માણસં ભવમાગએ ! અપણે ય પરેસિં ચ, આઉં જાણે જહા તહ ૨૯ હું બ્રહ્મકમાંથી ચવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું પિતાના તથા પારકા આયુષ્યને જેમ છે તેમ જાણું છું. ૨૯ નાણુઈ ચ છન્દ ચ, પરિવજેજ સંજએ અણ જે ય સવ્યથા, ઇઇ વિજજામણુસંચરે ૩૦ ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું –સંયત-સાધુ જુદી જુદી જાતના ચિ અને અભિપ્રાય તથા સમસ્ત અનર્થોને સર્વથા ત્યાગ કરે અને સાફ જ્ઞાનપૂર્વક સંયમ સાચવે. ૩૦ પડિમામિ પસિણાણું, પરમત્તેહિં વા પુણે અહે ઉટ્રિએ અહેરાય, ઈઈ વિજા તવં ચરે ૩૧ હું સાવદ્ય પ્રશ્નો અને ગૃહકાર્યથી નિવૃત્ત થઈ ગયો છું, હું રાત દિવસ સંયમમાં સાવધાન રહું છું. આવી રીતે વિદ્વાનોએ તપાચરણ કરવું જોઈએ. ૩૧ જે ચ મે પુછી કાલે, સમે સુધેણ ચેયસ તાઈ પાઉકરે બુધે, તે નાણુ જિણસાસણે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ હે મુનિ ! આપ મને શુદ્ધ ચિત્તથી સમ્યફ પ્રશ્ન પૂછે. જિનશાસનમાં એવું જ્ઞાન છે જે સર્વરોનું કહેવું છે. ૩૨ કિરિયં ચ રોયએ ધીરે, અકિરિય પરિવજએ એ દિક્સપણે, ધર્મ ચર સુદુર ૩૩ ધીર પુરુષને ક્રિયા ગમવી જોઈએ અને અક્રિયા ત્યજવી જોઈએ અને દ્રષ્ટિથી સમ્યગ્ર દૃષ્ટિ સંપન્ન થઇને દુષ્કર ધર્મનું આચરણ કરવું જોઈએ. ૩૩ એયં પુણણપયં સચ્ચા, અત્યમેવ સોહિયં ! ભર વિ ભારહું વાસં, ચિચ્ચા કામાઈ પવએ ૩૪ આ મેક્ષરૂપ અર્થન આપનાર ધર્મથી સુશોભિત પુણ્યપદોને સાંભળીને ભરત ચક્રવર્તીએ ભારતવર્ષ અને કામભોગ છોડીને પ્રવજ્ય લીધી. ૩૪ સગરે વિ સાગરંત, ભરહવાસે નહિ ઈસરિય કેવલં હિચ્ચા, દયાઈ પરિણિવુડે ૩૫ સગર ચક્રવર્તી, સાગર સુધી ભારતવર્ષ અને ઐશ્વર્યને છોડીને દયાધર્મરૂપ સંયમ પાળીને મેક્ષ પરિનિર્વાણ પામ્યા ૩૫ ચઈત્તા ભારહું વાસં, ચવટી મહઠ્ઠિઓ. પધ્વજમહુવાઓ, મઘવંણામ મહાજસે ૩૬ મહા યશસ્વી અને મોટી રૂદ્ધિવાળા મધવ નામના ચક્રવતીએ ભારત વર્ષને છોડીને પ્રવજ્ય ધારણ કરી. ૩૬ સર્ણકુમારે મણસિબ્દો, ચઢી મહાઓ પુત્ત રજજે હવેઊણું, વિ રાયા તવ ચરે ૩૭ મનુષ્યમાં ઈસમાન, મહારિદ્ધિવાળા ચક્રવર્તી સનકુમારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપાચરણ કર્યું. ૩૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચઈત્તા ભારતું વાસ', ચક્રવઠ્ઠી મહિ આ સતી સંતિકરે લાએ, પત્તો ગઈમણુત્તર મહા રૂદ્ધિવાળા લોકમાં શાંતિ કરનાર શાંતિનાથ ભારતને ત્યાગીને મુક્તિ મેળવી. ૩૮ ઇક્ાગરાયવસભા, કુશૃણામ ારીસરે । વિક્ખાયકિત્તી ભગવ, પત્તો ગઇમણુત્તર ૩૯ કુિવંશના રાજાએમાં અને વિખ્યાત કીર્તિવાળા ભગવાન કુંથુ નામના નરેશ્વરે મેાક્ષગતિ-અનુત્તર ગતિ પ્રાપ્ત કરી, ૩૯ સાગરત ચત્તાણું, ભરતું નરવરીસરે । અર્। ય અર્થ' પત્તો, પત્તો ગઈમણત્તર' ૩૮ ચક્રવર્તીએ ૪૦ સમુદ્ર પંત ભારતવર્ષ તે ત્યાગીને અરનામના નરેન્દ્રે કર્માજતે ઉડાવીને મેક્ષગતિને પ્રાપ્ત કરી ૪૦ ચત્તા ભાર વાસ, ચઇત્તા અલ વાહણ' ચત્તા ઉત્તમે ભાએ, મહાપઉમે તવ ચરે ૪૧ મહા સમૃદ્ધિવાળા મહાપદ્મ નામના ચક્રવતીએ ભારતવષ અને ઉત્તમ ભેગાને ત્યાગીને તપ સ્વીકાર્યું ૪૧ એગત્ત' પસાહિત્તા, મહી માણિસૂદા રિસેણા મસિન્દા, પત્તો ગભિક્ષુત્તર ૪૨ દુશ્મનાના માનનુ મન કરનાર, પૃથ્વી ઉપર એક છત્ર રાજ્ય કરનાર નરેન્દ્ર હરિસેષ્ણુ ચક્રવર્તિએ દીક્ષા લઈ મેાક્ષ પ્રાપ્ત કર્યું. ૪૨ અણુિએ રાયસહસ્સેહિં, સુપરિચ્ચાઈ ક્રમ' ચરે । જય ણામા જિણકખાય, પત્તો ગઈમણુત્તર ૪૩ હજારા રાજાએની સાથે જય નામના નરેન્દ્રે ભાગાને ત્યાગી જિનેશ્વરે કહેલું તપ-સૌંયમ સેવીને મેક્ષ મેળવ્યું”, ૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ દસણુ રજે મુદિયં, ચઇત્તા શું મુણું ચરે છે દસણુભદ્દો ણિકખંતે, સખે સકેણુ ચોઈએ ૪૪ સાક્ષાત ઈંદ્રથી પ્રેરિત થયેલ દશાર્ણભદ્ર રાજા દશાર્ણ પ્રદેશનું મેટું રાજ્ય છોડીને મુનિ થઈને નીકળી પડયા. ૪૪ નમી નમેઈ અપાણે, સખે સકણ ચોઈએ ચઈઉણ ગેહું વઈદેહી, સામણે પજજુવાદ્રિએ ૪૫ સાક્ષાત ઈકથી પ્રેરિત થયેલ નમિરાજાએ આત્માને નમ્ર બનાવીને વિદેહી નગરી અને ગૃહને છોડીને શ્રમણ પણાને-સંયમને અંગીકાર ક. ૪૫ કરકં કલિગેસુ, પંચાલેસુ ય દુર્મુહ નમી રાયા વિહેસુ, ગંધારેસુ ય શુગઈ કલિંગ દેશમાં કરક, પંચાલ દેશમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગધાર દેશમાં નિગઈ રાજા થયા, ૪૬ એએ શુદિવસભા, નિર્માતા જિણસાસણે પુતે રજજે હવેણ, સામણે પજજુવઢિયા ૪૭ રાજાઓમાં વૃષભ સમાન શ્રેષ્ઠ, ઉક્ત ચાર રાજાઓએ પિતાના પુત્રોને રાજ્ય ગાદી ઉપર સ્થાપીને જિનશાસનમાં દીક્ષિત થઈને શ્રમણ પણું ધારણ કર્યું. ૪૭ વીરરાયવસ, થઈત્તાણુ મુણું ચરે ઉદાયણે પશ્વઇ એ, પત્તો ગઈમણુત્તર સૌવીર દેશના રાજાઓમાં શ્રેષ્ઠ ઉદાયન રાજાએ રાજ્ય છોડીને દીક્ષા લીધી અને સંયમ પાળીને મોક્ષ પહોંચ્યા. ૪૮ તહેવ કાસિરાયા વિ, સેએ સચ પરમે કામભેગે પરિશ્ચાજજ, પહશે કમ મહાવણ ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આવી રીતે કાશી દેશના રાજાએ કામભોગાને છેડીને સંયમમાં શ્રેષ્ઠ, સત્ય અને પરાક્રમ કરીને કર્મારૂપ મહાવનને બાળી નાંખ્યુ. ૪૯ તહેવ વિજએ રાયા, અણુડ્ડાકિત્તિ પર્શ્વએ ! રજ્જ તુ ગુણસમિદ્ધ, પયહિન્દુ મહાજસે ૧૦ આવી રીતે નિર્દેલ કીર્તિવાળા મહાયશસ્ત્રી વિજય રાજાએ રાજ્યને છેડીને ગુણ સમૃદ્ધ દીક્ષા લીધી. ૫૦ તહેવુગ્ગુ' તવ' કિચ્ચા, અવ્યકિખતેણ ચેયસા ! બહુમ્બલેા રાયયરસી, આદાય સિરસા સિરિ પ મહાબલ રાજવીએ અવિક્ષિપ્ત એકાગ્ર ચિત્તે ઉગ્ર તપ કરીને મેાક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરી. ૫૧ કહુ. ધીરા અહેઊહિં, ઉન્મત્તો વ મહિં ચરે એતે વિસેસમાદાય, સૂરા દઢપરમા પર એ પૂર્વોક્ત મહાપુરુષો આવી વિશેષતાને ગ્રહણ કરીને શૂરવીર અને દૃઢ પરાક્રમી થયા. આવા ધીરપુરુષો કુહેતુઓમાં પડીને ઉન્મત્તાની માર્કે પૃથ્વી ઉપર કેવી રીતે વિચરે? વિચરતા નથી. પર અચ્ચન્તનિયાણખમા, સચ્ચા મે ભાસિયા વઈ । અતરિંસુ તરતેગે, તરિસન્તિ અણાગયા પર કર્રરૂપી મળતા નાશ કરવામાં અત્યંત સમ, આ સત્યવાણી મેં કહી છે. આ વાણીથી ભૂતકાળમાં અનેક તરી ગયા, વર્તમાનમાં તરે છે અને ભવિષ્યકાળમાં તરી જશે. ૫૩ કહું ધીરે અહેઊહિં, અત્તાણું પરિયાવસે । સવ્વસ’ગવિનિમ્મુકકે, સિધ્ધે ભવઈ નીરએ ત્તિ એમિા ૫૪ કયા ધીરપુષ કુહેતુઓને ગ્રહણ કરીને આત્માને દુઃખ-પરિતાપ આપે ?કાઇ ન આપે. પરંતુ ધીરપુરુષ તા સુ` સંગ છેડીને સિદ્ધ થાય છે. ૫૪ એમ હું કહું છું, ઈતિ અઢારમુ અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મિયાપુત્તીયં એકનવિંશતિતમ અજઝયણું મૃગાપુત્ર નામનું ઓગણીસમું અધ્યયન સુગ્રીવે નયરે રમે, કાણુણુજાહિએ ! રાયા બલભદ્રિ ત્તિ, મિયા તસ્સગ્નમાહિતી ૧ સુગ્રીવ નામના નગરમાં જેની અંદર અનેક પ્રકારના સુશોભિતરમણીય ઉદ્યાન અને વન હતાં, તેને બલભદ્ર નામનો રાજા અને મૃગ નામની તેની પટરાણી હતી. ૧ તેસિં પ બલસિરી, મિયાપુ ત્તિ વિષ્ણુએ અમ્માપિઊણ દઈએ, જુવરાયા દમીસરે અને બલથી નામ પુત્ર હતું, જે મૃગાપુત્ર નામથી વિખ્યાત હતા. માતા-પિતાને તે પ્યારે હતા. તે યુવરાજ અને (ઉદ્ધાંતોનો) દમીશ્વર-દમનાર હતા. ૨ નન્દણે સે ઉ પાસાએ, કીલએ સહ ઈWિહિ. દેવે દેગુન્દને ચેવ, નિર્ચા મુઈ માણસે આ યુવરાજ નંદનવન જેવા પ્રાસાદ-મહેલમાં સ્ત્રીઓની સાથે દેગુન્દક દેવ જેવો હંમેશાં મુદિત મનવાળે હતા. ૩ મણિયણકેટિંમતલે, પાસાયાલયણહિંઓ આલએઈ નગરસ, ચઉત્તિયચરે જે મહેલના આંગણામાં મણિ અને રત્ન જડયા છે એવા મહેલમાંથી આ નગરના ત્રણ–ચાર અને ઘણા રસ્તા વાળું બજાર દેખાતું હતું. આ અહ તત્ય અઈચ્છન્ત, પાસઈ સમણુસંયે તવનિયમસંજમધરં, સીલ ગુણ આગ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આ મૃગાપુત્રે તપ, નિયમ અને સંયમના ધારક, શીલવાન, ગુણના ભંડાર એક શ્રમણ-સંયતિને ત્યાંથી જતા જોયા. ૫ તં દેહઈ મિયાપુરૂ, દિલએ અણિમિસાએ ઉ . કહિં મનેરિસ સવં, દિપુવૅ એ પુરા એ મુનિને મૃગાપુત્ર એક દૃષ્ટિથી જેવા લાગે. એને વિચાર થયો કે મેં આ જાતનું રૂપ પહેલાં કયાંક જોયું છે. ૬ સાહસ્સ દરિસણે તરૂ, અજ્જવસાણશ્મિ સોહા મોહંગયન્સ સોસ, જાઈસરણું સમ્પન્ન ૭ તે સાધુના દર્શનથી મેહનીય કર્મને ક્ષયપશમ થવાથી તથા આંતરિક ભાવોની શુદ્ધિથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૭ દેવલેગ ચુએ સંતે, માણસ ભગામાગ ! સણિણણણ સમ્પ ણે, જાઈ સરઈ પુરાણયં સંશી જ્ઞાન ઉત્પન્ન થવાથી પૂર્વ જન્મનું સ્મરણ કર્યું. હું દેવલેકમાંથી ઍવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. ૮ જાઈસરણે સમુપને, મિયાપુને મહિહિએ સરઈ પારણિયે જાઇ, સામણું ચ પુરા કર્યા ૯ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિવાળો મૃગાપુત્ર, પોતાના પૂર્વ જન્મને અને એમાં પાળેલા શમણુપણાને યાદ કરવા લાગ્યો. ૯ વિસએહિં અરજજો, રજજને સંજમમ્મિ ય અમ્માપિયરમુવાગમ્મ, ઈમં વયણમખવી ૧૦ મૃગાપુત્રને વિષય ન ગમવા લાગ્યા અને સંયમમાં આનંદ થયો. તેણે માતાપિતા પાસે આવીને આ વચન કહ્યું–આ પ્રમાણે બોલ્યા. ૧૦ સુયાણિ મે પંચમહવ્યયાણિ, નરએસુ દુખં ચ તિરિફખણિસા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ નિવિણુકામે મિ મહેણુવાઉ, અણુજાણહ પāઈસ્લામિ અમે ૧૧ હે માતા ! મેં પાંચ મહાવ્રતોને જાણ્યા છે [સાંભળ્યા છે નરક અને તિર્યંચ યોનીને વિષે ભોગવેલાં દુઃખ જાય છે. હું સંસારસમુદ્રથી નિવૃત્ત થવાને અભિલાષી છું. હું દીક્ષા લેવા ઈચ્છું છું, મને આજ્ઞા આપ. ૧૧ અમ્મ તાય એ ભેગા, ભુરા વિસફલેવામાં પચ્છા કયવિવાગા, અણુબદુહાવહ ૧૨ હે માતા-પિતા ! મેં કામગ ભેગવ્યા. એ વિષફલ સમાન છે. એનું વિપાક કટુક છે અને દુઃખદાયક છે. ૧૨ ઈમ સરીરે અણિચ્ચે, અસુઇ અસુઈસંભવં. અસાસયાવાસમિણ, દુખં કેસાણ ભાયણે ૧૩ આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, આ શરીરમાં જવાનું રહેવાનું અશાશ્વત છે અને આ દુઃખો તથા કલેશનું ભાજન (પાત્ર) છે. ૧૩ અસાસએ સરીરન્મિ, રઇ નેવલભામહ ! પચ્છા પુરા વ ચઈયળે, ફેશબુબુયસનભે ૧૪ પાણીના બુદબુદ સમાન આ અશાશ્વત શરીરમાં પ્રેમ નથી, કારણ કે વહેલું-ડું એને છોડવું જ પડશે. ૧૪ માણસને અસારશ્મિ, વાહીરગાણ આલએ જરામરણાસ્થગ્નિ, ખણું પિ ન રમામહં વ્યાધિ અને રોગનું નિવાસ્થાન, જરા અને મરણથી ઘેરાયેલ આ અસાર મનુષ્યજન્મમાં હું એક ક્ષણભર પણ આનંદ માનતા નથી. ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જન્મ દુકખ જરા દુખ, રોગાણિ મરણાણિ ય ! અહે। દુકખે હું સંસારા, જત્થ કીસન્તિ જન્તવા ૧૬ જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખ છે, રાગ અને મરણુ દુઃખરૂપ છે. અરે! આ બધા સંસાર દુઃખરૂપ છે. આમાં જીવ કલેશ મેળવે છે. ૧૬ ખેત્તવત્યુ. હિરણ્ણ... ચ, પુત્તદ્વાર' ચ અધવા । ચઈત્તાણ` ઈમ' દેહ, ગન્તવ્યમવસન્સ મે ૧૭ ક્ષેત્ર, ધર, સાનુ, ચાંદી, પુત્ર, સ્ત્રી, ધુશ્મે અને આ શરીરને છેડીને મારે અવશ્ય જવુ પડશે. ૧૭ જહા કિમ્પાગફલાણ, પરિણામેા ન સુન્દરો । એવ’ ભુત્તાણ ભાગાણ’, પરિણામા ન સુન્દર ૧૮ જેવી રીતે કંપાક ફળનુ પરિણામ સુંદર નથી તેવી રીતે ભાગવેલા ભાગાનુ પરિણામ સુંદર નથી. ૧૮ અહાણ જો મહુન્તં તું, અપાહેએ વજ્જઈ ગચ્છન્તા સે। દુહી હેાઈ, છુહાતણ્ણાએ પીડિઓ ૧૯ જે મનુષ્ય ભાથું લીધા વિના લાંબી મુસાફરી કરે છે તે આગળ જતાં ભૂખ-તરસથી પીડા પામીને દુ:ખી થાય છે. ૧૯ એવ ધમ્મ અકાઊણ, જો ગઇ પર' ભવ । ગચ્છન્તા મા દુહી હાઈ, વાહીરાગહું પીડિઓ ૨૦ આવી રીતે ધર્મો ન કરનારે પરભવમાં જતાં વ્યાધિ અને રાગથી પીડિત થઇને દુઃખી થાય છે. ૨૦ અદ્ધાણં જો મહુન્તતુ, સપાહે પવઈ ગચ્છન્તા સા સુહી હેાઇ, જીહ્વાતન્હાવિવજ્જિ ૨૧ જે મનુષ્ય ભાતું સાથે લઈને લાંખી સફર કરે છે એ માર્ગોમાં ભૂખ પ્યાસથી રહિત થતે સુખી થાય છે. ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ એવં ધર્મ પિ કાણું, જે ગઈ પરં ભવં ! ગચ્છો સે સુહી હેઇ, અપકમે અવેયણે ૨૨ આવી રીતે ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે, એ અપ કર્મ અને વેદના રહિત થઈને સુખી થાય છે. રર જહા ગેહે પલિત્તશ્મિ, તસ્સ ગેમ્સ જે પહૂ સારભાણિ નીeઈ, અસારું અવઉઝઈ ૨૩ જેવી રીતે ઘરમાં આગ લાગ્યા પછી ઘરને માલિક મૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢે છે અને અસાર વસ્તુઓને છોડી દે છે. ૨૩ એવં લેએ પલિત્તશ્મિ, જરાએ મરણણ યા અપાછું તારઈસામિ, તુભેહિ અણુમનિએ ૨૪ તેમ જરા અને મૃત્યુથી બળતા આ લેકમાંથી હું આપની આજ્ઞા મેળવીને મારા આત્માને તારીશ. ૨૪ તે બેન્તિ અમ્માપિયરે, સામણે પુત્ત દુરે ગુણાણું તુ સહસ્સાઈ, ધારેશ્વાઈ ભિખુણે ૨૫ માતા-પિતા કહેવા લાગ્યા–હે પુત્ર! શ્રમણપણું દુષ્કર છે, તેમાં સાધુએ હજાર ગુણો ધારણ કરવા પડે છે. ૨૫ સમય સવ્વભૂસુ, સસુમિત્તે સુ વા જગે ! પાણાઇવાયવિર જાવજછવાએ દુર સંસારમાં સર્વ પ્રાણીમાત્રમાં સમતા-સરખુ વાત્સલ્ય ભલે તે મિત્ર હોય કે દુશ્મન હોય તો પણ જીવનપર્યત હિંસાથી વિરામ થવું દુષ્કર છે. ૨૬ નિગ્નકાલપમણું, મુસાવાયવિવજણું ભાસિયત્રં હિયં સર્ચ, નિચ્ચાઉતેણ દુરં ૨૭ સર્વ કાળ માટે અપ્રમત્ત થઈને મૃષા–અસત્ય ત્યાગવું અને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નિત્ય ઉપગપૂર્વક હિતકારી સત્ય વચન બેલવું દુષ્કર છે. ૨૦ દત્તસહસુભાઈસ, અદત્તસ્સ વિવરજણું અણવજેસણિજસ્મ, ગિહણ અવિ દુર ૨૮ દાંત સાફ કરવા તણખલું પણ આપ્યા વિના લેવું નહિ અને નિર્વઘ અને એષણીય વસ્તુ જ લેવી અતિ દુષ્કર છે. ૨૮ વિરઈ અબબ્સચેરસ, કામગરસનુણા ઉષ્ણ મહાવ્યય બન્મે, ધારેલ્વે સુદુકરે કામમોગના રસના જાણનારના માટે મૈથુનથી નિવૃત્ત થવું અને ઉગ્ર બ્રહ્મચર્યને ધારણ કરવું અતિ દુષ્કર છે. ર૯ ઘણુધનપેસવગેસુ, પરિગ્રહવિવજ ! સવારમ્ભપરિચાઓ, નિમમત્ત સુદુકર ૩૦ બધા પ્રકારના આરંભ-પરિગ્રહને અને ધન-ધાન્ય અને નેકર ચાકરનો ત્યાગ કરીને નિર્મમ થવું મહા કઠણ છે. ૩૦ ચઉવિહે વિ આહારે, રાઈભોયણુવજજણ ! સનિહીસંચઓ ચેવ, વજેય સુદુક્કરે ૩૧ રાત્રીમાં ચાર આહારનો ત્યાગ કરવો અને ધનાદિના સંચયને ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ૩૧ છુહા તણહા ય સીરહું, દંસમસગવેયણું અક્કોસા દુખસેજ ય, તણફાસા જલમેવ ય ૩ર સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છરથી થતી વેદના, અક્રોધ વચન, દુઃખદ પથારી, તૃણસ્પર્શ, મેલ પરિષહ, ૩૨ તાલણ તજજણ ચેવ, વહબ પરીસહા દુકખું ભિકખાયરિયા, જાણું ય અલાભયા ૩૩ તાડની તર્જન, વધ, બંધનને પરિષહ, યાચના અને અલાભ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પરિષહનું સહન કરવું દુષ્કર છે. કાયા જ ઈમા વિત્તી, કેસલાઓ થ દારણે દુખ બમ્ભશ્વર્યા , ધારેલું ય મહ૫ણે ૩૪ કાતિવૃત્તિ અને કેશલુંચન દુઃખદાયી છે. જે મહાન આત્મા નથી તેના માટે ઘર બ્રહ્મચર્ય વ્રત કઠણ છે. ૩૪ સુઈએ તુમ પતા, સુકુમાલે સુમજિઓ ન હુ સી પણ્ તુમ પુત્તા, સામણમકૃપાલિયા ૩પ હે પુત્ર! તું સુખ ભોગવવા ગ્ય છે, સુકમાલ છે, સદા અલંકૃત રહેવા યોગ્ય છે. તું સંયમ પાળવા યોગ્ય નથી. ૩૫ જાવજછવભવિસામો, ગુણાણું તુ મહમ્મર ગુરુઓ લેહમારુ વ્ય, જો પુત્તા હેઇ દુલ્થ ક૬ જેવી રીતે લખંડના મોટા ભારને કાયમ ઉપાડી રાખ દુક્કર છે, તેમ ઉક્ત ગુણેના મોટા ભારને જીવનભર વિશ્રામ લીધા વિના ધારણ કરવો ખૂબ અઘરો છે. ૩૬ આગામે ગંગઉ , ડિસેએ વ દુરે બાવાહિં સાગરે ચેવ, તરિયો ગુણદહી ૩૭ જેમ આકાશ ગંગાની ધારાને તરવું અને વહેણની સામેપૂર તરવું કઠણ છે અને ભુજાથી સાગરને તરવું અઘરું છે તેમ ગુણના સમુદ્રને પાર કરવો કઠણ છે. ૩૭ બાલુયાવલે ચેવ, નિરસ્સાએ ઉ સંજમે છે અસિધારાગામણું ચેવ, દુક્કરં ચરિવું તે ૩૮ રેતીના કેળિયા જે સંયમ નિરસ છે અને તરવારની ધાર જેવું તપનું આચરણ કરવું દુષ્કર છે. ૩૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૪૦ અહી વેગતદિીએ, ચરિતે પુત્ત દુક્કરે. જવા લેહમયા ચેવ, ચાયવ્વા સુદુર ૩૮ (૨) હે પુત્ર! જેવી રીતે સાપ એકાગ્ર દૃષ્ટિ રાખે છે તેવી રીતે મનને એકાગ્ર રાખીને ચારિત્ર પાળવું અઘરું છે, અને લેખંડના ચણા ચાવવા જેવો સંયમ પાળો અતિ કઠણ છે. ૩૮ (૨) જહા અગિસિહા દિત્તા, પાઉ હેઈ સુદકરા તહ દુર કરેલું જે, તારૂણણે સમણત્ત ૩૯ જેમ બળતી અગ્નિશિખાને પીવી અતિ દુષ્કર છે તેમ તસવસ્થામાં શ્રમણપણું અતિ દુષ્કર છે. ૩૯ જહા દુખં ભરેઉં જે, હાઈ વાયસ્સ કેન્થલે તહા દુખં કરેલું જે, કીણું સમણત્તણું જેવી રીતે કપડાંની થેલીમાં પવન ભરવો કઠણ છે, એવી રીતે કાયરતા રહિત સંયમ પાળવો કઠણ છે. ૪૦ જહ તુલાએ તોલેઉં, દુકારે મન્દર ગિરી તહા નિહુયેનીસંકે, દુરં સમણત્તણું ૪૧ જેવી રીતે સુમેરુ પર્વત ત્રાજવામાં તલવો દુષ્કર છે એવી રીતે નિશ્ચલ અને નિશંક થઇને સાધુપણું પાળવું દુષ્કર છે. સર જહા ભુમાહિં તરિઉ, દુક્કર યણાયરે તહા અણુવસનેણ, દમસાગરે જેમ સમુદ્રને ભુજાથી તો અધરે છે તેમ કષાયોને ઉપશાંત કર્યા વિના સંયમરૂપ સમુદ્ર તરવે અઘરો છે. ૪૨ ભુંજ માણસએ ભેગે, પંચલખણુએ તુમ ! ભુત્તભેગી ત જાયા, પચ્છા ધમ્મ ચરિસ્સસિ ૪૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ હે પુત્ર! તું આ શબ્દાદિ પાંચ લક્ષણવાળા ભાગને ભગવ. ભુક્ત ભોગી થયા પછી તું ધર્મને સેવ કરે સે બિંત અમ્માપિયરે, એવમેવ જહા કુડું | ઇલેએ નિપિવાસસ્સ, નOિ કિંચિવિ દુક્કર ૪૪ મૃગાપુત્રે કહ્યું કે, હું માતા-પિતા ! આપનું કહેવું શક છે, પરંતુ આલેકમાં નિસ્પૃહ પુરુષને કઈ વસ્તુ દુષ્કર નથી. ૪૪ સારીરમાણસા ચેવ, વેણાએ અણન્ત . મએ સેઢાએ ભીમાઓ, અસઈ દુખભાયાણિ ય ૪૫ મેં શરીર અને મનની ભયંકર વેદના અનંતવાર સહન કરી અને અનેકવાર દુઃખ અને ભયને અનુભવ કર્યો. ૪૫ જરામરણકાન્તા, ચારિતે ભયાગરે મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય ૪૬ ચાર ગતિવાળી જન્મ-મરણરૂપ અટવીમાં મેં જન્મ-મરણના ભીષણ સંકટ સહન કર્યા. ૪૬. જહા ઇહ અગણી ઉહે, ઈત્તા સુન્તગુણે તહિ ! નરએસુ વેયણા ઉહા, અસ્સાયા વેઇયા માએ ૪૭ અહિં અગ્નિમાં જેટલી ઉષ્ણુતા છે એનાથી અનંતગણું ઉષ્ણતા-વેદના નર્કમાં છે. આવી અસાતા-વેદના મેં સહન કરી છે. ૪૭ જહા ઇહું ઇમં સીય, ઇ ણcગુણે હિં નરએસુ વેયણ સીયા, અસાયા વેઇયા એ ૪૮ અહિં જેવી ઠંડી છે, એનાથી અનંતગણી ઠંડી નરકામાં છે, એ અસાતા વેદનાને મેં સહન કરી છે. ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કન્યા કુન્દુકુશ્લીમુ, ઉર્જાપાએ અહાસિ। 1 હુયાસણે જલન્તશ્મિ, પદ્મપુબ્બા અણુન્તસે e કુન્દભિમાં ઊંચાં પમ અને નીચે માથુ કરીને મને રડતા અનંતવાર પકાવવામાં આવ્યા. ૪૯ મહાદવગ્નિસ કાસે, મરુશ્મિ વધરવાલુએ 1 કલવાલુયાએ ય, ઝુપુવા અણુન્તસે ૫૦ મહાદાવાગ્નિસમાન તથા મરુ દેશની વાલુકા સમાન વ– વાલુકામાં અને કબ નદીની રેતીમાં મને અનંતવાર રીકવામાં આણ્યે. ૫૦ સન્તા કુન્દકુમ્ભીરુ, ઉર્દૂ' બદ્ધો અમન્યા ! કરવત્તકરકયાઈ હિ”, છિન્નપુવ્વા અણુન્તમા ૫૧ સ્વજતાથી રહિત, આક્રંદ કરતા અને કુંદ ભીમાં ઉંચા બાંધીને કરવત વતી અને કરકચેાથી પૂર્વ ભવામાં મને અન તવાર છેદન-ભેદન કર્યાં. ૫૧ ઇતિક્ખકષ્ટગાણું, તુંગે સિમ્બલિપાયવે । ખેવિયં પાસબQણ, કડ્રોટ્ટુાહિ” દુક્કર પર અત્યંત તિક્ષ્ણ કાંટાવાળા ઉંચા શામલી વૃક્ષ ઉપર મને પાશ્ચ –ારડાંથી બાંધ્યા, મને કાંટા ઉપર અહિં તર્હિ ખેચ્યા, જેથી મે* અસર્ચ કટા સહન કર્યાં. પર મહાજન્તસુ ઉછૂ વા, સન્તા સુભેર વંધ પીડિઓ ત્રિ સમ્મહિં, પાવકમા અણુન્તસે પ૩ મને-પાપકને મારાં અશુભ કર્માંને લીધે. અત્યંત ક્રૂરતાથી મોટા યુ ́ત્રમાં ફેકીને શેલડીની માક વારવાર પીયેા. ૫૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ તેવો કોલસુણએહિં, સામૂહિં સબલેહિ યા પાડિઓ ફાલિઓ છિન્નો, વિષ્ફરન્તો અણગસો ૫૮ આક્રન્દ કરતા અને અહિં તહિં દેડતા મારા ઉપર કુતરાંઓ અને સૂઅરોરૂપી શ્યામ અને સબલ પરમધામિઓએ મને નીચે પાડે, ફાડે અને છે. ૫૪ અસીહિ અસિવણહિ, ભલ્લીહિં પટ્ટિસેહિયા છિન્ન ભિન્ન વિભિન્ન ય, એઈણે પાવક સુણા ૫૫ પાપ કર્મોથી નરકમાં ઉત્પન્ન થયેલ મને અલસીના રંગના જેવી તલવાર, ભાલા અને પટ્ટીશ શસ્ત્રોથી છેદન-ભેદન કર્યો અને મારા ટુકડે ટુકડા કરવામાં આવ્યા. પપ અવસો લેહરહે જુત્તો, જલન્ત સમિલાપુએ ચોઈએ તુdજુહિં, રોજ વા જહ પાડિઓ ૫૬ પરવશ થયેલ મને, જવલંત સમિલા (ધુંસરા) વાળા લોખંડના રથમ જડતા. પછી ચાબુક અને ડાથી મારીને હાંકતાં અને રેજની માફક મને જમીન ઉપર પાડી નાંખતા. ૫૬ હયાસણે જલાગ્નિ, ચિયાસુ મહિસ વિવા દડ્રો પદ્ધો ય અવસ, પાવકમેહિ પવિએ ૫૭ પાપ કર્મથી પરવશ મને પાપીને અગ્નિથી જલતી ચિતામાં મહિષ [પાડા] ની માફક શેક અને પકાવ્યો. ૫૭ બલા સંડાસતુહિં, લેહતુચ્છેહિ પખિહિ ! વિધુત્તો વિલવો હું, ઢંકગિબ્બેહિ ગુન્તસો પ૮ હું રેઉં તે પણ બળપૂર્વક સાણસી જેવા લેખ કઠોર મેં વાળા ઢક અને ગિધ પક્ષિઓ ભારત મારા અનંતવાર ટુકડેટુકડા કરવામાં આવ્યા. ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપર તહાલિતો ધાવજો, પત્તો વેયરણી નદિ ! જલં પાહિં તિ ચિન્ત, ખુરધારાહિં વિવાઇઓ ૫૯ તૃષ્ણથી પીડાતે જલ પીવાની ઈચ્છાથી હું દેડતે વૈતરણી નદી પહોંચો, ત્યાં અસ્ત્રાની ધારથી મારો નાશ થયો. ૧૯ ઉહાભિતત્તો સંપત્તો, અસિપત્ત મહાવણું ! અસિપત્તહિં પડતેહિં, છિન્નપુર્વો અણગસ ૬૦ ગરમીથી બીતો હું અસિપત્ર મહાવનમાં પહોંચ્યા. ત્યાં તરવાર જેવા પાંદડાંના પડવાથી હું અનેકવાર છિન્નભિન્ન થઈ ગયે. ૬૦ મુગહિં મુસંઢીહિં, સૂલેહિ મુસલેહિયા ગયા સંભ...ગ-તેહિં, પત્ત દુકખ અણઃ ૬૧ મુગ, મુસંઢીઓ, ત્રિશુળ, મૂસલે અને ગદાથી મારાં ગાત્રા સાંગી નાંખવામાં આવ્યાં. મને આવું દુઃખ અનંત વખત થયું. ૧ ખરેહિ તિખધારાહિં, હુરિયોહિં કપણીહિ યા કપિઓ ફાલિઓ છિને, ઉકિત્તો ય અગસે ૬૨ મને અનેક વખત કાતરથી કાપવામાં આવ્યો, છરીથી ચીરવામાં, તિક્ષ્ણ ધારવાળા અસ્ત્રાથી છેવામાં આવે, મારી ચામડી ઉતારવામાં આવી. દર પાસેહિં કૂડજાલેહિં, મિઓ વા અવસે અહં. વાહિઓ બદ્ધરો વા, બહુસો ચેવ વિવાહ ૬૩ મૃગની માફક પરવશ પડેલે હું [અને] ફસે અને કપટજાલમાં બાંધવામાં આવ્યો અને ઘણી વખત મારવામાં આવ્યો. ૬૩ ગેલેહિં મગરજાલે હિં, મછો વા અવસે અહં ! ઉલિઓ ફાલિઓ ગહિએ, મારિઓ ય અણુન્તસો ૬૪ પરવશ થયેલ મને મોટા યંત્રથી, મગર પકડવાની જાવથી; ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મા ક્લીની માફક ખે, ફાવે અને મારી નાંખ્યો. ૬૪ વીદંસઓહિં જાહિં, લિપહિં સઉણે વિવા ગતિએ લગે બદ્ધો ય, મારિઓ યે અણુન્ત ૬૫ મને બાજ પક્ષીઓથી, જાલથી, લેપથી પક્ષીની માફક અનંત વાર પકડવામાં આવ્યો, જતરડાથી ખેંચે, બા, માર્યો. ૬૫ કુહાડફરસુભાઈ હિં, વઈ હિં દુમો વિવા કદિઓ ફાલિઓ છિને, તષ્ઠિઓ યે અણજોસે ૬૬ સુથારરૂપી દેવોએ મને કુહાડા, ફરશી નગેરેથી વૃક્ષની માફક અનંત વાર ફી, છોલ્યો અને ટુકડે ટુકડા કર્યા. ૬૬ ચવેડમુદ્રિમાઈહિ, કારેહિં અયં પિવા તાડિઓ કુટિઓ ભિન્નો, ચુણિઓ ય અન્તસો ૬૭ જેવી રીતે લુહાર લોઢાને કુટે છે એવી રીતે હું પણ અનંત વખત થપ્પડ–મુઠી વગેરેથી કુટાયો, પિતા, ભેદાય અને ચુર્ણની માફક પિસા. ૨૭ તત્તાઈ તલહાઈ, તીયાઈ સીસયાણિયા પાઈઓ કલકત્તાઈ, આરસન્તો સુભેરવું બોટી બૂમ પાડતાં છતાં અને ચીસ પાડતાં છતાં મને તાંબું, લેટું, કથીર અને શિશાની માફક પી. ૬૮ તુહે પિયાઈ સંસાઈ, ખડ઼ાઈ સેલગાણિ ય ૫ ખાઇએ મિ સમંસાઈ, અગ્નિવણાઇ eગસો ૬૯ તને માંસ પ્રિય હતું એવું કહીને મારા શરીરનું માંસ કાપીને એને શેકીને, અગ્નિ જેવું તપાવીને મને અનેકવાર ખવરાવ્યું. ૬૯ તુહે પિયા સુરા સી, મેરે ય મહૂણિ ય પાઇઓ મિ જલતીઓ, વસાઓ સહિરાણિ ય ૭૦ ૬૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તને તાડ વૃક્ષથી, ગોળથી અને મહુડાં વગેરેમાંથી બનાવેલી મદિરા પ્રિય હતી-એમ કહીને મને ધગધગતી ચરબી અને રુધિર પીવરાવવામાં આવ્યાં. ૭૦ નિષ્ણુ ભીએણુ તણુ, દુહિએણ વહિએણ યા પરમા દુહસંબદ્ધા, વેણુ વેદિત્તા મા | ૭૧ સદા ભયભીત, ઉદિમ, દુખિત અને વ્યથિત બનેલા મેં અત્યન્ત દુ:ખપૂર્ણ વેદના સહન કરી. ૭૧ તિવ્યથપગાહાએ, વેરાઓ અઇદુસહા મહાભયા ભીમાઓ, નરએસુ વેઈયા એ ૭૨ તીવ્ર, પ્રચંડ, ગાઢ. ઘર, અત્યન્ત દુસહ; ભયકર અને અતિ ભયંકર વેદનાઓ મેં સહન કરી. ૭૧ જારિસા માણુસે લોએ, તાયા દીતિ વેણું ! એનો અણુન્તગુણિયા, નરએસુ દુખવેયણા ૭૩ હે માતા પિતા ! મનુષ્ય લેકમાં જેવી વેદના જોવામાં આવે છે તેનાથી અનંતગણી દુઃખરૂપ વેદના નરકમાં છે. ૭૩ સવભવેસુ અસાયા, વેયણા વેઈયા એ નિએસત્તરમિત્ત પિ, જે સાતા નથિ વેણું જ મેં બધા ભાવોમાં અસાતા વેદ વેદી, ત્યાં ક્ષણ માત્ર પણ શાંતિ નથી. ૭૪ તે બિન્સમાપિયરે, છન્દણું પુરૂ પવયા ! નવરે પુણ સામણે દુકખં નિપડિકસ્મયા ૭૫ માતા પિતાએ કહ્યું હે પુત્ર! તારી ઈચ્છા છે તે દીક્ષા લે પરંતુ શ્રમણપણામાં દુઃખને પ્રતિકાર ન કરવો તે કષ્ટપ્રદ. ૭૫ સે બેઈ અમ્માપિયરે, એવમેવં જહા કુટું પડિકમ્મ કે કુણઈ, અરણે મિયપકિખણ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પુત્ર કહે છે કે હે માતા પિતા ! આપનું કહેવું ઠીક છે, પરંતુ જંગલમાં રહેતા મૃગ અને અન્ય પક્ષિઓને ઇલાજ કોણ કરે છે ? ૭૬ એગષ્ણુએ અરણે વ, જહા ઉ ચરઈ મિગે છે એવં ધર્મ ચરિસ્સામિ, સંજમેણ તણ ય ૭૭ જેમ જંગલમાં મૃગ એકલે વિહરે છે તેમ હું પણ સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ. ૭૭ જહા મિગસ્સ આયકે, મહારણશ્મિ જાયઈ અચ્ચ સખમૂલશ્મિ, કે હું તાહે તિગિઈ ૭૮ જેમ મહાવનમાં મૃગલાને કોઈ રોગ થાય છે, તે વૃક્ષ નીચે બેઠેલા તે મૃગની કોણ ચિકિત્સા કરે છે? કઈ નહિ. ૭૮ કે વો સે એસિહ દેઈ કે વા એ પુછઈ સુહે. કે સે ભd ચ પાછું વા, આહરિ તુ પણામએ ૭૯ આ મૃગને કોણ ઓસડ આપે છે ? કેણ તેને સાતા પૂછે છે? તેને કેણું ભાત, પાણી, આહાર લાવી આપે છે? ૭૯ જ્યા ય સે સુહી હેઈ, તયા ગ૭ઈ ગાયરે ભરૂપાણસ્સ અએ, વલરાણિ સરાણિ ય ૮૦ જ્યારે તે મૃગ ની રેગ થાય છે ત્યારે તે આહાર-પાણ માટે લતાઓ અને સરેવર ઉપર જાય છે. ૮૦ ખાઈના પાણિયું પાઉ, વિશ્વહિં સહિયા મિગચારિયં ચરિત્તાણું, ગ૭ઈ મિગચારિત્ર્ય ૮૧ વનમાં ઘાસ આદિ ખાઇને અને સરોવરમાં પાણી પીને મૃગચર્ચા કરતા પોતાના સ્થાનમાં જાય છે. ૮૧ એવં સમુ િભિખૂ, એવમેવ અણેએ ! મિગચારિયં ચરિત્તાણું, ઉપમઈ દિસ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આવી રીતે સંયમમાં સાવધાન અને અનેક સ્થાનમાં ભ્રમણ કરનાર ભિક્ષુ મૃગચર્યાનું આચરણ કરીને મેક્ષમાં જાય છે ૮૨ જહા મિત્રે એગ અeગથારી, અણેગવાસે ધુવારે ય એવં મુણી ગાયરિયં પવિ, ને હીલએ ને વિય ખિંસજા ૮૩ જેમ મૃગ એકલે કોઈ એક સ્થાન પર રહેતો નથી, અનેક સ્થાનેમાં ઘુમે છે અને સદા ગીરીથી નિર્વાહ કરે છે એમ ગોચરી માટે ગયેલ મુનિ આહાર ન મળે તો કોઈની અવહેલન ન કરે. ૮૩ મિગચારિત્ર્ય ચરિસ્સામિ, એવં પુત્તા જહા હું અમ્માપિઉહિં ણુન્નાએ, જહાઈ ઉવહિં તહા ૮૪ હું મૃગચર્યાનું પાલન કરીશ હે પુત્ર! જેમ સુખ ઉપજે તેમ કરે. માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી મૃગાપુત્ર ઉપધિને ત્યાગ કરે છે. ૮૪ મિયચારિયં ચરિસ્સમિ, સલ્વદુકખવિમોકખણિં ! તુભેહિ અભણુનાઓ, ગચ્છ પુત્ત જહાસુહું ૮૫ મૃગાપુત્રે કહ્યું. આપની આજ્ઞાથી હું સર્વ દુઃખોથી મુક્ત થવા મૃગચર્યા કરીશ. માતા-પિતાએ કહ્યું પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ કર. ૮૫ એવું સે અમાપિયરે, અમાણિત્તાણ બહુવિહું ! મમત્ત છિન્દઈ તાહે, મહાનાને વ્ય કંચુકં ૮૬ આમ મૃગાપુત્ર અનેક રીતિએ માતા-પિતાની આજ્ઞા લઈને, મમત્વને છેદે છે. જેમ મહાનાગ કાંચળી ત્યાગે છે. ૮૬ 1 વિત્ત ચ મિત્તિ ય, પુત્તદાર ૨ નાયએ રેણ્યં વ પડે લગ્ગ, નિદધુણિત્તાણુ નિગઓ ૮૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળની માફક સિદ્ધિ, પૈસે, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સંબંધીઓને છોડીને મૃગાપુત્ર બહાર નીકળી ગયા. ૮૭ પંચમહવ્યયજુરો, પંચહિં સમિએ તિગુત્તિગુત્તે યા સભિન્તરબાહિરએ, તો કમ્મસિ ઉજજુઓ ૮૮ પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિ સહિત, ત્રિગુપ્તિથી ગુમ થઈ મૃગાપુત્ર બાહ્ય અને અત્યંતર તપ કર્મમાં ઉઘત થયો. ૮૭. નિગ્સમે નિરહંકાર, નિસ્સગા ચત્તગાવો સમો ય સવ્વભૂસુ, તમેસુ થાવસુ ય ૮૯ મૃગાપુત્ર મમત્વ રહિત, અહંકાર રહિત, સર્વ સંગ રહિત, રસગારવ, રિદ્ધિગારવ, અને સાતામારવ ત્યાગીને બધા ત્રસ અને સ્થાવર પ્રાણુઓ ઉપર સમભાવ રાખવા લાગ્યો. ૮૯ લાભાલાભે સુહે દુખે, છવિએ મરણે તહા સમો નિન્દાપસંસાસુ, તહા માણાવમાણએ ૯૦ મૃગાપુત્ર લાભ-લાભ, સુખ-દુઃખ જીવન-મરણ, નિંદા–પ્રશંસા તથા માનાપમાનમાં સમભાવ રાખવા લાગ્યો. ૯૦ ગાસુ કસાસુ, દષ્ઠલભએસુ યા નિયત્તો હાસગાએ, અનિયાણે અબધૂણે ૯૧ નિદાન અને બંધનથી રહિત થઈને મૃગાપુત્ર ત્રણ ગારવ, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ શલ્ય, સાત ભયથી તથા હાસ્ય અને રાગથી નિવૃત્ત થઈ ગયા. ૯૧ અણિશ્મિઓ ઈહિં લોએ, પરલોએ અણિર્સીિઓ વાસીચન્દણકપ ય, અસણે અણસણે હા ૯૨ મૃગાપુત્ર આલેક અને પરલોકની આકાંક્ષાઓથી વિરક્ત થયા. આહાર મળે કે ન મળે તેની પરવા નહતી. ચંદનથી પૂજે કે વાંસલાથી છેદે તો પર તે સમભાવ રાખવા લાગ્યા. ૯૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અપસલ્વેહિ દહિં, સબઓ પિહિયાસ અઝપઝાણજેગેહિં, પથદમસાણે મૃગાપુત્ર અપ્રશસ્ત દ્વારે અને બધા આને નિરાધ કરીને આધ્યાત્મિક ધ્યાનના યોગથી પ્રશસ્ત સંયમવાળો છે. ૯૩ એવં નાણુણ ચરણેણ, દસણ તવેણુ ય . ભાવણારહિ ય સુદ્ધાહિં, સમું ભાવિ નુ અપયં ૯૪ આવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી તથા શુદ્ધ ભાવનાથી સમ્યક પ્રકારે આત્માને ભાવતા-૯૪ બહુયાણિ ૧ વાસાણિ, સામમાલિયા માસિએણ ઉ ભત્તેણ, સિદ્ધિ પત્તો અણુત્તર ૯૫ ઘણાં વર્ષો સુધી શ્રમણપણાનું પાલણ કર્યું અને માસ ખમણને સંથારે કરી સર્વશ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યા. ૦૫ એવં કરન્તિ સંબુદ્ધા, પંડિયા પવિયકપણું વિણિઅતિ ભેગેસુ, મિયાપુરે જહામિણી ૯૬ જે પુષે બુદ્ધિમાન, તત્વજ્ઞ અને વિચક્ષણ હોય છે તેઓ મૃગાપુત્રની માફક ભેગોથી નિવૃત્ત થઈ જાય છે. ૯૬ મહાપભાવસ્ય મહાજસસ્સ મિયાઈ પુરસ્ય નિસન્મ ભાસિયું ! તવ પહાણુચરિયં ચ ઉત્તમં, ગતિપહાણું ચ તિલેગવિસ્તૃત ૯૭ મહા પ્રભાવશાલી, મહા યશસ્વી, શ્રી મૃગાપુત્રનું તપ પ્રધાન, ચારિત્ર પ્રધાન અને ગતિ પ્રધાન એવું ત્રણ લોકમાં પ્રસિદ્ધ કથનને સાંભળીને ધર્મમાં પુરુષાર્થ કરવો જોઈએ. ૯૭ વિયાણિયા દુકુખવિવદ્વણું ધણું, મમત્તબધં ચ મહાભયાવહ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સુહાવતું ધમધુર અણુતરે, બારેજ નિવ્વાણુગુણવતું મહું ૯૮ ત્તિ બેમિ. હે ભવ્ય ! ધનને દુઃખનું વિવર્ધન કરનાર, મમતારૂપી બંધનું કારણુ તથા મહા ભયાવહ જાણીને સુખાવહ, અનુત્તર, ધર્મધુરાને ધારણ કરે છે મહાન નિર્વાણ ગુણને મેળવી આપે છે. ૯૮ એમ હું કહું છું. | ઇતિ એગણીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મહાનિયંઠિર્જ વસઈમ અજઝયણું મહાનિગ્રંથી નામનું વીસમું અધ્યયન સિદ્ધાણં નમે કિચા, સંજયાણું ચ ભાવ અથધમ્મગઈ તન્ચ, અણસિદ્ધિ સુહ મે સિદ્ધ અને સંયમિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને મારી પાસેથી ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળો. ૧ પભૂયરયણે રાયા, સેણિઓ મગહાહિ વિહારજજૉ નિજજાઓ, મકિ િસિ ચેઈએ ૨ અને રત્નોને સ્વામી મગધાધીપ શ્રેણિક મંડિફક્ષિ નામના ચિત્યમાં વિહાર યાત્રા અર્થે નીકળે. ૨ નાણાદુમલાતાઈPણું, નાણાકિખનિસેવિયં નાણાકુસુમસંછન્ન, ઉજાણું નન્દાવમ આ ચૈત્ય નાના પ્રકારના વૃક્ષ લત્તાઓ અને પુષ્પોથી આચ્છાદિત હતું. નાના પ્રકારના પક્ષીઓથી સેવિત તથા નંદનવન જેવું હતું. ૩ તલ્થ સો પાસઈ સાહુ, સંજયં સુસમાહિયં . નિસિનં કખમૂલમિ, સુકુમાલ સહેયં ૪ ત્યાં શ્રેણિક રાજા એક સાધુને વૃક્ષના નીચે બેઠેલા જુવે છે. આ સાધુ સંયમશીલ, સમાધિશીલ, સુકુમાર અને પ્રસન્નચિત્ત હતા. ૪ તસ્ય સર્વ તુ પાસિત્તા,રાઈ તમિ સંજએ અન્તપરમે આસી, અઉલો સવવિઝ્મહએ ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #173 -------------------------------------------------------------------------- ________________ આ મુનિનું અતિ ઉત્કૃષ્ટ રૂપ જોઈને રાજા આશ્ચર્યમાં પડે. ૫ અહો વણે અહે સર્વ, અહે અજજસ્સ સેમિયા અહે ખન્તી અહો મુત્તી, અહે ભેગે અસંગતા ૬ અદ્દભૂત રૂ૫, અદ્દભૂત આકૃત્તિ, અભૂત આર્ય કાંતિ, અદ્દભૂત ક્ષમા, અદ્દભૂત નિસ્પૃહતા અને અદ્ભુત ભેગમાં અનાસક્તિ. ૬ તરૂ પાએ ઉ વન્દિત્તા, કાણુ ય પયાહિણું છે નાઈદૂરમણસને, પંજલી પવિપુચ્છઈ રાજા એની પ્રદક્ષિણ અને ચરણોમાં વંદન કરીને ન અતિ દૂર અને ન અતિ પાસે બેસીને હાથ જોડીને પૂછવા લાગે. ૭ તરણે સિ અજે પબ્લઈઓ, ભેગકાલગ્નિ સંજયા ઉવ િસિ સામણે, એયમ સુણેમિ તા ૮ હે આર્ય ! આપ તરુણ અવસ્થામાં પ્રવજિત થયા છે, ભગ ભેગવવાના વખતમાં સંયત થયા છે, આનું કારણ હું જાણવા ઈચ્છું છું. ૮ અણાહે મિ મહારાય, નાહે મઝ ન વિજઈ અકમ્પગ સુહિં વાવિ, કંચિ નાભિસમેમોં ૯ મહારાજ ! હું અનાથ છું, મારે કેઈ નાથ નથી. મારા ઉપર કઈ અનુકંપા કરનાર મિત્ર નથી. આ જ કારણ આપ જાણે. ૯ તઓ સો પહસિઓ રાયા, સેણિઓ મગહાહિ એવં તે ઇમિત, કહું નાહે ન વિજઈ ૧૦ આ સાંભળીને રાજા હસવા લાગ્યા. આવી મોટી હિવાળાને પણ કાઈ નાથ નથી શું? ૧૦ મિ ના ભયનાણું, ભેગે ભુજાહિ સંજયા મિત્તનાઈપરિવુમાણસે ખુ સુલતું ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ હે સંયતિ ! હું તમારે નાથ થાઉં છું. આપ મિત્રજ્ઞાતિયુક્ત થઈને ભોગોને ભોગવો. આ માનવ-જન્મ ખરેખર દુર્લભ છે. ૧૧ અપૂણા વિ અણાહો સિ, સેણિયા મગહાહિવા અપણુ અણાહે સન્ત, કસ નાહે ભવિસ્યસિ ૧૨ હે મગધાધિપ શ્રેણિક! આપ પોતે જ અનાથ છે. જયાં તમે પોતે જ અનાથ છે ત્યાં બીજના નાથ કેવી રીતે થઈ શકશો ? ૧૨ એવં વૃત્તો નરિો સે, સુસંભન્તો સુવિહિએ ! વયણે અભ્ભયપુવૅ, સાહુણ વિહુયન્નિએ ૧૩ સાધુ પાસેથી પહેલાં નહિ સાંભળેલું એવું વચન સાંભળીને રાજા વિસ્મિત થયે, વ્યાકુળ થયે અને એને અત્યન્ત આશ્ચર્ય થયું. ૧૩ અસ્સા હસ્થી મણુસ્સા મે, પુરું અજોઉર થ મે ભુંજામિ માણસે ભેગે, આણ ઇસ્સરિયં ચ મે ૧૪ હે મુનિ ! મારી પાસે અશ્વો, હાથી, મનુષ્ય, નગર અને અન્તઃપુર છે. મારી આજ્ઞા બધું ચાલે છે, હું માનવ-ભોગે ભોગવું છું. ૧૪ એરીસે સમ્પયગશ્મિ, સત્રકામસમષિએ કહું અણાહે ભવઈ, મા હુ ભત્તે મુસં વએ ૧૫ આવી જાતની પ્રધાન સમૃદ્ધિ અને બધા પ્રકારનું કામ ભોગ હોવા છતાં હું અનાથ કેવી રીતે છું? હે પ્રભુ ! આપ માયા-અસત્ય તે નથી બોલતા ! ૧૫ ન તુમ જાણે અણહિલ્સ, અર્થે પુત્યં ચ પર્દૂિવા ! જહા અણાહે ભવઈ સણાહે વા નરાહિવા ૧૬ હે પાર્થિવ ! નરાધિપ ! તું અનાથ શબ્દને અર્થ અને ઉત્પત્તિ જાણતા નથી કે અનાથ અને સનાથ કેને કહે છે ! ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સુણેહ મે મહારાય, અ િખત્તેણુ ચેયસા ! જહા અણાહા ભઈ, જહા મેય` પવત્તિય ૧૭ હે મહારાજ ! જે પ્રકારે જીવ અનાથ થાય છે અને જે આશયથી મેં કહ્યું છે તે એકાગ્ર ચિત્તે સાંભળેા. ૧૭ કાસમ્મી નામ નયરી, પુરાણ પુરભૈયણી । તત્વ આસી પિયા મઝ, પયણસંચ ૧૮ પ્રાચીન નગરીમાં શ્રેષ્ઠ કૌશાંબિક નામની નગરી છે. જ્યાં મારા પિતા પ્રભૂત ધન સચય રહે છે. ૧૮ પઢમે વએ મહારાયા, અતુલા મે અવેિયણા । અહેાત્થા વિલા દાહા, સલ્વંગમુય પત્શિવા ૧૯ હે પાર્થિવ રાજા ! મારી પ્રથમ અવસ્થામાં મારી આંખમાં અતુલ પીડા થઈ અને આખા શરીરમાં બળતરા થવા લાગી. ૧૯ સત્શ જહા પતિક્ર્ખ, સરીર વિવરન્તરે । આવીલિજ્જ અરી યુદ્ધો, એવં મે અવેિયણા २० જેવી રીતે ક્રોધી દુશ્મન શરીરના મમ ભાગમાં પરમ તીક્ષ્ણ શસ્ત્ર ભોંકી દે એવી વેદના મારી આંખામાં થતી હતી. ૨૦ તિય' મે 'તરિચ્છંચ, ઉત્તમંગ' ચ પીઈ । ઇંદ્રાણિસમા ધારા, વેયણા પરમ દારુણા ૨૧ ઇન્દ્રનુ વજ્ર લાગવાથી જેવી વેદના થાય તેવી ધેર અને મહા દુઃખદાયી વેદના મારી કમર, હૃદય અને માથામાં થતી હતી. ૨૧ ઉડ્ડિયા મે આયરિયા, વિજ્જામંત તિગિયા અખીયા સત્ન કુસલા, મતમૂલ વિસારયા ૨૧ મારી ચિકિત્સા કરવા માટે વિદ્યા, મંત્ર, મૂલ અને શસ્ત્ર ચિકિ સામાં કુશન્ન અને વિશાલ આચાય ઉપસ્થિત થયા. ૨૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #176 -------------------------------------------------------------------------- ________________ તે મે તિષ્ઠિ કુવંતિ, ચાઉપાય જહાહિયા ન ય દુખા વિયન્તિ, એસા મઝ અણાયા ૨૩ મારા હિતાર્થે આ વૈદ્યા ચા ચતુર્વિધ ચિકિત્સા કરતા હતા. એ લેકે મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આવી મારી અનાથતા હતી. ૨૩ પિયા એ સવ્વસારે પિ, દિજજા હિ મમ કારણું ન ય દુદખા વિમાએઇ, એસા મઝ અણહયા ૨૪ | મારા પિતા મારા માટે બહુમૂલ્ય વસ્તુઓ આપતા હતા, પરંતુ હું દુઃખથી વિમુક્ત ન થયા. આવી મારી અનાથતા છે. ૨૪ માયા વિ એ મહારાય, પુત્ત ગદુહરિયા ન ય દુકખા વિમાએઈ, એસા મઝ અણહયા ૨૫ હે મહારાજ ! મારી માતા પણ પુત્ર–શોકથી દુઃખી થતી. તેણે અનેક ઉપાય કર્યા, પરંતુ મને કષ્ટથી છોડાવી ન શકી, આવી મારી અનાથતા હતી. ૨૫ ભાય મે મહારાય, સગા જેકણિગા નય દુખા વિમાયનિ, એસા મw અણાહયા ૨૬ હે નરેન્દ્ર ! મારા મોટા અને નાના સગા ભાઈઓએ પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મને દુઃખથી છોડાવી ન શકયા. આ મારી અનાથતા છે. ૨૬ ભાણીએ મે મહારાય, સગા જેકણિગા ન ય દુકખા વિયન્તિ, એસા મઝ અણહયા ૨૭ નરેન્દ્રા મારી નાની-મોટી સગી બહેને પણ મને આ કષ્ટથી મુક્ત કરી શકી નહીં. આ મારી અનાથતા છે. ૨૭ ભારિયા મે મહારાય, અણુરત્તા અણુવ્રયા છે અંસુપુણે હિં, નયણેહિ, ઉરં મે પરિસિંચઈ ૨૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ હે મહારાજ! મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી મારી પતિવ્રતા પત્ની મારી પાસે બેસીને અશુપૂર્ણ નયનોથી મારા હદયને ભીંજવતી હતી. ૨૮ અને પાણું ચ રહાણું ચ, ગન્ધમત્સવિલેણું મએ નાયમનાયં વા, સા બાલા નેવ ભુજઈ ૨૯ એ મારાથી જાણ્યે-અજાણ્યે પણ અન્ન–પાણું, સ્નાન, સુગંધ, વિલેપન, માલા આદિનું સેવન કરતી ન હતી. ૨૯ ખણું પિ મે મહારાય, પાસાઓ મે ન ફિદઈ ન ય દુખા વિમાએઈ, એસા મજ8 અણહયા ૩૦ હે રાજા ! એ પત્ની મારાથી એક ક્ષણ પણ વિછુટી પડતી ન હતી. એ પણ મને દુઃખથી છોડાવી ન શકી. આ મારી અનાથતા. ૩૦ તતે હું એવામાહંસુ, દુખમા હુ પુણે પુણે વેયણા અણભવિઉ જે, સંસારશ્મિ અણુન્તએ ૩૧ ત્યારે મેં વિચાર્યું કે આ અનંત સંસારમાં મેં આવી દુઃસહ વેદના વારંવાર સહન કરી છે. ૩૧ સયં ચ જઈ મુચેજા, વેયણા વિઉલા ઇએ ખન્ત દન્તો નિરાર, પલ્વેએ અણગરિશ્ય કર હવે એક વાર જે હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તે હું ક્ષાંત દાંત નિરારંભ પ્રવજ્ય ધારણ કરૂં અને અણગાર થાઉં. ૩૨ એવું થ ચિન્તઇત્તાણું, પશુ મિ નહિવા પરિયરન્સીએ રાઈએ, વેણુ મે ખર્યા ગયા ૩૩ હે નરાધીપ! આમ ચિંતવીને હું સૂઈ ગયે, રાત્રિ વીતવાની સાથે મારી વેદના પણ નષ્ટ પામી ૩૩ તએ કલે પભાયશ્મિ, આપછિત્તાણ બધે ખા દન્તો નિરાર, પāઈએ ગારિયા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે સવારે મેં બધુજનોને પૂછીને ક્ષાંત દાંત નિરારંભી પ્રવર્યા ધારણ કરી અને હું અણગાર થયો. ૩૪ તે હું નાહે જાઓ, અપણે ય પરસ્સ ય સલૅર્સિ ચેવ ભૂયાણ, સાણ થાવરાણ ય ૩૫ હવે હું પિતાને અને બીજાને અને બધા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને નાથ થયો છું. ૩૫ અપ્પા નદી વેયરણી, અપા મે કૂડસામલી અપ્પા કામદુહા ધેર્, અપ્પા મે નન્દણું વણું ૩૬ મારે આત્મા જ વૈતરણું નદી, મારે આત્મા જ ફૂટ સાલ્મલી વૃક્ષ છે. આત્મા કામધેનુ અને આત્મા નંદન વન છે. ૩૬ અપા કત્તા વિકત્તા ય, દુહાણુ ય સુહાણુ ય અપા મિત્તમમિત્ત ચ, દુપક્રિય સુપદ્રિએ ૩૭ આત્મા જ સુખને કર્તા અને આત્મા જ દુઃખને કતાં છે. આત્મા જ કર્મથી વિમુક્ત થાય છે. સદાચારવાળો આત્મા મિત્ર છે અને દુરાચારી આત્મા અમિત્ર છે-દુશ્મન છે. ૩૭ ઇમા હુ અન્ના વિ અણાહયા નિવા, તમેગચિત્ત નિહુએ સુણેહિ ! નિયષ્ઠધમ્મ લહિયાણ વી જહા, સીયતિ એગે બહુકાયરા નરા ૩૮ હે રાજા ! અનાથતાના બીજા પ્રકાર છે તે એક ચિત્તથી સ્થિર થઈને તમે સાંભળો. નિગ્રંથ ધર્મ પામીને પણ ઘણું કાયર છે શિથિલ થઈ જાય છે. ૩૮ જે પત્રુઈત્તાણુ મહેશ્વયા, સમ્મ ચ ને ફાયઈ પમાયા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ અનિગ્રહપા ય રસેસુ ગિધે, ન મૂલએ છિન્નઈ બધેણું સે ૩૯ જે પ્રવર્જિત થઈને પ્રમાદવશ મહાવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી અને ઇન્દ્રિોને વશ થઈને રસોમાં વૃદ્ધ રહે છે એ (કર્મ) બંધનને સમૂલ છેદી શકતા નથી. ૩૯ આઉત્તયા જસ્સ ય નલ્થિ કાઈ ઈરિયાએ ભાસાએ તહેસણુએ આયાણનિકખેવદુર્ગ છણાએ, ન વીરજાયે અણુજાઈ માર્ગે ૪૦ જેને ઈર્ષા, ભાષા, એષણ, આદાન, નિક્ષેપ તથા દુર્ગછા વિષે ઉપયોગ નથી એ વીરસેવિત માર્ગને અનુસરત નથી. ૪૦ ચિર પિ સે મુણ્ડસઈ વિત્તા, અથિરશ્વએ તવનિયમિહિં ભો ચિર પિ અપ્રાણ કિલેસઈત્તા, ન પારએ હેઈ હુ સંપરાએ ૪૧ જે (બમણુ) લાંબા સમય મુંડ થઈને પણ તેમાં અસ્થિર અને તપ-નિયમમાં ભ્રષ્ટ છે એ બહુ વખત સુધી આત્માને કલુષિત કરીને પણ સંસારથી પાર થઈ શકતો નથી. ૪૧ પિલે વ મુઠ્ઠી જહ સે અસારે, અયક્તિએ કૂડકહાવણે વા ! રાઢામણી વેલિયપાસે, અમહદ્ઘએ હેઈ હુ જાણએસ ૪૨ જેવી રીતે પેલી મુઠી અને ખોટા સિકકા અસાર છે અને કાચ, વૈદુર્યમણિની માફક પ્રકાશે, તે પણ જાણકારની પાસે તેનું અલ્પ મૂલ્ય છે તેમ દ્રવ્યલિંગી પણ અનાથ છે. ૪ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કુસીલલિંગ હુ ધારઇત્તા, અસ જએ સંજયલપ્રમાણે, સિજ્જીય જીવિય મૂહુઈત્તા ! વિણિગ્વાયમાગઈ સે ચિર પિ ૪૩ કુશીલ લિંગ અને રજોહરણ, મુખપટ્ટી ધારણ કરીને દેખાવમાં પશુ રંગે મેલા, જે વેષધારી આજીવિકા મેળવે છે તે સયતિ બતાવે છે પરંતુ તે લાંબા વખત સુધી વિનાશને પામે છે. ૪૩ વિસ તુ પીય' જહુ કાલૉર્ડ, હણાઈ સત્ય' જહુ ગહીથ' । એસા વિ ધમ્મા વિસઆવવજ્ઞો, હણાઈ વેયાલ વાવિયના ૪૪ જેમ કાલકૂટ વિષ, ખાટી રીતે પકડવાથી શસ્ત્ર અને વશ કર્યાં વિનાના પિશાચ [વૈતાલ] ના સેવનથી નાચ પામે છે. તેમ શબ્દાદિ વિષયાના સેવનથી ધમ નાશ પામે છે. ૪૪ જે લકખણ સુવિણ પ જમાણે, નિમિત્તકાઊહુલસ પગાઢ । કુહેડવિજજાસવદારજીવી, ન ગઈ સરણ તશ્મિ કાલે ૪૫ જે શ્રમણુ લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્રનેા પ્રયાગ કરે છે અને નિમિત્ત કુતૂહલમાં આસક્ત છે અને આશ્રમ પેદા કરીતે આશ્રવ વધારવાવાળા વિદ્યાથી જીવન ચલાવે છે તેને ક ભાગવવાના સમયે કોઇ પણ મરણ થતું નથી. ૪૫ તમ તમેણેવ ઉ સે અસીલે, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ સયા દુઠ્ઠી વિપરિયામુવેતિ । સંધાવઈ નરતિતિક્ષ્મણિ, માણ વિરાહેત્તુ અસાહુરુવે ૪૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આ દ્રવ્યલિ ́ગી ક્રુશીલ પોતાના ગાઢ અજ્ઞાન અને વિપરીત ભાવાથી ચારિત્રની વિરાધના કરે છે અને નરક તિચ ગતિમાં જને સદાને માટે દુઃખી થાય છે. ૪૬ ઉદ્દેસિય' ક્રીયગઢ' નિયાગ, ન સુચઈ કિંથિ અણુસણિ । અગ્ગી વિવા સવ્વલકખી ભવિત્તા, ઇત્તા ચુએ ગઈ હું પાવ ૪૭ જે સાધુ ઉદ્દેશિક, ક્રીતકૃત, નિત્યપિંડ અને સદેષ આહાર જરા પણ છેડતા નથી અને અગ્નિની માફક સ લક્ષી રહે છે તે મરીતે પાપકર્માથી દુર્ગતિમાં જાય છે. ૪૭ ન ત અરી છેત્તા કરેઈ, જ સે કરે અપ્પણિયા દુરપયા । સે નાઈ મÁમુહુ' તુ પત્તે, પછાણતાવેણ વહૂણા ૪૮ દુષ્ટ આચારમાં પ્રવૃત્ત આભા પેાતાનું જે બગાડે છે તે ગળાના કાપનાર દુશ્મન પશુ બગાડતા નથી, એવા યાવિહીન માસ મૃત્યુના મુખમાં જખતે પેાતાના દુરાચારને જાણુરી અને પશ્ચાત્તાપ કરશે. ૪૮ નિરક્રિયા નગ્નરુઈ ઉ તરસ, જે ઉત્તમટ્ટે વિવજાસમેઈ ! ઇમે વિ સે તસ્થિ પરે વિ લેાએ, દુહુઆ વિ સે ઝિજ્જઈ તત્વ લાએ ૪૯ એવા દ્રવ્યલિંગીની સયમ રુચિ પશુ બ્યુ` છે. જે માક્ષમાં પશુ પરિતભાવ રાખે છે, આવા આત્માને માટે નથી તેમજ પરલાક પશુ નથી. એ લાકમાં બન્ને રીતે ચિ'તિત થાય છે. જ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ઉત્તમા આલે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ એમેવ હા ઇન્દકુસીલવે, મગ વિરાહિન્દુ જિષ્ણુત્તમાણ' । કુરરી વિવા ભાગરસાગિદ્ધા, નિર્દેસાયા પરિયાવમેઈ ૫૦ આ પ્રકારના સ્વચ્છંદ્રાચારી કુશીલ લૉકા જિતેન્દ્ર ભગવાનના ઉત્તમ માર્ગોની વિરાધના કરીને ભોગરસમાં ગૃહ થઈને નિરક શાક અને પરિતાપ (ખેદ) પામે છે. ૫૦ સાચ્ચાણ મેહાવિ સુભાસિયં ઈમ', અણુસાસણ' નાગુણાવવેય' । મન્ગ' કુસીલાણ જહાય સભ્ય, મહાનિયઠાણ વચ્ચે પહેણ ૫૧ આ જ્ઞાનમય અને સુભાષિતરૂપ શિખામણુ સાંભળીને બુદ્ધિમાન સાધુ કુશીલ માને સર્વથા ત્યાગ કરે અને મહાનિશ્રન્થના ભાગે ચાલે. ૫૧ ચરિત્તમાયારગુણન્નિએ તએ, અણુત્તર' સંજમ પાલિયાણ । નિાસવે સ`ખવિયાણ કગ્સ', ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ઉવેઇ ઠાણ વિદ્યુત્તમં ધ્રુવ પુર ચારિત્ર અને જ્ઞાનાદિ ગુણાથી યુક્ત થઈને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરવાથી જીવ આશ્રવ રહિત થાય છે. પછી કર્માંના ક્ષય કરીને વિપુલ ઉત્તમ ધ્રુવ સ્થાન-માક્ષને પામે છે. પર એવુગ્ગદત્તે વિ મહાતવેાણે, મહામુણી મહાપઈને મહાયસે મહાનિયšિજ્જમિણ મહાસુય, સે કહેઈ મયા વિશ્વરેણ પ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કર્મોનું ઉગ્ર દમન કરનાર, મહા તપોધની, મહામુનિ, દઢ પ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહાનિગ્રંથીએ, મહામૃતને અતિવિસ્તારથી કહ્યું. ૫૩ તો ય સેણિઓ રાયા, પ્રણમુદહુ કયંજલી અણહત્ત જહાભૂયં, સુ૬ મે ઉવદંસિયં ૫૪ [ આ સાંભળીને ] શ્રેણિક રાજા સંતુષ્ટ થયે અને બન્ને હાથની અંજલિ કરીને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મેં અનાથપણું જેમ છે તેમ સારી રીતે આપના ઉપદેશથી જાણ્યું. ૫૪ તુઝે સુલ ખુ મણક્સજન્મે, લાભા સુલદ્ધા ય તમે મહેસી ! તુમ્ભ સણાહા ય સબધવા ય, જ બે ઠિયા મગે જિર્ણતમાકું પપ હે મહર્ષિ ! આપને મનુષ્ય જન્મ સફલ છે. આ પેજ મનુષ્યજન્મને ઠીક સારે લાભ ઉઠાવ્યો છે. આપ મહર્ષિ છે, આપ સનાથ છે, અને સબાંધવ છે, કારણ કે આપ જિનોત્તમ માર્ગમાં સ્થિત છે. પપ તે સિ નાહે અણુહાણું, સવ્વભૂયાણ સંજયા , ખામેમિ તે મહાભાગ, ઈચછામિ અણુસાસિઉ ૫૬ હે મહાભાગ ! આ૫ અનાથના નાથ છે, હે સંયતિ. આપ સર્વ ભૂતના નાથ છે. હું આપની ક્ષમા માગું છું અને આપની શિક્ષા–શિખામણ મેળવવા ઈચ્છું છું. ૫૬ પુષ્ટિ9ણ મએ તુર્ભ, ઝાણુવિઠ્યાએ જે કર્યો છે નિમન્નિયા ય ભેગેહિં, તું સવૅ મરિસેહિ મે પ૭ મેં આપને પૂછીને ધ્યાનમાં વિન કર્યું અને ભોગોનું આમં. ત્રણ આપ્યું, આ બધા અપરાધની મને માફી આપ. ૫૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ એવં શુણિત્તાણસ રાયસીહા, અણગારસીહં પરમાઈ ભરીએ સઓરેહે સપરિયણે સબન્ધ, ધમ્માણરત્તા વિમલેણ રોયસા ૫૮ આવી રીતે રાજર્ષિ શ્રેણિક એ અણગાર મહર્ષિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને પિતાના અંતઃપુર અને પરિવાર તથા 3 1 1 બાંધવો સાથે નિર્મલ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થયે. ૫૮ ઊસસિયામકૂવે, કાણુ ય પાહિણું અભિવન્દિણ સિરસા, અઇયાઓ નહિ પ૯ નાધિપ શ્રેણિક હર્ષથી માંચિત થયા અને પ્રદક્ષિણ કરીને, મસ્તક નમાવીને વંદના કરીને પિતાના સ્થાને ચાલ્યા ગયે. ૫૯ ઈયરે વિ ગુણસસિદ્ધો, તિગુતિગુતે તિષ્ઠવિરએ ય વિહગ ઈવ વિપમુક્કો, વિહરઈ વસુહુ વિગયહ ૬૦ ત્તિ બેમિ ગુણ સમૃદ્ધ, ત્રિગુતિ ગુપ્ત, ત્રિદંડ નિવૃત્ત, નિર્મોહિ થઈને તથા પક્ષીની માફક વિમુક્ત થઇને પૃથ્વી ઉપર અપ્રતિબંધ વિહાર કરે છે. ૬૦ એમ હું કહું છું. | ઇતિ વીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સમુદ્રપાલીય એગવીસઈમ અજઝયણું સમુદ્રપાલ નામનું એકવીશત્રુ અધ્યયન ચમ્પાએ પાલિએ નામ, સાવએ આસિ વાણિએ મહાવીરસ ભગવએ, સીસે સે ઉ મહુપણા ૧ ચંપા નામની નગરીમાં પાલિત નામને વૈશ્ય શ્રાવક હતા. તે ભગવાન મહાવીરને શિષ્ય હતા. ૧ નિગ્ગન્ધે પાયથે, સાવએ સેવિ કાવિએ પાએણ વવહુરત્તે, પહુછ્યું` નગરમાગએ ૧ તે શ્રાવક નિન્ય પ્રવચનમાં વિશેષ પ`ડિત હતા. તે જહાજથી વેપાર કરતા-કરતા પિઠુંડ નામના નગરમાં ગયા. ર પિત્તુઅે વવહરન્તસ, વાણિએ દૈઈ ધૈયર ! ત' સસત્ત' પઇગિઝ્ઝ, સદેસમહુ પત્થિ ૩ પિપ્ફુડ નગરમાં વેપાર કરતાં ત્યાંના વાણિયાએ તેને પેાતાની દીકરી આપી. સમય જતાં તે ગર્ભવતી થયેલી સ્ત્રીને લખુંને પેાતાના દેશમાં ગયા. ૩ અહ પાલિયસ ઘરિણી, સમુદ્`મિ પસવઈ અહુ બાલએ તહિં જાએ, સમુદ્દપાલિ ત્તિ નામએ ૪ હવે પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં બાલકને જન્મ આપ્યા. સમુદ્રમાં બાલકના જન્મ થયા, તેથી તેનું નામ સમુદ્રપાલ પાડયું', ૪ ખેમેણ આગએ ચમ્પ, સાવએ વાણિએ ઘર' । સવર્ડ્ઝઈ ઘરે તરસ, દારએ સે હેાઇએ તે વાણુઓ શ્રાવક ચેાગક્ષેમ ચ'પા નગરીમાં પોતાને ઘેર આવ્યા. તેના ઘેર બાલક સુખપૂર્ણાંક વધવા લાગ્યા. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બાવરી કલાઓ ય, સિકઈ નઈકેવિએ જેબ્રણ ય સંપન્ને, સુરુ પિયદંસણે સમુદ્રપાલ બહોંતેર કળા શીખે, તે નીતિ પારંગત થયે, યુવાવસ્થા પ્રાપ્ત થવાથી એ સુરૂપ અને બધાને પ્રિય થશે. ૬ તસ્ય સવવઈ ભજે, પિયા આeઈ વિર્ણિ પાસાએ કીલએ રમે, દે ગુજઓ જહા ૭ એને પિતા એના માટે સપિણી નામની ભાર્યા લાવ્યો. તે એની સાથે રમણીક પ્રાસાદમાં ગંદક નામના દેવની માફક ક્રીડા કરવા લાગ્યા. ૭ અહ અનયા કયાઈ પાસાયાલયણેઠિઓ વઝમષ્ઠણસેભાગ, વજઝ પાસઈ વિઝાં હવે એક વખતે મહેલની બારીમાં બેઠા-બેઠા તેણે કોઈ અપરાધીને મૃત્યુ ચિતોથી યુક્ત વધસ્થાન ઉપર લઈ જતો જોયો. ૮ ત પાસિણ સવેગં, સમુદ્રપાલે ઈણમખવી અહે સુભાણ કશ્માણું, નિજાણું પાવર્ગ ઈમં ૯ એને જોઈને સમુદ્રપાળને વૈરાગ્ય થશે અને તે આમ બેઃ અહો! અશુભ કર્મોનું અંતિમ ફળ પાપ જ છે એમ પ્રત્યક્ષ દેખાય છે. ૯ સંબુદ્ધો સે તહિં ભગવં, પરમસંવેગમાગઓ . આપુછમ્માપિયરે, પશ્વએ અણગારિયે ભગવાન સમુદ્રપાલ ત્યાં જ બેઠા બેધ પામીને પરમ સંવેગને પામ્યા અને માતાપિતાને પૂછીને પ્રવર્યા લઈને અણગાર થયા. ૧૦ જહિત સગ્રન્થમહાકિલેસ, મહત્તમહં કસિણું ભયાવહું ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પરિયાયધર્મ ચ ઇલિયએજજા, વયાણિ સીલાણિ પરીસહે ય ૧૧ મહા કલેશ, મહા મોહ, અને અનેક ભય ઉત્પાદક પરિગ્રહ અને સ્વજનાદિ સંબંધ છેડીને-પ્રવર્યા ધર્મમાં રુચિ રાખવા લાગ્યા અને વ્રત–શીલનું પાલન કરીને પરિષહ સહન કરવા લાગ્યા. ૧૧ અહિંસ સર્ચં ચ અણિયં ચ, તા અબમ્ભ અપરિગ્રહ ચા પડિવજિજયા પંચ મહલ્વયાણિ, ચરિજ ધર્મ જિણદેસિય વિદૂ ૧૨ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને એ બુદ્ધિમાન મુનિ જિનોપદેશિત ધર્મ પાળવા લાગ્યા. ૧૨ સવૅહિં ભૂહિં દયાણકમ્પી, ખનિખમે સંજય અભયારી સાવજોગે પરિવજયન્ત, રિજજ ભિકબૂ સુમાહિઈનિએ ૧૩ બધા જીવો ઉપર દયા અને અનુકંપા કરનાર, શાંતિ અને ક્ષમા સેવનાર, સંયતિ બ્રહ્મચારી સાવદ્ય વેગને ત્યાગતાં પૂર્ણ સમાધિવંત, અને ઈદ્રિયોને દમતાં તે ભિક્ષુ વિચરવા લાગ્યા. ૧૩ કાલેણ કોલંવિહરજજ રજે બેલાબલં જાણિય અપણે યા સીહ વ સÈણ ન સંતસેજા, વયજગ સુચા ન અસભમાહુ ૧૪ યથા સમયે પ્રતિલેખનાદિ ક્રિયા કરતા થકા પોતાના બલાબલને જાણુને વિદેશમાં વિચરવા લાગ્યા અને ભયંકર શબ્દ સુણતાં છતાં ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #188 -------------------------------------------------------------------------- ________________ RGT પણ સિંહની માફક નિડર રહેતા અને કઠોર વચન કહેતા નહિ, ૧૪ ઉવેહમાણા ઉ પરિબ્ધએજજા, પિયમપિય સવ્વ તિતિક્TMએજજા । ન સભ્ય સવ્વસ્થ ભરાયએજ્જા, ન યાવિ પૂં ગરહ થ સજએ મુનિ ઉદાસીનભાવે સંયમમાં વિહરતા હતા. પ્રિય–અપ્રિયને સહન કરતા, બધી જગ્યા અને બધી વસ્તુની અભિલાષા કરતા નહિ. અને પૂજા અને નિન્દાની પણ ઈચ્છા કરતા નહિ. ૧૫ અડ્રેગન્દા મિહ માણવેદ્ધિ, જે ભાવએ સંગરેઈ ભિકખ્ ભયભેરવા તત્વ ઇન્તિ ભીમા, દિવ્યા અણુસ્સા દુવા તિર્િચ્છા ૧૬ આ લેકમાં મનુષ્યામાં અનેક જાતના અભિપ્રાય હાય છે. સાધુઓના મનમાં પશુ એવા ભાવ હાઈ શકે પરં'તુ સાધુ સ'યમમાં દૃઢ રહે અને દેવ, મનુષ્ય અને તિય"ચના અતિ ભ્રયંકર ઉપસ થાય તે તેને સમભાવે વેદે. ૧૬ પરીસહા દુલ્વિસહા અણેગે, સીયન્તિ જત્થા બહુકાયરા ના । ૧૫ સે તત્વ પો ન હિન્ન ભિકખ્ખુ, સ'ગામસીસે ઈવ નાગરાયા ܙ અનેક જાતના દુય એવા પરિષદ્ધ ઉત્પન્ન થાય તે ઘણા કાયર માણસા ડગી જાય છે, પરંતુ સંગ્રામમાં આગળ રહેતા શરવીર હાચીની માફક સયમમાં દૃઢ રહેનાર સાધુ પરિષહાથી ગભરાતા નથી અને સમુદ્રપાલ પણ પરિષહાને સમભાવે સહન કરે છે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #189 -------------------------------------------------------------------------- ________________ સીએસિણા દંસ મસા ય ફાસા, આયંકા વિવિહા કુસન્તિ દહં અકુકકુઓ તત્ય અહિયાસજજા, યાઈ ખેવેજ પુરે કયાઈ ૧૮ શીત, ઉષ્ણુતા, ડાંસ, મચ્છર, તૃણ, સ્પર્શ, દેહને સ્પર્શતા વિવિધ રેગોના ઉદયે તે આક્રંદ કરતો નથી, પરંતુ તેને સમભાવે વેદે છે અને પૂર્વકૃત કમરૂપી રજને ખેરવી નાંખે છે. ૧૮ પહાય રાગ થ તહેવ દેસ, મોહં ચ ભિકબૂ સતતં વિખણે છે મેરુ વ વાણુ અકમ્પમાણે, પરીસહ આયગુરૂં સહેજા ૧૯ | વિચક્ષણ ભિક્ષુ [ નિગ્રંથ મુનિ ! રાગ-૮ષ અને મેહને સતત ત્યાગ કરીને વાયુથી અકંપાયમાન મેરુની માફક આત્મગુપ્ત થઈને પરીષહને સહન કરે. ૧૯ અણુન્નએ નાવણએ મહેસી, ન યાવિ પૂયં ગરહું ચ સંજએ સ ઉજજુભાવ પડિવજ સંજએ, નિવાણમષ્મ વિરએ ઉવેઈ ૨૦ જે મહર્ષિ પૂજા–સકારમાં ઉન્નત થતું નથી અને ગહમાં અવનત થતો નથી અને સરલ ભાવ રાખીને વિરત થાય છે તે નિર્વાણુ માર્ગને પામે છે. ૨૦ અરઇરઇસહે પહાણસંવે, વિરએ આયહિએ પહાણવું પરમપએહિ થિઈ. છિનેએ અમને અકિંચણે ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૭. અતિ અને રતિને સહન કરતા ગૃહસ્થોના પરિચયને છેડે અને આત્મ હિતાર્થે વિત થઈને સયમમાં લીન રહે. શાક અને મમતાથી રહિત થઈને અકિચન ભાવથી મે ક્ષમાગ માં સ્થિર થાય. ૨૧ વિવિત્તલયણાઈ ભએજ તાઈ, નિરાવલેવાઈ અસ’થડાઇ । સીહિ' ચિણ્ણાÛ મહાયસેહિં, કાએણ ફ્રાસેજ્જ પરીસહાઇ ૧૩ પ્રાણીરક્ષક સાધુ, મહાયશસ્વી ઋષિઓએ સ્વીકારેલ લેપ અને બીજરહિત એકાન્તસ્થાન સેવે અને ત્યાં પરિષદ્ધ આવે તે સહન કરે. ૨૨ સન્તાણનાણાવગએ મહેસી, અણુત્તર ચરિ' ધમ્મુસંચય' । અત્તરે નારે જસસી, આભાસઈ સૂરિએ વન્તલિખે ૨૩ સમુદ્રપાલ મુનિ શ્રુત જ્ઞાનથી સંપન્ન અને અનુત્તર ક્ષમાદિ ધર્મ સંચય કરીને અનુત્તર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું' અને તે આકાશમાં સૂની માક પ્રકાશવા લાગ્યા. ૨૩ દુવિહુ' ખવેાણ ય પુર્ણોપાવ, નિર્’ગણે સવ્વ વિમુકકે ! સમ્રુદ્પાલે અપુણાગમ ગએ ૨૪ ૫ત્તિ એમિ રિત્તા સમુદ્દ' વ મહાલવાથ', એ જાતના કર્મો તથા પુણ્ય-પાપને ક્ષય કરીને સમુદ્રપાલ સ`` અધનાથી વિમુક્ત થઈ તે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીને સંસારરૂપ મહાસમુદ્ર તરીતે માક્ષ-અપુનગ`તિ પામ્યા. ૨૪ એમ હું કહુ છું”. । ઇતિ એકવીસમુ’ અધ્યયન । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #191 -------------------------------------------------------------------------- ________________ ॥ રહેનેમિજ્જ બાવીસહું અજઝયણું ॥ રતિમ નામનું બાવીસમુ* અધ્યયન સારિયપુર’મિ નયરે, આસિ રાયા હિટ્ટએ 1 વસુદેવા ત્તિ નામેણું, રાયલ ખણસ જીએ સૌરિયપુર નામના નગરમાં મહાઋદ્ધિશાળી અને રાજાના લક્ષણ સંયુક્ત વસુદેવ નામનેા રાજા રાજ્ય કરતા હતા. ૧ તસ્સ લજ્જા વે આસી, રાહિણી દેવઈ તહા ! તાર્સિ દાણ્ડ' વે પુત્તા, છઠ્ઠા રામકેસવા એ રાજાને રાહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. એ અન્ને સ્ત્રીઓને સર્વને પ્રિય એવા રામ અને કેશવ નામના એ પુત્રા હતા. ૨ સારિયપુર’ત્રિ નયરે, આસી રાયા મિહિહૂએ ! સમ્રુવિજએ નામ', રાયલ ખણસ જીએ ૐ સેારિપુર નગરમાં સમુદ્ર વિજય નામને મહાઋદ્ધિવાળા રાજા રાજ્યલક્ષણ યુક્ત હતા. ૩ તસ્સ ભજ્જા સિવા નામ, તીસે પુત્તા મહાયસે 1 ભગવ' અìિનમિત્તિ, લેાગનાહે ઢમીસરે એતે શિવા નામની પત્ની હતી. એમનેા પુત્ર મહાયશસ્વી, પરમ જિતેન્દ્રિય ત્રિલેાકનાથ ભગવાન અરિષ્ટનેમિ હતા. ४ સા અદ્ભુનેબિનામે ઉ, લકખણસરસજીએ I }સહુસ્સલ ખણધરો, ગાયમા કાલગચ્છની આ અરિષ્ટ તેમિ કુમાર લક્ષણ અને સ્વરથી યુક્ત એક હજાર આઠ લક્ષણના ધારક, ગૌતમ ગાત્રિક અને કૃષ્ણ કાંતિવાળા હતા. પુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #192 -------------------------------------------------------------------------- ________________ વજરિસહસંઘયણે, સમચઉરસ ઝસેયર તસ્સ રાયમઈ કન્ન, ભજ જાયઈ કેસ આ અરિષ્ટનેમિ વજઋષભનારાચ સંધયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને મત્સ્ય સમાન ઉદરવાળા હતા. રામતીને તેમની પત્ની બનાવવાને માટે શ્રી કૃષ્ણ માગણી કરી. ૬ અહુ સા રાયવરકના, સુસીલા થાપેહણી ! સવ્વલખણુસંપના, વિજજુસોયામણિપ્રભા આ રાજકન્યા સુશીલા, ચાદૃષ્ટિવાળ, સર્વ લક્ષણ સંપન્ન વિજળી જેવી પ્રભા યુક્ત હતી. ૭. અહાહ જણઓ તીસે, વાસુદેવં મહિડિયું ! ઈહા ગચ્છઉ કુમારે, જા સે કન્ન દદામિ હું ૮ આ રાજેમતીના પિતાએ મહર્ધિક શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે જે અરિષ્ઠ નેમિકુમાર અહિં પધારે તો હું તેને આપું. ૮. સોસહહિં હવિઓ, લેઉવમંગલ દિવ્યજુલપરિહિએ, આભરણેહિ વિભૂસિઓ ૯ શ્રી અરિક નેમિને સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી નવડાવ્યા, કૌતુક મંગલ કર્યા, દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને ઘરેણાંથી વિભૂષિત કર્યા. ૯ મત્ત ચ ગધહત્યિં, વાસુદેવસ્ય જે ગં આર સેહએ અહિય, સિરે ચુડામણી જહા ૧૦ જેમ માથા ઉપર ચૂડામણિમુકુટ શોભે છે, તેમ વાસુદેવના મસ્ત અને સર્વ શ્રેષ્ઠ ગંધ હસ્તી ઉપર ચઢેલા નેમિકુમાર અત્યંત શાબિત થાય છે. ૧૦ અહ ઊસિએણુ છણ, ચામરહિ ય સહિએ દસારચકકેણ ય સે, સવ્વએ પરિવારિઓ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વેરા ઊંચા છત્ર અને ચામરા તથા દશા` ચક્રથી બધી બાજુ ચેલ શ્રી તેમિકુમાર શેાલવા લાગ્યા. ૧૧ ૧૨ ચરગિણીએ સેનાએ, રઈયાએ જહુક્કમ । તુરિયાઃ સન્નિનાએણ, દ્વિશ્રેણ ગગણ સે ક્રમાનુસાર રચેલી ચતુર ગિણી સેના તથા વાજિંત્રાના દિવ્ય નાદથી આકાશ ગુંજવા લાગ્યું. ૧૨ એયારિસાએ ક્મીએ, જુત્તીએ ઉત્તમા ય । નિયગાએ ભવણાઓ, નિજ્જાએ વણ્ડિપુ ગવેા ૧૩ આવી રીતે ઉત્તમ રિદ્ધિ અને તેજથી યુક્ત થઈને વૃષ્ણુિપુંગવ નૈમિકુમાર પેાતાના જીવનથી નીકળ્યા. ૧૩ અહુ સે। તત્ય નિજન્તા, દિસ્સ પાણે ભયદુએ ! વાડૅહું પંજહિં ચ, સન્નિરુધ્ધે સુખિએ ૧૪ પીજરામાં હવે શ્રી નેમિકુમારે ત્યાંથી નીકળતા વાડા અને પૂરાયેલાં ભયભીત તથા દુઃખિત પ્રાણીઓને જોયા. ૧૪ જીવિયા તુ પત્તે, મંસના ભખિયવ્વએ । પાસિત્તા કે મહાપન્ને, સારહિષ્ણમવી ૧૫ માંસ ભક્ષણુને માટે જીવનના અંતને પ્રાપ્ત થનારા તે પ્રાણીઆને જોઇને તે મહાપ્રાજ્ઞ નેમિકુમારે સારથીને નીચે પ્રમાણે પૂછ્યું. ૧૫ કસ અડ્ડા ઇમે પાણા, એતે સભ્યે સુહેસિણા ! વાડૅહિં ૫જરેહિં ચ, નિરુદ્ધા ય અહિં ૧૬ આ બધા પ્રાણીએ સુખના વાંછુક છે, એમને શા માટે વાડામાં અને પાંજરામાં રૂંધ્યા પુર્યાં છે? ૧૬ અહુ સારહી તએ ભઈ, એએ ભદ્દા ઉ પાણિા તુજ્સ વિવાહકજ’મિ, ભાયાવેઉ અહું જણ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ત્યારે સારથી કહે છે કે આ નિર્દોષ ભદ્ર પ્રાણીઓ તમારા વિવાહ કાર્યમાં બહુજન જાનૈયાના ભોજનને માટે છે. ૧૭ સેઊણ તસ્સ વયણું, બહુપાણિવિણાસણું ! ચિજોઈ સે મહાપનો, સાહુકોસે જિએ હિ ? ૧૮ ઘણું પ્રાણીઓને વિનાશના સારથીના વચનને સાંભળીને જ ઉપર અનુકંપા ધરાવનાર મહાપ્રાજ્ઞ નેમિકુમાર ચિંતવવા લાગ્યા. ૧૮ જઈ મઝ કારણ એએ, હમ્મત્તિ સુબહુ યિા ન મે એમં તુ નિસેસ, પરાગે ભવિલ્સઈ ૧૯ જે મારા કારણથી એ ઘણું છે (પ્રાણીઓ) હણશે તે આ કાર્ય પરલોકમાં મારું કલ્યાણ કરશે નહિ. ૧૯ સે કુષ્ઠલાણ જુયલ, સુરંગ ચ મહાય આભરણાણિ ય સવ્વાણિ, સારહિસ પણામએ ૨૦ એ મહાયાવી નેમિકુમારે કંડલની જોડી, કંદોરે તથા બધાં આભરણે સારથીને આપી દીધા. ૨૦ ગણપરિણામો ય કએ, દેવા ય જયં સમેજીણા સશ્વ ઈ સપરિસા, નિકુખમણું તસ્સ કાઉ જે ૨૧ ભગવાનના મનના દીક્ષા-પરિણામ થવાથી દેવતાઓ પોતાની સર્વ ઋદ્ધિ અને પરિવદની સાથે નિષ્ક્રમણ મહોત્સવ કરવા આવ્યા. ૨૧ દેવ મણક્સપરિવુડ, સિબિયારયણું તઓ સમાચઢા નિફખનિય બારગાઓ, રેવયયંમિ ક્રિએ ભગવં ૨૨ દેવ અને મનુષ્યોથી વિટાયેલા ભગવાન શિબિકારત્ન ઉપર આઢ થઈને દ્વારકાથી નીકળ્યા અને રૈવતક પર્વત ઉપર પધાર્યા. ૨૨ ઉજજાણું સંપ એઇણા, ઉત્તમાઉ સીયાઓ ! સાહસીએ પરિવુ, અહ નિકખમઈ ઉ ચિત્તાહિ ર૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ત્યાં ઉદ્યાનમાં પહોંચીને ઉત્તમ શિબિકાથી ઉતરીને એક હજાર પુરુષની સાથે દીક્ષા અંગીકાર કરી. ૨૩ અહ સે સુગન્ધગન્ધિએ, તુરિયે મઉચિએ. સયમેવ લુંચઈ કેસે. પંચમુદ્દહિં સમાહિઓ ૨૪ પછી ભગવાને સુગંધીથી સુવાસિત કમલ કેશને સ્વયંમેવ શીવ્ર પંચ મુષ્ટિ લેચ કર્યો. ૨૪ વાસુદેવ ય હું ભણુઈ ઉત્તકેસ જિઇન્દિર્ય ઇચ્છિયમણેહર તુરિય, પાવસુ તું હમીસરા ૨૫ લુંચિત કેશયુક્ત જિતેન્દ્રિય ભગવાનને વાસુદેવ વગેરે કહેવા લાગ્યા કે હે દમીશ્વર પ્રભુ! આપ શીવ્ર ઇચ્છિત મનોરથને (મુક્તિને) પ્રાપ્ત કરે. ૨૫ નાણું દસણું ચ, ચરિત્તેણ તણું ય ખતીએ મુત્તીએ, વહૂમાણે ભવાહિ ય જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી હંમેશાં વર્ધમાન પામે. ૨૬ એવં તે રામકેસવા, દસારા વ બહુ જણાશે અરિ નેર્મિ વન્દિતા, અભિગયા બારગાપુરિ ૨૭ આમ એ કેશવ અને દશાર્વ આદિ અનેક મનુષ્ય ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરીને દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. ૨૭ સણ રાયકન્ના, પવજ સા જિણસ્સ ઉ નીહાસા ય નિરાણા, સેગે ઉ સમુલ્વિયા ૨૮ એ રાજકન્યા ભગવાનની પ્રવર્યા-દીક્ષા-સુણીને હાસ્ય અને આનંદથી રહિત થઈને શોકાકુલ થઈ. ૨૮ રાઈમઈ વિચિૉઈ વિરલ્થ મમ વિયં જા હું તેણુ પરિચત્તા, સેય પશ્વચ્છઉં મમ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #196 -------------------------------------------------------------------------- ________________ રાજેમતી ચિંતવે છે કે મારા જીવિતને ધિક્કાર હો. જે હું એમના દ્વારા પરિત્યકતા થઈ હવે મારા માટે પ્રવજ્ય શ્રેષ્ઠ છે. ૨૯ અહ સા ભમરસનિભે, કુચફણગપસાહિએ સયમેવ લુંચઈ કેસે, ધિઈમન્તા વવસિયા ૩૦ આ વૈવાળી સંયમાથે તૈયાર થયેલી રામતીએ પિતાના ભ્રમર જેવા કાળા અને કુર્ચ અને કાંસકીયે સજેલા કેશને સ્વયં લેચ કર્યો. ૩૦ વાસુદેવો ય શું ભણઈ, ઉત્તકે જિઈન્દિર્ય સંસારસાગર ઘાર, તર કને લહું કહું ૩૧ વાસુદેવ વગેરે એ લુંચિત કેશવાલી જિતેંદ્રિય રાજમતીને કહેવા લાગ્યાઃ હે કન્યા! તું આ દુસાર ઘર સંસાર સમુદ્રને જલદીથી તરી જા. ૩૧ સા પડ્યુઈયા સત્ની, પવ્વાસી તહિં બહુ સયણું પરિણું ચેવ, સીલવતા બહુસુયા શીલવતી, બહુશ્રુતા રાજેમતીએ દીક્ષિત થઈને ઘણી સ્વજનપરિજન સ્ત્રીઓને દીક્ષા આપી. ૩૨ ગિરિ રેવતયં જન્તી, વાણુલા ઉ અત્તરા વાસન્ત અલ્પયામિ, અન્તો લયણસ સા ઠિયા ૩૩ એ રૈવતક પર્વત ઉપર જતી વખતે વર્ષોથી ભીંજાઈ. વર્ષોથી બચવા માટે એક અંધારી ગુફામાં તે રેકાઈ. ૩૩ ચીવરાઈ વિસારન્તી, જહા જાય ત્તિ પાસિયા રહનેમી ભગ્રચિત્તે, પછી દિ ય તીઈ વિ ૩૪ રાજેમતીને, વસ્ત્ર સૂકવતી વખતે નગ્નરૂપે જોઈને રથનેમિ ભગ્ન ચિત્ત થઈ ગયો. રાજેસતીએ પણ એને જોયો. ૩૪ ભીયા ય સા તહિં , એગતે સંયં તર્યા બાહહિં કાઉ સંગે, વેવાણ નિરીયઈ ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #197 -------------------------------------------------------------------------- ________________ એકાંતમાં સંયતિને જોઇને ભયભીત થયેલી રાજેમતી પિતાના બન્ને હાથથી શરીરને ગે પવીને બેસી ગઈ. ૩૫ અહ સ વિ રાયપુરા, સમુદ્રવિજયંગ ભીય પવિયં દર્દૂ, ઇમં વર્ક ઉદાહરે સમુદ્ર વિજયને પુત્ર એ રથનેમિ, ભયથી કંપાયમાન એવી રાજે ભતીને જોઈને નીચે મુજબ કહેવા લાગ્યો. ૩૬ રહનેમી અહં ભદ, સુસ થાભાસિણિ મમં ભયાહિ સુયણું, ને તે પીલા ભવિલ્સઈ ૩૭ હે ભદ્રે ! હું નેમી છું. તું સુરૂપ ભામિની છે, સુતનું છે મારું સેવન કર, કોઈ પ્રકારની પીડા થશે નહિ. ૩૭ એહિ તો જિમે ભેએ, માણુટ્સ ખુ સુદુલહ ભુત્તભેગી પુણે પછી, જિણમષ્મ ચરિમે ૩૮ તમે અહિં આવો, મનુષ્ય જન્મ મળવો ખરેખર દુર્લભ છે, માટે આપણે બન્ને ભોગ ભોગવીએ. ભોગ ભોગવ્યા પછી જિનમાર્ગને ફરીથી અનુસરીશું. ૩૮ દણ રહનેમિં તે, ભગ્ગજજોયપરાજિયં રાઈમઈ અસંભન્તા, પાણું સંવરે તહિં ૩૯ ભગ્નચિત્ત અને સ્ત્રી પરિવહથી પરાજિત રહનેમિને જોઈને રાજેમતી નિર્ભીક બની અને તેણે પિતાનું શરીર ઢાંકયું. ૩૯ અહ સા રાયવરકને, સુષ્ક્રિયા નિયમવ્યએ જાઈ કુલં ચ સીલ થ, રખિમાણી તયં વદે ૪૦ પછી આ રાજકન્યા સુસ્થિત થઈને પિતાનાં જાતિ, કુલ અને શીલની રક્ષા કરતી રહને મને કહેવા લાગી. ૪૦ જઈ સિ વેણુ સમણું, લલિએણુ નલકૂમ્બર તહાવિ તે ન ઈચ્છામિ, જઈ સિ સકખ પુરન્દર ૪૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જે તું રૂપમાં વૈશ્રમણ અને લીલામાં નર કુબેર સમાન તથા સાક્ષાત દ્ધ હો તે પણ હું તને ઇચ્છતી નથી. ૪૧ પકખબ્દ જલિયં જઈ, ધૂમકેઉ દુરાસંય ! નેતિ વન્તયં ભેજું, કુલે જાયા અગધેણે ૪૧ (અ) અગંધન કુલને સાપ જાજ્વલ્યમાન અગ્નિમાં પડવું પસંદ કરશે, પણ વમન કરેલું વિષ ઇચ્છશે નહિ. ૪૧ [] ધિર© તે જો કામી, જે તે જીવિયકારણું વન્ત ઈચ્છસિ આવેઉ, સેય તે મરણ ભવે ૪૨ હે અપયશના કામી! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન માટે વમન કરેલા ભેગોને ઈચ્છે છે તો બહેતર છે કે તું મરી જા. ૪૨ અહં ચ ભેગરાયમ્સ, તં ચ સિ અશ્વગણિહણે છે મા કહે ગધણા હેમા, સંજમં નિહુ ચર ૪૩ હું ભેગરાજ [ઉગ્રસેન ની પુત્રી છું. તું અંધકવિષ્ણુ [સમુદ્ર વિજ્ય] નો પુત્ર છે. આપણે ગંધક કુલના સર્પ સમાન થવું જોઈએ, એટલા માટે તમે નિશ્ચલ થઇને સંયમ પાળે. ૪૩ જઈ તે કાહિસિ ભાવ, જા જ દિચ્છસિ નારિઓ . વાયાવિધ ન્યૂ હડે, અઅિપા ભવિસ્સસિ જ જો તું વિષયિક ભાવ રાખીશ તો જ્યાં જ્યાં તું સ્ત્રીઓને જોઈશ ત્યાં ત્યાં પવનથી હલાવેલ પાંદડાની માફક તું અસ્થિર આત્મા થઈ જઈશ. ૪૪ ગેવાલા ભણ્ડવાલે વા, જહા તત્વણિમ્સ એવ અણિસર પિ, સામણક્સ ભવિસ્યસિ ૪૫ જેવી રીતે ગોવાલ ગાયને સ્વામી નથી અને ભંડારી ભડાર સ્વામી નથી, તેમ તું પણ સંયમી રહીશ નહિ. ૪૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #199 -------------------------------------------------------------------------- ________________ કે હું મારું નિગિહિત્તા, માય લાભ થ સવા ઈન્દ્રિયાઈ વસે કાએ, અપાર્ણ ઉવસંહરે ૪૫ (અ) રથનેમિએ સંયમશીલાના સુભાષિતને સાંભળીને અંકુશ લગાયેલ હાથીની માફક પિતાના આત્માને વશ કર્યો અને ધર્મમાં સ્થિર થયે. ૪૫ [. તીસે સો વયણ સંસ્થા, સંજયાએ સુભાસિયા અંકલેણ જહા નાગે, ધમે સંપડિવાઈઓ ૪૬ રહનેમીએ ધ, માન, માયા અને લેભને જીતીને પાંચે ઈદ્રિને વશમાં લઈને આત્માને પ્રમાદથી હઠાવીને ધર્મમાં સ્થિર કર્યો. ૪૬ મણગુખ્ત વયગુરૂ, કાયગુત્તે જિઈન્ટિઓ સામણું નિશ્ચલ ફાસે, જાવજવં દઇશ્વએ ૪૭ રહનેમીએ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુમિ, જિતેન્દ્રિય, અને નિશ્ચલતાથી દઢ બની થઈને શ્રમણધર્મ પાળે. ૪૭ ઉષ્મ તવં ચરિત્તાણું, જયા દક્ષિણ વિયકેવલી ! સવું કરૂં ખવિત્તાણું, સિદ્ધિ પત્તા અણુત્તરે ૪૮ ઉગ્ર તપને સેવીને બને કેવલજ્ઞાની થયા. સર્વ કર્મ ખપાવીને અનુત્તર સિદ્ધિને વર્યા. ૪૮ એવં કરતિ સંબુદ્ધા, પણિયા પવિખણા વિણિયકતિ ભેગેસુ, જહા સે પુરિસોત્તમે ત્તિ બેમિ જેવી રીતે પુરુષોત્તમ રથનેમીએ આત્માને વશ રાખી મેક્ષ મેળવ્યો, તેવી રીતે તત્વજ્ઞાની વિચક્ષણ પંડિતજને ભોગોથી નિવૃત્ત થઈને મુક્ત થાય છે. ૪૯ એમ હું કહું છું ઇતિ બાવીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #200 -------------------------------------------------------------------------- ________________ કેસિગોયમિર્જા તેવીસઈમ અઝયણું કેશી-ગૌતમ નામનું તેવીસમું અધ્યયન જિણે પાસે ત્તિ નામેણુ, અરહા લાગપૂઈઓ સંબુદ્ધક્ષા ય સવનૂ, ધમ્મતિથયરે જિણે ૧ ત્રિલોક પૂજ્ય ધર્મ તીર્થકર, સર્વજ્ઞ, સર્વચ્છ શ્રી પાર્શ્વજિન નામને અહત જિનેશ્વર થયા. ૧ તસ્સ લેગપઈવસ્ટ, આસિ સીસે મહાયસે કેસી કુમારસમણે, વિજાચરણપારગે તે લોકપ્રદીપ ભગવાનને મહાયશસ્વી કેશીકુમાર નામના શ્રમણ શિષ્ય હતા. તે જ્ઞાન અને શીલમાં સંપૂર્ણ હતા. ૨ આહિરાણસુએ બુધે, સીસસંઘસમાઉલે ગામાણુગામે રીયને, સાવસ્થિ પુરમાગએ મતિ શ્રત અને અવધિજ્ઞાનથી તત્વોના જ્ઞાતા કેશકુમાર શિષ્ય સંધ સહિત ગ્રામાનુગામ ફરતા શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. ૩ તિન્દર્ય નાગ ઉજાણું, તમ્મી નગરમણ્ડલે ફાસુએ સિજસંથારે, ત© વાસસુવાગએ એ નગરીની પાસેના હિંદુક ઉદ્યાનમાં નિર્દોષ સંથારા શયા લઈને વાસ કર્યો. ૪ અહ તેણેવ કાલેણું, ધમ્મતિવૈયરે જિણે ભગવં વક્રમાણિત્તિ, સવ્વલેગશ્મિ વિષ્ણુએ ૫ એ વખતે વિશ્વ વિખ્યાત જિનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામી ધર્મ તીર્થના પ્રવર્તક હતા. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તસ્સ લાગપઈવસ્ટ, આસિ સીરો મહાયરો ભગવં ગેયમે નામ, વિજજાચરણપારએ એ લેકપ્રદીપ ભગવાન મહાવીરને એક મહાયશસ્વી ગૌતમ નામના શિષ્ય હતા. જે વિદ્યા અને શીલમાં પરિપૂર્ણ હતા. ૬ બાસંગવિ બુધે, સીસસંઘ માઉલે ગામાણુગામે રીયને, એ વિસાવસ્થિમાગ ૭ દ્વાદશ અંગના જાણકાર, તત્ત્વજ્ઞાની ભગવાન ગૌતમ પિતાના શિષ્ય સંધની સાથે એ શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. ૭ કેફુગ નામ ઉજજાણું, તમી નગમલે ફાસુએ સિજસંથારે, તત્ય વાસસુવાગએ ગૌતમ સપરિવાર એ નગરની બહાર કાષ્ટક નામના બગીચામાં નિર્દોષ શયા સંથારા લઈને રહ્યા. ૮ કેસી કુમારસમણે, ગોયમે ય મહાયરો ઉભએ વિ તત્થ વિહરિંસુ, અલીણું સુસમાવિયા ૯ મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામી બને ઈદ્રિયને વશમાં રાખીને સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. ૯ ઉભએ સીસસંઘાણે, સંજયાણું તવસિસણું તત્થ ચિન્તા સમુપના, ગુણવત્તાણ તાઇણું ૧૦ બનેના શ્રમણ, તપસ્વી, છકાય રક્ષક, ગુણવાન એવા શિષ્ય સંધમાં નીચે પ્રમાણે શંકા ઉત્પન્ન થઈ. ૧૦ કેરિસે વા ધમ ધમે, ઈમ ધમ્મો વ કેરિસો. આયારધમ્મપણિહી, ઈમા વા સા વ કેરિસી ૧૧ અમારે ધર્મ કેવો છે? અને આમને ધર્મ કે છે તથા અમારી અને આમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચાઉજ્જામ ય જે ધએ, જે ઈમ પંચસિખિઓ દેસિ વદ્ધમાણેણુ પાસે ય મહામુણી ૧૨ મહા મુનિ, ભગવાન પાર્શ્વનાથે ચાર યમરૂપ ધર્મને અને વિદ્ધમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૧૨ અલએ ય જે ધએ, જે ઇમે સત્તત્તરે એગકજપનાણું, વિસેસે કિ નુ કારણું ૧૩ ભગવાન મહાવીરને અલક ધર્મ છે અને એક પ્રધાન વસ્ત્રરૂપ ધર્મ છે. એક જ કાર્યની પ્રવૃત્તિમાં બન્નેમાં ભેદ કેમ છે? ૧૩ અહ તે તત્થ સીસાણું, વિનાય પવિતક્રિયા સમાગમે કયબઈ ઉભએ કેસિગાયમા ૧૪ શ્રી કેશકુમાર અને શ્રી ગૌતમસ્વામી બન્નેએ પોતાના શિષ્યસમુદાયની શંકા જાણીને પરસ્પર મળવાને વિચાર કર્યો. ૧૪ ગાયમે પડિરુવન્ન, સીસસંઘસમાઉલે જે કુલમખો , તિન્વયં વણમાગએ ૧૫ વિનયજ્ઞ શ્રી ગૌતમ સ્વામી શ્રેષ્ઠ કુલને વિચાર કરીને પિતાના શિષ્ય સંધની સાથે હિંદુક વનમાં આવ્યા. ૧૫ કેસી કુમારસમણે, ગાયમ સિમાગયું ! પડિરૂવં પરિવત્તિ, સમ્મ સંપઢિવજઈ શ્રી ગૌતમ સ્વામીને આવતા જોઈને શ્રમણ કેશકુમારે ભક્તિ અને બહુમાનપૂર્વક એમનું સ્વાગત કર્યું. ૧૬ પલાસં ફાસુયં તત્થ, પંચમં કુસતણિ યા ગાયમસ્સ મિસેજજાએ, ખિપે સંપણામએ ૧૭ શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે નિર્દોષ પરાળ, કુશ તથા પાંચ પ્રકારના ઘાસ સમર્પણ કર્યા. ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯૧ કેસી કુમારસમણે, ગાયમે ય મહાયસે । નિસણ્ણા સાહન્તિ, યન્તસૂરસમપભા ઉભ ૧૮ કેશીકુમાર શ્રમણુ અને મહાયશસ્વી ગૌતમ બન્ને ખેઠેલા એવા શોભે છે કે જાણે ચંદ્ર અને સૂર્ય પોતાની પ્રભાથી ચાલે છે. ૧૮ સમાગયા મહૂ તત્વ, પાસછ્યા કાગા મિયા । ગિહત્થાણ અણુગાઓ, સાહસીએ સમાગયા ૧૯ ત્યાં ધણા પાખડી, કુતૂહલીકા, અજ્ઞાની અને હજારા ગૃહસ્થી આવ્યા. ૧૯ દેવદાણવધવા, જક્ષ્મરક્ખસિકન્દરા । અદ્વિસાણું' થ ભૂયાણ, આસી તત્વ સમાગમા ૨૦ દેવ, દાનવ, ગ ંધર્વાં, યક્ષ, રાક્ષસ, કિન્તરા અને અક્ષ્ય ભૂત પશુ ત્યાં આવી ગયા. ૨૦ પુચ્છામિ તે મહાભાગ, કેસી ગાયમમખ્ખવી ! તએ કૅસિં જીવન્ત તુ, ગાયમા મિષ્મવી ૨૧ શ્રી કૅશિકુમારે શ્રી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હું મહાભાગ્ય ! હું આપને પ્રશ્ન પૂછું છું, ત્યારે ગૌતમ સ્વામીઓૢ કહ્યું કે–૨૧ પુચ્છ બન્ને જહિ૰ં તે, કેસી ગાયમમખ્ખવી તઆ કેસી અણુન્નાએ, ગાયમાં ઇમષ્મવી ૨૨ હે ભગવાન ! યથેચ્છ પૂછેો. ગૌતમ સ્વામીની આજ્ઞા મળવાથી કેશી શ્રમણે આ પ્રમાણે પૂછ્યું. ૨૨ થાઉજ્જામા ય જો ધમ્મા, જો ઇમા પંચસિખિઓ । સિએ વહ્રમાણેણ, પાસે ય મહાસુણી ૨૩ શ્રી વ માને પાંચ શિક્ષારૂપ ધર્માંના અને શ્રી પાર્શ્વ ચાર યમરૂપ ધર્મના ઉપદેશ કર્યો છે. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #204 -------------------------------------------------------------------------- ________________ એગકજપવન્નાણું, વિસેસે કિં નું કારણું ધમ્મ દુવિહે મેહાવિ, કહું વિપુએ ન તે ૨૪ હે મેધાવી! એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ આ બન્નેમાં વિશેષ ભેદ થવાનું કારણ શું ? આવી રીતે ધર્મને બે ભેદ થવાથી આપને શંકા થતી નથી ? ૨૪ તએ કેસિં ભુવન્ત તુ, ગાયમો ઘણુમબવી પન્ના સમિખિએ ધમ્મ, તત્ત તત્તવિણિયિં ૨૫ શ્રી કેશી સ્વામીના કહેવાથી શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે, તોને નિશ્ચય કરવાવાળી પ્રજ્ઞા જ ધર્મને સમ્યગુ રૂપથી જુવે છે. ૨૫ પુરિમા ઊજજીજડા ઉ, વંકજડા ય પ૭િમા મક્ઝિમા ઊજજુપના ઉ, તેણ ધમ્મ દુહા કએ ૨૬ પ્રથમ તીર્થકરના મુનિ સરળ અને જડ હતા, ચરમ જિનના સાધુ વક્ર અને જડ છે તથા મધ્યના જુપ્રાજ્ઞ છે, આ માટે ધર્મના ભેદ છે. ૨૬ પુરિમાણું દુષ્યિસોઝો ઉ, ચરિમાણું દુરપાલ કપે મઝિમગાણું તુ, સુવિસો સુપાલએ ર૭ પ્રથમના મુનિ કઠણાઈથી સમજતા અને અંતિમ જિનના મુનિઓને ધર્મ પાળવો કઠણ છે, પરંતુ મધ્યવતી તીર્થકરના મુનિઓ માટે સમજવું અને પાળવું સુલભ છે. ૨૭ સાહુ ગાયમ! પન્ના તે, છિન્ને એ સંસઓ ઇમે અને વિ સંસએ મજઝં, તે મે કહસુ ગેયમા ૨૮ હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદાઈ ગયે છે. મારામાં બીજી શંકા છે. આપ એનું સમાધાન ન કરે? ૨૮ અચેલગે ય જે ધર્મો, જે ઇમે સત્તત્તરે સિએ વદ્ધમાણેણુ પાસેણુ ય મહાસા ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ હું ગૌતમ, શ્રી વર્ધમાન સ્વામીના ઉપદેશ અચેલક ધર્મ છે, અને પાર્શ્વનાથ મહા મુનિતા ધર્માં વસ્ત્ર ધારણ કરવાના છે. ર એગક પવનાણું, વિોસે કિ નુ કારણ... । લિંગે વિષે મેહાવી, કહું વિસ્થ ન તે ૩૦ એક જ કા પ્રવર્તનમાં ભેદ થવાનુ શું કારણ છે ? હું મેધાવી ! લિંગના બે ભેદ થવાથી આપને શુ શકા નથી થતી ? ૩૦ કેસિમેવં જીવાણું તુ, ગેાયમા ણમખ્ખવી વિન્નાણેણ સમાગમ્મ, ધમ્મસાહુણમિતિ ૩૧ દેશી સ્વામીના પૂછ્યા ઉપરથી ગૌતમ સ્વામીએ કહ્યુ કે વિજ્ઞાનથી જાણીને ધર્માં સાધતેની આજ્ઞા આપવામાં આવી છે. ૩૧ પચ્ચયસ્થ થ લેગસ, નાણાવિદ્ઘવિગપ્પણ' । જત્તત્વ ગહણત્થ' ચ, લાગે લિંગપયણ ૩૨ લેકમાં પ્રતીતિ માટે, વર્ષોંકલ્પ આદિ સમયામાં સંયમ પાળવા માટે ઉપકરણ, સ ́યમ નિર્વાહ માટે નાનાદિ ગ્રહણ, અને લેાકમાં ઓળખાણ કરવા માટે ધર્માં-ચિન્હની જરૂર છે. ૩૨ અહુ ભવે પઈના ઉ, મેાકખસæયસાહુણા ! નાણં ચ ...સણું ચૈવ, ચરિત્ત ચવ નિચ્છએ ૩૩ બન્ને તીર્થંકરાની પ્રતિજ્ઞા નિશ્ચયથી મેાક્ષના સદ્ભુત સાન, જ્ઞાન, દર્શીન અને ચારિત્ર રૂપ છે. ૩૩ સાહુ ગાયમ પન્ના વ, છિન્ના મે સ`સ ઇમે 1 અન્ના વિ સ’સએ મજ્જી, તં મેં કહસુ ગાયમાં ૩૪ હું ગૌતમ! આપની પ્રજ્ઞા હવે મારા ખીજો સશય છે તે હું ૧૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ શ્રેષ્ઠ છે, મારા સંશય છેદાયેા છે. આપને કહુ છુ. ૩૪ • Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અણુગાણ' સહસ્સાણ, મઝે ચિડ્ડેસિ ગાયમા ! તે ય તે અહિગચ્છન્તિ, કહું તે નિજયા તુમે ૩૫ હું ગૌતમ ! આપ હજારે શત્રુઓની વચ્ચે છે, આ શત્રુએ તમને જીતવાને તમારી સામે આવ્યા છે' આપે એ શત્રુઓને કેવી રીતે પરાસ્ત કર્યાં? ૩૫ એગે જિએ જયા પંચ, પાંચ જિએ જયા દસ ! દસહા ઉ જિણિત્તાણ’, સવ્વસત્તુ જિામહુ ૩૬ એકને જિત્યા એટલે પાંચને જિત્યા, પાંચને જિત્યા, એટલે દર્શને જિત્યા, અને દશ પ્રકારના શત્રુગ્માને જિત્યાથી બધા શત્રુઓને જીતી લીધા. ૩૬ સત્તુ ય ઈઈ કે વુત્તે, કેસી ગાયસમક્ખવી તઓ કેસિ' જીવન્ત તુ, ગાયમાં ઇમષ્મવી ૩૭ હે ગૌતમ ! એ શત્રુ કાણુ છે? કેશી શ્રમણના આ પ્રશ્નને ગૌતમ ઉત્તર આપવા લાગ્યા. ૩૭ એગપ્પા અજિએ સત્તુ, કસાયા ઇન્દ્રિયાણિય । તે જિણિત્તા જહાનાય, વિહરામિ અહું મુણી ૩૮ હે મુનિ ! એક નિરંકુશ આત્મા જ શત્રુ છે અને છિદ્રયા તથા કલાયા શત્રુ છે. એને ન્યાયપૂર્વક જીતીને હું વિહાર કરૂં” છેં. ૩૮ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ’સએ ઈમા 1 અન્ના વિ સ'સ મજ્જી, ત' મેં કહ્યુ ગાયમા ૩૯ હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સંશય છેદાયેા છે, મારામાં બીજો સંશય છે તે હુ આપને કહુ છું. ૩૯ દીસન્તિ મહુવે લેાએ, પાસબન્દ્રા સરીરિણા । સુ#પાસો લહુમ્બૂએ કહું તે વિરસી મુણી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૪૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ હે મુનિ! લેકમાં ધણા જીવા પાશમાં બંધાયેલા છે, પરન્તુ આપ બંધનમુક્ત અને હળવા થતે કેવી રીતે વિચરી છે? ૪૦ તે પાસે સવસો છિત્તા, નિહતૃણ મુપાસો લહુબ્લ્યૂએ, વિહરામિ અહું સુણી વાયએ ! સ હે મુનિવર 1 મે સ પાશાને પૂર્ણ પ્રયત્નાથી સર્વથા કાપીને નાશ કર્યાં છે. હું બંધનમુક્ત અને હળવા ચષ્ટને વિહરૂ છુ. ૪૧ પાસા ય છે કે વૃત્તા, કેસી ગાયમમખ્ખવી ! કેસિમેવં જીવન્ત તુ, ગાયમે મિક્ખવી કેશી પૂછે છે : આ પાશ કયા છે? ગૌતમ સ્વામીએ કહ્યું. ૪૨ રાગદ્દોસાદએ તિબ્બા, તેહપાસા ભયંકરા ! તે મિન્દિત્તા જહાનાય, વિહરામ જહુક્કÄ ફર ૪૩ રાગદ્વેષાદ્ધિ અને તિત્ર સ્નેહરૂપ પાશ ભય’કર છે. એને હું ન્યાયપૂર્ણાંક કાપીને અનુક્રમથી વિચરૂં છું. ૪૩ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ંસએ મે 1 અન્ના વિ સ`સએ મજ્જ, તમે કહ્યુંસુ ગાયમા ૪૪ હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સશય છેદાયા છે. મારામાં બીજો સશય છે તે હુ' આપને કહુ છુ. ૪૪ અન્તાહિયયસ ભૂયા, લયા ચિઈ ગાયમા લેઇ વિસભખીણ, સા ઉ ઊદ્ધરિયા કહ ૪૫ હે ગૌતમ ! હૃદયની `દર ઉત્પન્ન થયેલી લતા વિષ ફળ આપે છે. આપે એ લતાને કેવી રીતે છેદી ? ૪૫ ત લય' સવ્વસો છત્તા, ઉદ્વરિત્તા સમૂલિયં । વિરાત્રિ જહાનાય’, મુક્કો મ વિસભકખણ ૪૬ મે' એ વિષ વેલનેસથી છેદીને એને જડમૂળથી ફેંકી દીધી છે. હવે હું વિષ લતાથી—વિષ ભક્ષણથી મુક્ત થઈને વિચરૂ છું..૪૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ લયા ય ઈઇ કા લુત્તા, કેસી ગાયસમ્ભવી કેસિમેવ' જીવન્ત તૂ, ગાયમા ઋણુમખ્ખવી ૪૭ ४७ કેશી સ્વામી પૂછે છેઃ એ લતા કઈ જાતની છે? કેશીના એ પ્રશ્નના જવાબ ગોતમ સ્વામી નીચે પ્રમાણે આપે છેઃભવતણ્ડા લયા વૃત્તા, ભીમા લીમલાયા ! તમુક્તિ જહાનાય, વિહરાત્રિ જહાસુય ૪૮ હું મહામુનિ! સંસારમાં તૃષ્ણારૂપી ભયંકર વેલ છે અને તે વેલનું ફળ પણ ભયંકર છે. હું તે વિષ-વેલનેા ઉચ્છેદ કરીને વિહરૂ બ્રુ. ૪૮ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ́સએ ઈમા અન્ના વિ સ’સ મજ્જ, તે મે કહ્યુ ગાયમા ૪૯ હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારેા સંશયછેદાયેા છે. હવે મને બીજો સંશય છે તે હું આપને પૂછું છું. ૪૯ સપજલિયા ધારા, અગ્ગી ચિતૢઇ ગાયમાં ! જે ડહન્તિ સરીરત્ને, કહું વાવિયા તુમે ૫૦ હે ગૌતમ! શરીરમાં જે ભયકર અગ્નિ ખળી રહ્યો છે અને શરીરને જે ખાળી રહ્યો છે એને આપે કેવી રીતે શાન્ત કર્યાં? ૫૦ મહામહપ્પસયા, ગિજ્જી વારિ જઉત્તમ’। સિથામિ સયય દેહ, સિત્તા ના ય હુન્તિ મે ૫૧ મહામેરૂપી વરસતા જલથી હું અગ્નિને નિર ંતર મુઝાવું છું– શાંત કરૂ છુ. આ ઠરેલ અગ્નિ મને ખાળતી નથી. ૫૧ અગ્ગી ય છઇ કે લુત્તા, કેસી ગાયમમમ્બવી । કેસિમેવં જીવન્ત તૂ, ગાયમા ણિમખ્ખવી પર આ અગ્નિ કઇ છે, એમ કૈસીએ ગૌતમને પૂછ્યું ? પર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ કસાયા અગિણા વૃત્તા, મુયસીલતવા જલં । સુધારાભિહયા સન્તા, ભિન્ના હુ ન હન્તિ મે ૫૩ ૫૩ કષાયને અગ્નિ કહે છે, અને શ્રુત, શિયલ, તપ-જળ છે. શ્રુતરૂપ જલધારાથી અગ્નિને શાંત કર્યા પછી તે મને ખાળતી નથી. સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ'સઆ ઇમે। । અન્ના વિ સ`સ મજ્જી, ત' મેં કહ્યુંસુ ગાયમા ૫૪ હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે. મારા સંશય છેદાયા છે. મતે ખીજી શ'કા છે તે હું આપને કહુ છુ. ૫૪ અય સાહસિ ભીમા, દુસ્સો પરિધાવઈ । જસ ગાયમ આરુઢા, કહું તેણ ન હીરિસ ૫ હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘેાડા ભાગી જાય છે તેના પર આપ સ્વાર છે. કહેા જોઇએ, આપના માર્ગમાં તે કઈ રીતે ન આવ્યા ? ૫૫ પધાવન્ત નિગિહ્વામિ, સુયરસ્સીસમાહિય... । ન મે ગઈ ઉમંગ, મગ્ ચ પડિવજ્જઈ ૫૬ દોડતા ઘોડાને હું શ્રુતરસીથી બાંધીને નિગ્રહ કરૂ છું, એથી મારા ધાડા ઉન્માર્ગે જતેા નથી અને સન્માર્ગે જાય છે. ૫૬ આસે ય થઈ કે લુત્તે, કેસી ગાયસમક્ખવી । કેસિમેવ* જીવન્તં તુ, ગાયમા મિષ્મવી ૫૭ કેશી સ્વામી ગૌતમને પૂછે છેઃ તે ધોડા કાણુ છે? કેશીના પૂછેલા પ્રશ્નને જવાબ ગૌતમ આ પ્રમાણે આપે છે. ૫૭ મણા સાહસિ ભીમા, દુર્દસ્સા પિધાવઈ । ત સમ્ તુ નિગિહ્વામિ, ધમ્સસિકખાઈ ન્થગં પ આ મન જ સાહસિક, દુષ્ટ અને લય કર અશ્વ છે, જે ચારે બાજુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભાગે છે. હું જાતિવાન ધેડાની મા એને ધર્માં શિક્ષા દ્વારા નિગ્રહ કરૂ છું. ૫૮ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સ ́સએ ઇમા ! અન્ના વિ સ ંસએ મજ્જી, ત મે કહ્યુંસુ ગાયમા પહે હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે. મારા સંશય છેદાયા છે, મને બીજો સંશય થાય છે તે હું આપને કહું છું. પર કૃપહા મહુવા લાએ, જેહિ· નાસન્તિ જન્તુણું। । અદ્ધાણે કહુ' વન્તા, તં ન નાસિસ ગાયમા ૬. હે ગૌતમ ! લેકમાં કુમા` ધણા છે. જેના ઉપર ચાલવાથી જીવ દુઃખી થાય છે, પરંતુ આપ કયા માર્ગીમાં ચાલે છે, જેથી ભ્રષ્ટ થત નથી. } જે ય ભગ્ગણ ગચ્છન્તિ, જે ય ઉગ્મગડ્ડિયા 1 તે સબ્વે વેઠયા મજ્જી', તે ન નસ્સામહુ' સુણી ૬૧ હે મુનિ! જે સન્માર્ગે જાય છે અને ઉન્માર્ગે ચાલે છે તે બધાને હું જાણુ છું એથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતા નથી. ૬૧ મગે ય ઇઈ કે કુત્તે, કેસી ગાયમમખ્ખવી કેસિમેવ' જીવન્તં તુ, ગાથમો ણમધ્નવી કર્ સન્માર્ગો અને ઉન્મા` કયા? એવું કેશીએ ગૌતમને પૂછ્યું. તેમના એ પૂછેલા પ્રશ્નને ગૌતમે આ પ્રમાણે જવાબ આપ્યો. ૬૨ કુપ્પવયણપાસણ્ડી, સબ્વે ઉમ્મર્ગીયા । સભગ્ગ તુ જિણખાય, એસ મળ્યે હુ ઉત્તમે ૬૩ ઉન્મામાં ખરાબ વચનને માનનાર બધા પાખંડી છે અને તે રહે છે. શ્રી જિનભાષિત મા સન્માર્ગ છે અને એજ ઉત્તમ માર્ગ છે. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સાહુ ગાયમ પન્ના તે, છિન્નો સંસઓ ઇમો અને વિ સંસએ માઝે, મે કહસુ ગાયમા ૬૪ અર્થ પૂર્વ પ્રમાણે – ૬૪ મહાઉદગમેણ, બુગ્ઝમાણાણ પાણિયું સરણે ગઈ પછ ય, દીવું કે મનસી મુણી ૬૫ પાણીના મહાપ્રવાહમાં ઘણું પ્રાણીઓને શરણ આપનાર, સ્થિર રાખનાર દ્વીપ આપ ને માને છે ? ૬૫ અસ્થિ એગે મહાદી, વારિમ મહાલ મહાઉદવેગમ્સ, ગઈ તથ ન વિજઈ સમુદ્રના મધ્યમાં એક મોટો બેટ છે. આ બેટ ઉપર પાણીના મેટા પ્રવાહની ગતિ નથી. ૬૬ દીવે ય ઇઈ કે વૃત્તિ, કેસી ગાયમમખવી કેસિમેવં ભુવન્ત તુ, ગાયમે ઇણમખવી પ્રશ્ન-એ દીપ-બેટ કર્યો છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું. કેશીના એ પૂછેલા પ્રશ્નને ગૌતમે આ પ્રમાણે જવાબ આપો ૬૭ જરામરણગણું, લુઝમાણાણું પાણિગું ! ધો દીવો પઇ ય, ગઈ સરણમુત્તમ જરા અને મૃત્યુરૂપ વેગથી ડૂબતા પ્રાણીઓને ધર્મદીપ ઉત્તમ સ્થાન–શરણરૂપ છે. ૬૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસઓ ઇમો . અનો વિ સંસ મરું, તું મે કહસુ ગાયમા ૬૯ અર્થ પહેલાંની ગાથા પ્રમાણે :અણવંસિ મહેહસિ, નાવા વિપરિધાઈ જંસિ ગેયમમાઢ, કહું પારે મિક્સસિ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હે ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં વિપરીત જતી નૌકામાં આપ સવાર થયા છે. એનાથી આપ સામે પાર કેવી રીતે જઈ શકશ ? ७० જાઉ અસાવિણી નાવા, ન સા પારસ ગામિણી । જા નિસ્સાવિણી નાવા, મા ઉ પાસ્સું ગાષિણી ૯૧ દ્ધિવાળી નાવ પાર પહેાંચી શકતી નથી પરંતુ જે ખ્રિ રહિત નાવ હાય છે તે પાર જઈ શકે છે. ૭૧ નાવા ય ઇ કા લુત્તા, કેસી ગેાયમમખ્ખવી કેસિમેવ... જીવન્ત તુ, ગાયમો ઇમબ્મવી ૦૩ પ્રશ્ન : એ નૌકા કઇ છે? એતેા જવાબઃ———— સરીરમાડું નાવ ત્તિ, વેા લુચ્ચઈ વિઓ । સંસારે અણુવા પુત્તા, જ તરન્તિ મહેસિા ૭૧ ૭૩ ૭૩ ભગવાને કહ્યું——આ શરીર નાવ છે, જીવ નાવિક છે, સ'સાર સમુદ્ર છે અને જે મહર્ષિ છે તે સંસાર સમુદ્ર તરી જાય છે. સાહુ ગાયમ પન્ના તે, છિન્ને બે સંસએ ઇમો । અન્તા કવિ સંસએ મજ્જી, તં મેં કહસ ગોયમા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૭૪ ૭૫ અર્થ આગળની ગાથા પ્રમાણે:— ૭૪ અન્ધયારે તમે Àારે, બહુ ચિતૢન્તિ પાણ્ણિા । કા કરસઈ ઉજ્જોય, સલાય`મિ પાણિ ઘણા પ્રાણી ધાર અંધકારમાં પડયા છે. લેાકમાં રહેલા આ બધા પ્રાણીઓને કાણુ પ્રકાશ આપે છે? ૭૫ ઉગ્ગએ વિમલા ભાણ, સવ્વલેાયપભ‘કરો । સા ફરિસ્સઈ ઉજ્જોય, સવ્વલાય મિ પાણિ સ લેાક પ્રકાશક નિર્માલ ભાનુને ઉદય થયા છે તે સ લેાકના જીવાને પ્રકાશ આપશે. ૭૬ ૭૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ભારૃ ય છે કે ઉત્ત, કેસી ગાયમમખેવી છે કેસિવં ભુવન્ત તુ, ગોયમો ઈણમખ્ખવી ૭ એ સૂર્ય તે કર્યો ? ઉત્તર ૭૭ ઉગ્ગએ ખીણ સંસાર, સલ્વન્ જિણભકખરે સે કરિસ્સઈ ઉોય, સવ્વલેયમિ પાણિણું ૭૮ જેણે સંસારરૂપ અંધકારને ક્ષય કર્યો છે, એવા સર્વજ્ઞ જિન સૂર્ય–ભાસ્કર છે તે સર્વ લેકના પ્રાણીને ઉદ્યોત-પ્રકાશ આપશે. ૭૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસઓ ઇમો અ વિ સંસઓ મજઝં, ત મે કહસુ ગોયમા ૭૯ અર્થ–આગળની ગાથા પ્રમાણે – ૭૮ સારીરમાણસે દુખે, બઝમાણણ પાણિયું ખેમ સિવામણાબાઈ, ઠાણું કિમનસી મુણી ૮૦ હે મુનિ ! સાંસારિક પ્રાણી શરીર અને મનના દુઃખોથી પીડાઈ રહ્યો છે. પ્રાણીઓના માટે નિર્ભય, નિરુપદ્રવ અને શાંતિપ્રદ સ્થાન કયું છે? ૮૦ અસ્થિ એગ ધુવં કૂણું, લોગમિ દુરાણું જત્થ નર્થીિ જરા મગ્ન, વેણુ વાહિણે તહા ૮૧ લેકના અગ્રભાગ ઉપર એક યુવ–અશ્રુત સ્થાન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના નથી પરંતુ ત્યાં પહોંચવું અઘરું છે. ૮૧ ઠાણે ય ઈઈ કે વૃત્તિ, કેસી ગાયમ મેમ્બવી કેસિમેવં ભુવન્ત તુ, ગોયમો અણમષ્ણવી એ સ્થાન કર્યું છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું, કેશીના એ પૂછેલા પ્રશ્નનો જવાબ ગૌતમે આ પ્રમાણે આપે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નિવાણું તિ અબાહું તિ, સિદ્ધી લોગગ્યમેવ યા ખેમ સિવં અણાબાહું, જે તરન્તિ માહસિણે ૮૩ એ સ્થાન નિર્વાણ છે. જે અવ્યાબાધ, સિદ્ધ સ્વરૂપ, લેકારો છે, જે ક્ષેત્ર, શિવ અને અવ્યાબાધ છે તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે. ૮૩ તે ઠાણું સાયં વાસ, લોયર્ગામિ દુરાગ્રહ જ સંપત્તા ન સેયન્તિ, ભોહતકર મુણી ૮૪ હે મુનિ ! તે સ્થાન શાશ્વત છે, લોકાગે છે અને ત્યાં પહોંચવું ઘણું અઘરું છે, જ્યાં શક–ખેદ નથી અને ભવ–ધ નથી. ૮૪ સાહ ગાયમ પન્ના તે, છિન્નો એ સંસઓ ઇમો નમો તે સંસયાતીત, સવ્વસુત્તમહયહી ૮૫ હે ગૌતમ! આપની પ્રજ્ઞા ભલી છે. મારે સંશય છેદા છે. હે સર્વ ભૂત-શાસ્ત્ર મહોદધિ ! આપ સંશયાતીત છે. આપને મારા નમસ્કાર છે. ૮૫ એવં તુ સંસએ છિને, કેસી ઘરપરિમે અભિવન્દિતા સિરસા, ગોયમ તુ મહાયર્સ ૮૬ આ પ્રકારે ઘોર પરાક્રમી કેશી મુનિની શંકા છેદાઈ એટલે મહાયશવી ગૌતમને શિરસા વંદીને– ૮૬ પંચમહવયધર્મ, પડિવજઈ ભાવ છે પુરિમર્સ પ૭િમમિ, મગે તત્થ સુહાવહે પાંચ મહાવ્રતરૂપ ધર્મને, ભાવથી-હદયના ઉલ્લાસથી ગ્રહણ કર્યો, કારણ કે પ્રથમ અને ચરમ તીર્થકરના માર્ગમાં ધર્મ સુખ આપનાર છે. ૮૭ કેસી ગાયમ નિર્ચ, તમિ આસિ સમાગમે સુયસીલસમુકસે, મહOWવિણિઓ ૮૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આ વનમાં કેશી ગૌતમ હંમેશાં સમાગમ કરતા હતા. એનાથી કૃત–શીલને સમ્યફ ઉત્કર્ષ થતું અને મેક્ષ સાધક અર્થોને વિશિષ્ટ નિર્ણય થતા. ૮૮ તાસિયા પરિસા સલ્વા, સમ્મગં સમુઠ્ઠિયા સંથયા તે પસીયન્તુ, ભયવ કેસિયમે ત્તિ બેમિ છે આ સંવાદથી બધી પરિષદ સંતુષ્ટ થઈ અને સન્માર્ગમાં લાગી ગઈ. પરિષદે ભગવાન કેશી-ગૌતમ સ્વામીની સ્તુતિ કરી અને કહ્યું કે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. ૮૯ એમ હું કહું છું. | ઇતિ તેવીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મિઇ ચવીસદમ અજઝયણુ સમિતિ નામનું ચાવીસમું અધ્યયન અર્ધું પવયણમાયા, સમિઈ ગુત્તી તહેવ ય ! પચૈવ ય સમિઇએ, તએ ગુત્તીએ આહિયા સમિતિ અને ગુપ્તિરૂપ આઠે પ્રવચન માતા છે, તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી છે. ૧ રિયાભાસેસણાદાણે, ઉચ્ચારે સમિઈ ય । મગુત્તી, વયગુત્તી, કાયગુત્તી ય અમા ર પર્યાં, ભાષા, એસણા, આહ્વાન અને ઉચ્ચાર એ પાંચ સમિતિ છે, મન વચન અને કાય એ ત્રણ ગુપ્તિ છે એમ આઠ પ્રવચન માતા છે. ર એયાએ અે સમિઇએ, સમાસેણ વિયાહિયા ! દુવાલસ ગંજિણકખાય, માય. જત્થં ઉ પવયણ ૩ આઠ સમિતિઓનું આ ટુ વર્ણન છે. જિનાએ કહેલ દ્વાદશાંગરૂપ પ્રવચન આમાં સમાયેલું છે. ૩ આલણેણ કાલેણ, ભગ્ગુણ જયણાઈ ય । ચઉકારણપરિમુદ્ધ, સંજએ ઇરિય... રિએ ૪ આલંબન, કાલ, ભાગ અને યત્ના આ ચાર કારણેાની પરિશુદ્ધિ કરીને સયંતિ ગમન કરે. (વ્યવહાર સાચવે) ૪ તત્વ આલમ્બણું નાણુ, દેસણુ ચણું તહા ! કાલે ય દિવસે પુત્તે, મર્ગો ઉપર્હુવજિએ મર્યા નિતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આલખન છે, નિને કાલ છે અને ઉત્પાના ત્યાગ કરવા માગ છે. પ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ દશ્વએ ખેત્તઓ ચેવ, કાલઓ ભાવએ તહા જયણા વર્ણવિહા કુત્તા, તે મે કિત્તઓ સુણ ૬ યત્ન ચાર પ્રકારની કહી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. હું તેનું વર્ણન કરું છું તે સાંભળે – ૬ દુગ્ધઓ થકનુસા પહે, જુગમિત્ત ય ખિત્તઓ કાલ જાવ રીએજા, ઉવઉત્તે ય ભાવ ૭ દ્રવ્યથી–આંખેથી જેઈને ચાલે, ક્ષેત્રથી–ચાર હાથ પ્રમાણ જોઇને ચાલે, કાળથી–સમયને વફાદાર રહે અને ભાવથી–ઉપયોગ સહિત ચાલે. ૭. ઇન્દિયત્વે વિવજિજતા, સઝાયં ચેવ પંચહા તમુરી તપુરક્કારે, ઉવઉ રિવં રિએ ઈદ્રિના અર્થો-વિષયો અને પાંચ પ્રકારની સજઝાય-સ્વાધ્યાય વઈને ચાલે, ઇર્ષા સમિતિમાં તન્મય થઇને એમાં જ ઉપયોગ રાખીને ચાલે. ૮ કેહે માણે ય માયાએ, લેભે ય ઉવઉત્તયા. હાસે ભએ મેહરિએ, વિકહાસુ તહેવ ય ૯ ક્રોધ, માન, માયા લેભ, હાસ્ય, ભય, નિંદા અને વિકથામાં ઉપયોગ રાખો. ૯ એયાઈ અ ઠાણ, પરિવજિતુ સંજએ અસાવજે મિયં કાલે, ભાસં ભાસિજજ પન્નવ ૧૦ આ આઠ સ્થાનને સંયતિ સાધુ ત્યાગ કરેઅને બેલતી વખતે મિત અને અસાવધ વાણી બોલે. ૧૦ ગવેસણુએ ગણે ય, પરિભોગેસણાય જા આહારવહિસેજજાએ, એએ તિનિ વિહએ ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #218 -------------------------------------------------------------------------- ________________ २०६ આહાર, ઉપાધિ અને શમા આ ત્રણની ગષણ, પ્રહણષણ તથા પરિભેરૈષણા શુધિપૂર્વક કરે. ૧૧ ઉગમુપાયખું પઠમે, બીએ સોહેજજ એસણું પરિભેયમિ ચઉક, વિસેહિજજ જય જઈ ૧૨ યતનાવંત સાધુ પહેલી એષણમાં ઉગમ ઉત્પાદક દેષની શુધિ કરે, બીજીમાં શંકિતાદિ દોષોની શુદ્ધિ કરે, ત્રીજીમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શમ્યા એ ચારની શુદ્ધિ કરે. ૧૨ એવહેવગૂહિય, ભયં તુ દુવિહુ મુણી ગિહન્તો નિકિખવજો વા, પઉંજિન્જ ઈમં વિહિં ૧૩ હરણાદિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ તથા બે પ્રકારના ઉપકરણને ગ્રહણ કરતા અને રાખતા મુનિએ આ વિધિનું પાલન કરવું જોઈએ. ૧૩ ચક્ખુસ પડિલેહિત્તા, પમજિજજ જયં જઈ આઈએ નિખિવિજા વા, દુહ વિ સમિએ સયા ૧૪ બને પ્રકારની ઉપધિને આંખોથી જોઈને પ્રમાર્જન કરે અને ગ્રહણ તથા નિક્ષેપમાં હંમેશાં સમિતિનું પાલન કરે. ૧૪ ઉચ્ચારે પાસવર્ણ, ખેલં સિંઘાણજલિયે આહાર ઉવહિં દેહ, અન્ન વાવિ તહાવિહં ૧૫ મળ, મૂત્ર, સળેખમ, શરીરને મેલ, આહાર, ઉપધિ, શબ, આદિ ફેંકવા યોગ્ય વસ્તુને યથાવિધિ પરઠવી જોઈએ. ૧૫. અણાવાયમસંલએ, અણુવાએ ચેવ હેઈસલેએ આવાયમસંલાએ, આવાએ ચેવ સંએ ૧૬ ૧ જ્યાં કાઈ આવતું ન હોય અને કોઈ દેખતું ન હોય, ૨ જ્યાં કેઈ આવે નહિ પરંતુ દેખતું હોય, જ્યાં કોઇ દેખતું ન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #219 -------------------------------------------------------------------------- ________________ २०७ હાય પરન્તુ આવતું હોય અને જ્યાં કાઈ આવતું હાય અને દેખતુ પણ હ્રાય એવા સ્થાનેામાંથી. ૧૬ અણાવાયમસ લાએ, પરસવઘાઇએ ! સમે અન્નુસિરે યાવિ, અચિરકાલકયમિ ય ૧૭ જ્યાં કાઇ આવે નહિ અને દેખે પણ નહિ અને પર જીવાની ધાત પણ ન હોય, જે સ્થાન સમ હોય, ઢાંકયા વિનાનું ખુલ્લુ હાય અને થાડા વખતથી અચિત હાય ૧૭ વિચ્છિણે દૂરમેાગાઢ, નાસન્ને વિલવિએ ! તસપાણબીયરહિએ, ઉચ્ચારાઈ ણિ વાસિરે ૧૮ જે સ્થાન વિસ્તૃત હાય, નીચે દૂર સુધી અચિત્ત હોય, ગ્રામાદિકની પાસે ન હાય, ઉંદર આદિના દરથી રહિત હાય તથા પ્રાણી અને ખીજ રહિત હોય એવા સ્થાનમાં મલાદિને ત્યાગ કરવા. ૧૮ એયાએ પંચ સમિઇએ, સમાસેણ વિયાહિયા । એત્તોય તમે ગુત્તીએ વાચ્છામિ અણુપુવસો ૧૯ આ પાંચ સમિતિ સ'ક્ષેપમાં કહી. હવે ત્રણ ગુપ્તિ અનુક્રમથી હું છુ . ૧૯ સચ્ચા તહેવ મોસા ય, સચમોસા તહેવ ય ૫ ચથી અસગ્રમોસા ય, મગૃત્તીએ ચઉવિહા ૨૦ મનગુપ્તિ ચાર જાતની છે, ૧ સત્યા, ૨, અસત્યા, ૩ સત્યાસૃષા, ૪ અસત્યાષા. ૨૦ સર્જ્જીસમાÄ, આર્ભે ય મણ' પવત્તમાણું તુ, નિયત્તિ ૨૧ સચમી પુરુષ સર ́ભ, સમારંભ અને આર્ભમાં પ્રવૃત્ત થતાં વાણીનું નિય’ત્રણ કરે ૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ તહેવ ય ! જય' જઈ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૨૪ સચ્ચા તહેવ મોસા ય, સચ્ચમોસા તહેવ યા ચઉત્થી અસમોસા ય, વયગુરી ચઉવહા ૨૨ વચન ગુપ્તિ ચાર જાતની છે -૧ સત્યા, ૨ અસત્યા, ૩ સત્યા મૃષા, ૪ અસત્યા મૃષા. ૨૨ સંરભસમારમ્ભ, આર ય તહેવ યા વયં પવત્તાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૩ યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વાણીનું નિયંત્રણ કરે. (રેકે) ૨૩ ઠાણે નિસીયણે ચેવ, તહેવ ય તુયદણે છે ઉલ્લંઘણુપલ્લંઘણે ઇન્દ્રિયાણ ય જુંજણે ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાં, ઓળંગવામાં, ઈદ્રિયોની પ્રવૃત્તિમાં– ૨૪ સંરક્ષ્મસમારમ્ભ, આરમ્ભ ય તહેવ યા કાયં પરમાણુ તુ, નિયત્તિજ્જ જયં જઈ યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં જતાં શરીરને રેકે. ૨૫ એયાઓ પંચ સમિઈએ, ચરણસ્સ ય પવત્તણે ગુત્તી નિયત્તણે વૃત્તા, અસુભત્વેસુ સવ્વસ ૨૬ આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ગુપ્તિ સર્વ જાતની અશુભ પ્રવૃત્તિ રોકવા માટે છે. એયાઓ પવયણમાયા, જે સમે આયરે મુણી સે ખિ સવ્યસંસા, વિશ્વમુચ્ચઈ પણિએ ર૭ ત્તિ બેમિ જે પંડિત મુનિ આ પ્રવચન માતાનું સમ્યફ પ્રકારે આચરણ કરે છે, એ સમસ્ત સંસારથી જલ્દી મુક્ત થઈ જાય છે. ર૭ એમ હું કહું છું. છે ઇતિ ચોવીસમું અધ્યયન ૨૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ જન્નઈજર્જ પંચવીસઈમ અઝયણું યજ્ઞીય (ય) નામનું પચીસમું અધ્યયન માહણુકુલસંભૂઓ, આસિ વિપા મહાયો જાયાઈ જમજનૂમિ, જયઘસે ત્તિ નામ ૧ બ્રાહ્મણ કુળમાં જન્મેલે જયષ નામનો પ્રસિદ્ધ અને મહા યશવી વિપ્ર હતો. એ યમનિયરૂપ ભાવ યજ્ઞ કરનારે હતો. ૧ ઇન્દ્રિયગ્ગામનિગાહી, મગ્નગામી મહામુણી ગામોગામ રીયન્ત, પત્તા વાણારસિં પુરિ ૨ ઈદ્રિયોને સંયમ-નિગ્રહ કરનાર, મોક્ષ માર્ગને મુસાફર મહા મુનિ ગ્રામાનુગ્રામ ફરતો વણારસી નગરીમાં પહોંચ્યો. ૨ વાણારસીઈ બહિયા, ઉજાણુમિ ભણામે ફાસુએ સેજજાસંથારે, તત્ય વાસકુવા એ એ મુનિ વણારસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં આવ્યા અને નિર્દોષ થયા સસ્તારક લઈને રહેવા લાગ્યા. ૩ અહ તેણેવ કાલેણું, પુરીએ તત્ય માહણે વિજયસે ત્તિ નામ, જન્મ જયઈવેયની ૪ આ વખતે એ નગરીમાં વેદવિદ્ વિજયઘોષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતે હતો. ૪ અહ સે તથા અણગારે, મા ખમણ પારણે વિજ્યાસક્સ જર્નામિ, ભિકખમવદ્રિએ ૫ આ જયષ અણગાર માસ ખમણના પારણે ભિક્ષા માટે વિજયષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. ૫ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમુવડ્ડય ́ તહિં સન્ત, જાયગા ડિસેતુએ ! ન હુ દાહામિ તે ભિકખ, ભિમૂ જાયાહિ અન્નએ ૬ એ [ મુનિ ] આવ્યા પછી યાજક વિજયષે નિષેધપૂર્વક કહ્યું. હૈ ભિક્ષુ ! હું તને ભિક્ષા આપીશ નહિ. અન્યત્ર જઈને ભિક્ષા માગ. ૐ ય જે ય વેયવિણ વિપ્પા, જની ય જે ક્રિયા । જોઇસ'વિણ જે ય, જેચ ધમ્માણ પાર્ગો સર્વ કામનાએતે પૂર્ણ કરનાર આ ભાજન એવા વિપ્રેાને દેવું જોઇએ કે, જે વેદ્યના જાણકાર, જે યજ્ઞાથી ~~~ ૭ = જે સમક્થા સમ્રુદ્ધ, પરમપાણમેવ ચ । તેસિં અન્નમિણ દૈય’, ભેા ભિકમૂ સવ્વકામિય . જે જ્યાતિષાંગને જાણનાર, જે ધર્માંતા પારગામી હાય, જે સ્વપરના ઉદ્ધાર કરવા સમર્થ હોય. ૮ સો તત્વ એવ’ પિિસદ્ધો, જાયગેણ મહામુણી । ન વસ્રો નવિ તુટ્ટો, ઉત્તમ′ગવેસ ૯ યજ્ઞ કર્તાએ આવી રીતે વિરોધ કરવાથી એ મહા મુનિ ન તે રાજી થયા, ન તે ક્રેાધિત થયા. મુનિ ઉત્તમાના શેાધક હતા. નન્ન પાણહે વા, ન વિ નિવ્વાહાય વા । તેસિં વિમોકખણÈાએ, ઈમ’ વયણમધ્મવી ૧૦ એમણે આહાર-પાણી લેવા અથવા પેાતાના નિભાવ માટે નહિ પરન્તુ યજ્ઞાર્થીઓના મેાક્ષને માટે આ પ્રમાણે કહ્યું. ૧૦ નવ જાÉસ વેયસુહું, નવ જન્માણ જ સુ... । નખત્તાણું મુહુ` જ ચ, જં ચ ધમ્માણ વા મુહુ` ૧૧ હું વિષે!! તમે વેદાનુ' સુખ જાણતા નથી તેમજ યજ્ઞના મુખને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #223 -------------------------------------------------------------------------- ________________ જાણતા નથી. વળી નક્ષત્ર તેમજ ધર્મના મુખને પણ તમે જાણતા નથી. ૧૧ જે સમન્થા સમુદ્ધતું, પરમાણમેવ યા ન તે તુમ વિજાણાસિ, અહુ જાણસિ તો ભણ ૧૨ તે ઉપરાંત જે સ્વપરના ઉદ્ધાર માટે સમર્થ છે તેને પણ તમે જાણતા નથી. જે તમો તે જાણતા હે તે બતા-કહે. ૧૨ તસ્મકખેવપખં ચ, અચયન્તો તહિં દિઓ સપરિસો પંજલી હાઉં, પૂઈ તે મહામુર્ણિ ૧૩ મુનિના આ આક્ષેપને જવાબ આપવામાં અસમર્થ હોઈને એ દિજે પરિષદ-મંડળ સહિત હાથ જોડીને મહામુનિને પૂછયું. ૧૩ વેચાણું ચ મુહુ બૂહિ, બૂહિ જનાણ જે મુહ નકખત્તાણ મુહં ભૂહિ, બુહિધાણ વા મુહં ૧૪ હે સાધુ! આપ વેદનું મુખ શું છે તે કહે. યસ, નક્ષત્ર અને ધર્મનું મુખ બતા. ૧૪ જે સમન્થા સમુદ્ધ, પરમ પામેવ યા એયં એ સંસયં સવં, સાહુ કહસુ પુષ્ટિએ ૧૫ વળી આપ મને એ પણ બતારો કે સ્વપરને ઉદ્ધાર કરવા કેણ સમર્થ છે? મારા આ બધા સંશયને ઉત્તર આપો. અગિહત્તમુહા વેયા, જન્ની વેયસા મુહું ! નખત્તાણ મુહ ચન્દા, ધમાણું કાસો મુહું ૧૬ વેદનું મુખ અગ્નિહામ છે, યજ્ઞાથ વેદનું મુખ છે, નક્ષત્રોનું મુખ ચંદ્ર છે અને ધર્મનું મુખ કાશ્યપ ભગવાન ઋષભદેવ છે. ૧૬ જહા થન્દ ગહઈયા, ચિતે પંજલીઉડા ! વન્દમાણી નર્મસત્તા, ઉત્તમ મણહારિણે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જેવી રીતે ચંદ્રમાની આગળ ગ્રહો અને આદિત્યે અંજલિ જોડીને વંદના અને મનોહર સ્તુતિ કરે છે, એવી રીતે ઉત્તમ ભગવાન કાશ્યપની ઇંદ્રાદિ દેવ સ્તુતિ કરે છે. ૧૭ અજાણુગ જન્નવાઈ, વિજજામાહણસંપયા છે મૂઢા સજઝાયતવસા, ભાસછના ઇવગણે ૧૮ તમે યજ્ઞવાદી બ્રાહ્મણ રાખથી ઢાંકેલ અગ્નિની માફક તત્વથી અનભિજ્ઞ છો, વિદ્યા અને બ્રાહ્મણની સંપદાથી અજ્ઞાન છે અને સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મૂઢ છે. ૧૮ જે લાએ બમભણે વૃત્તા, અગ્નીવ મહિએ જહા ! સયા કુસલમંદિ. તે વયં બૂમ માહણે ૧૯ જેને કુશલ પુષએ બ્રાહ્મણ કહ્યો છે અને જે સદા અગ્નિની સમાન પૂજનિય છે એને હું બ્રાહ્મણ કહું છું. ૧૯ જો ન સજઈ આગન્તુ, પવ્યયઃો ન સોઈ રમાએ અજવણમિ, તે વયં બૂમ માહણે ૨૦ જે સ્વજનાદિમાં આસક્ત નથી અને પ્રવજ્ય લેવામાં બેદ નથી કરતો અને જે આર્યવચનોમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૦ જાયā જહામિ, નિદ્ધામલપાવર્ગ રાગદાસભાઈયં, તે વયં બૂમ માહણે જેવી રીતે અગ્નિથી શુદ્ધ કરેલું તેનું નિર્મલ છે, એવી રીતે જે રાગ-ઈષ્ય અને ભયથી અતિત-મુક્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૧ તવસિય કિસ દત્ત, અવચિયમંસાણિયું ! સુશ્વયં પત્તનિવ્વાણું, તે વયં બૂમ માહણું રર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ જે તપસ્વી છે, જે કુશ છે અને જે દાન્ત-ન્દ્રિયાને દમનાર છે, જેનું માંસ લેાહી સૂકાઇ ગયું છે, થાડુ' રહ્યું છે, જે સુત્રતના પાલનથી નિર્વાણુ મેળવનાર છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૨ તસપાણે વિયાણિત્તા, સંગહેણ ય થાવરે ! જો ન હિંસઈ તિવિહેણ, ત. વયં ખૂમ માહણ ૧૩ જે ત્રસ–હાલતા અને સ્થાવર-સ્થિર પ્રાણીઓને સક્ષેપ અને વિસ્તારથી જાણીને હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૩. કાહા વા જઈ વા હાસા, લાહ્વા વા ઈ વા યા ! સુસ' ન થયઈ ને ઉં, તં વય બુમ માહણ ૨૪ જે ક્રોધથી, લાભથી, હાસ્યથી, ભયથી જૂઠું ખેલતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૪ ચિત્તમન્તમચિત્ત' વા, અપ્પ વા જઇ વા બહું ! ન ગિલ્હાઈ અદત્ત જે, તં વયં હ્યુમ માહુણ’ ૫ જે સચિત્ત હાય, અચિત્ત હોય, ચા ુ હોય કે વધુ હાય પરંતુ જે આપ્યા વિના કઈ લેતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૫ વિમાણસતરિચ્છ, જો ન સેવઈ મેહુણ । મણસા કાયવક્કે, તં ય બુમ માણ જે દેવ મનુષ્ય અને તિય ́ચ વિષે મન, વાણી અને મૈથુન સેવન કરતે નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જહા પામ જલે જાય, નાવલિપઈ વાાિ । એવ' અલિપ્ત’ કામહિં, તં વય' હ્યુમ માહુણ ૨૬ કથી ૨૬ ૨૭ જેમ પદ્મ-કમલ પાણીમાં જન્મે છે છતાં પાણીથી અલિપ્ત રહે છે, તેમ જે બ્રાહ્મણુ છે તે સંસારનાં કામેાથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અલાય... મુહાવિ, અણુગાર સિંચળું । અસ’સત્ત ગહત્થસુ, તં વય' બુમ માણ ૨૮ જે લેાલુપતા રહિત, ભિક્ષાજીવી, અણુગાર, અકિ ંચન અને ગૃહસ્થામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૮ જહિત્તા પુવ્વસ જોગ, નાઇ–સ ંગે ય અન્ધવે । જો ન સજ્જઈ ભાગેસું, તં વયં જીમ માણું ૨૯ જ્ઞાતિ અને અંજનાના પૂર્વ સયેાગ–સંબંધ છેડીને જે ભાગેામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૯ પશુબન્ધા સવેયા ય, જ ચ પાવકભ્રુણા દે ન ત ́ તાયન્તિ દુસ્સીલ, કમ્માણિ લવન્તિ હિ ૩૦ બધા વેદોમાં પશુ વધે અંધ માટે છે અને યજ્ઞ પાપ કા હેતુ છે. યજ્ઞ, યજ્ઞકર્તા દુરાચારીનું રક્ષણુ કરતા નથી, કર્માં પેાતાનુ ફૂલ આપવામાં સમ છે. ३० ન વિ સુણ્ડિએણ સમણા, ન આંકારેણ મર્ભાણા । ન સુણી રણવાસેણ, કુસચરણ ન તાવસા ૩૧ ફક્ત માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ૐકાર ખેલવાથી બ્રાહ્મણુ નથી થવાતું, અરણ્યવાસથી કાર્ય મુનિ થતા નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી તાપસ થતે નથી. ૩૧ સમયાએ સમણા હેાઈ, અમ્હચરણ મમ્હણે! નાણું ય સુણી હેાઇ, તવેણુ હાઇ તાવસે ૩ર સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થાય છે. ૩૨ શ્રુણા ખ‚ણા હાઈ, કમ્મુણા હાઈ ખત્તિએ ! વસેા મુણા હાઇ, મુદ્દો હવઈ ક્રમ્મુણા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૩૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ પ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કચીજ થાય છે એએ પાકરે બુધ્ધ, જેહિં હાઈ સિણાયએ ! સમવિણિમ્મુ, ત વયં બુમ માહુ આ ધર્મને મુધ્ધા-સર્રજ્ઞાએ પ્રકટ કર્યા છે, જેનાથી થને બધાં કર્માંથી મુક્ત થઈ જવાય છે. આનું પાલન અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૩૪ એવ’ ગુણસમાત્તા, જે ભવન્તિ દઉત્તમા ! તે સમક્થા સમ્રુદ્ધદુ, પરમધ્યાણમૈવ ય 33 રૂપ ઉપલા ગુણાવાળા જે દ્વિજોત્તમ થાય છે તે સ્વ-પરના આત્માનું કલ્યાણુ કરવાને સમર્થ થાય છે. ૩૫ એવ તુ સંસએ છિન્ને, વિજયધાસે ય માહુણે 1 સમુદાય તએ ત તુ, યધાસ' મહામુિ ૩૪ સ્નાતક કરનારને 3 આમ વિજયદ્વેષ બ્રાહ્મણના સશયા દેદાવાથી જયદ્રેષ મહા મુનિને તે સારી રીતે ઓળખી શકયા. ૩૬ તુરે ય વિજયધાસે, ઋણમુદાહુ કયાંજલી માહત્ત' જહાભૂય, સુકું મે વસિય ૩૭ વિજયદ્રેષ તુષ્ટ–પ્રસન્ન થને હાથ જોડી કહેવા લાગ્યા. આપે જેમ છે તેમ સારી રીતે બ્રાહ્મણત્વને ઉપદેશ આપ્યા છે. ૩૭ તુમ્સે જયા જન્માણ, તુબ્બે વેયવિઊણ વિણ । જોઇસ વિશ તુમ્બે, તુમ્બે ધમ્માણ પારગા ૩૮ ! હે ભગવાન ! આપ વેદન છે, આપ યજ્ઞ કરનાર છે, આપ ચે।તિયાંગના જ્ઞાતા છે અને આપ જ ધર્મોના પારંગત છે. ૩૮ તુવ્સે સમક્થા સમુદ્ધતું પરમપાણમેવ ય । તમણુગ્ગહું ક૨ેતુમ્હ, ભિકખેણ ભિકખુ ઉત્તમા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૩૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હું ઉત્તમાત્તમ ભિક્ષુ ! આપ સ્વ અને પરના આત્માના ઉધ્ધાર માટે સમ છે. આપ અમારા ઉપર કૃપા કરી ભિક્ષા લે. ૩૯ ન કજ મન્ન ભિકખેણ, ખિપ નિકખમસુ ક્રિયા । મા મિદ્ધિસિ ભયાવહે, ધારે સ’સારસાગરે ૪૦ હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાનું પ્રયોજન નથી, તું જલ્દી અભિનિષ્ક્રમણુ કર, સંસારને ત્યાગ કર. ભવચક્ર રૂપ આ ધેાર સ’સાર-સાગરમાં તું ભ્રમણુ ન કર. ૪૦ વલેવા હાઇ ભગેસુ, અભાગી નાવિલ ભેાગી ભમઈ સંસારે, અભાગી વિમુચ્ચઈ ૪૧ ભાગી જીવ કથી લેપાય છે, અભાગી વને લેપ થતા નથી, ભાગી સસારમાં રખડે છે. અભાગી જલ્દી મુક્ત થાય છે. ૪૧ ઉલ્લા સુક્રો ય દા છુડા, ગાલયા ક્રિયામયા । દા વિ. આવડિયા કુક્કે, જો ઉલ્લા સાથ લગ્નઈ કર ભીને અને સુઢ્ઢા એમ માટીના એ ગેાળા ભીંત ઉપર ફેકવાથી જે માટીનેા ભીને ગાળેા છે તે ભીંત ઉપર ચોંટી જાય છે. ૪૨ એવ લગ્નન્તિ દુમ્મેહા, જે નરા કામલાલસા । વિત્તા ઉ ન લગ્નન્તિ, જહા સે સુ#ગાલએ ૪૩ અને આમ કામભોગથી મૂતિ દુદ્ધિ કર્યાંથી લેપાય છે વિરકત સૂકા માટીના ગાળાની માફક કર્મોથી લેપાતે નથી. એવં સે વિજયધાસે, જયધાસન્સ અન્તિએ 1 અણગારસ નિકખન્તા, ધમ' સાચ્ચા અત્તર ૪૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૪૩ આમ શ્રી જયદ્યાય મુનિ પાસે અનુત્તર ધર્મને સાંભળીને, વિજયદ્વેષ યાષ પાસે ગૃહત્યાગ કરી દીક્ષિત થયા. ૪૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ખવિત્તા વ્યકમ્મા, સંજમેણુ તણયા જયાસવિજયઘોસા, સિદ્ધિ પત્તા અછુત્તરે ત્તિ બેમિ છે સંયમ અને તપથી જ્યષ અને વિજયેષ મુનિ, પૂર્વ કર્મોનો ક્ષય કરીને સર્વોત્તમ સિદ્ધિ ગતિને પામ્યા. ૪૫ એમ હું કહું છું. | ઈતિ પચ્ચીસમું અધ્યયન ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સામાયારી છવ્વીસઈમં અજઝયણું સમાચારી નામનું છવ્વીસમું અધ્યયન સામાયારિ પવફખામિ, સલ્વદુકૂખવિમોખર્ણિા જે ચરિત્તાણુ નિગ્નત્થા, તિક્ષ્ણ સંસારસાગરે ૧ બધા દુઃખોથી છોડાવનારી એવી સમાચારી હું કહું છું. જેને આચરીને નિગ્રંથ સંસાર સાગર તરી ગયા છે. ૧ પઢમા આવસ્સિયા નામ, બિયા યુનિસીહિયા આપુછણ ય તઈયા, ચઉત્થી પઢિપુછણું પહેલી આવશ્યકી, બીજી નધિતી, ત્રીજી આપૃષ્ણની, ચેથી પ્રતિપૃરછની, ૨ પંચમી છન્દણ નામ, ઈચ્છાકારે ય એ છે સત્તમો મિચ્છાકારે ઉ, તહકારો ય અમો પાંચમી છંદના, છઠ્ઠી ઈરછકાર, સાતમી મિથ્થાકાર, આઠમી તથાકાર, ૩ અભુણું ચ નવમ, દસમી ઉવસંપયા એસા દસંગા સાહૂણ, સામાયારી પડયા નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા. આ સાધુઓની દશ જાતની સમાચારી તીર્થકરેએ કહી છે. આ ગમણે આવસિયં કુજજા, ઠાણે કુજા નિશીહિયા આપુછણું સયંકરણે પરકરણે પવિપુછણું જતી વખતે આવશ્યકી, સ્થાનક ઉપર આવતાં નૈધિકી, પિતાનું કામ કરતી વખતે પૂછવું તે આપૃચ્છની, બીજાનું કામ કરતી વખતે પૂછવું તે પ્રતિપુચ્છની, ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ છન્દણા દગ્વજાણું, ઈચ્છાકારે ય સારા મિચ્છાકારે ય નિન્દાએ, તહારો પહિષ્ણુએ ૬ પિતાના અને બીજાના કાર્યની ઈચ્છા બતાવવી અને બીજાની ઈચ્છાનુસાર ચાલવું તે ઇચ્છાકાર છે, આલોચના કરી પ્રાયછિત લેવું તે મિસ્થાકાર અને ગુરૂજનોના વચનેને સ્વીકાર કરવો તે તથાકાર છે. ૬ અબુદાણ ગુરુપૂયા, અચ્છણે ઉવસંપદા એવં પંચમંજુત્તા, સામાયારી પથા ગુરૂજનનું બહુમાન કરવામાં તત્પર રહેવું તે અભ્યત્થાન સમાચારી છે અને જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરૂજીની પાસે વિનીત ભાવથી રહેવું તે ઉપસંપદા સમાચારી છે આમ સમાચારી દસ જાતની છે.૭ પુવિલંમિ ચઉન્માએ, આઇઐમિ સમુએિ. ભઠ્ય પડિલેહિત્તા, વન્દિત્તા ય ગુરું તઓ ૮ દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભ૭-ઉપકરણની પ્રતિલેખના કરીને ગુરૂને વંદન કરે, પછી-૮ પુષ્ઠિજજ પંચલિડો, કિં કાયā મએ ઈહ ઈષ્ઠ નિબઉ ભન્ત, વૈયાવચ્ચે વ સક્ઝાએ ૯ દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભડ–ઉપકરણની વૈયાવચ્ચ કે સ્વાધ્યાય કરે. ૯ વિયાવચ્ચે નિઉત્તેણ, કાયવ્યં અગિલાય છે સક્ઝાએ વા નિકરેણ, સલ્વદુખવિમાખણે ૧૦ જે ગુરૂજી વૈયાવૃજ્યમાં નિયુક્તિ કરે તે ગ્લાનિ રહિત થઇને વૈયાવૃત્ય કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તો સમસ્ત દુઃખોથી છૂટવાનો સ્વાધ્યાય કરે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #232 -------------------------------------------------------------------------- ________________ २२० દિવસલ્સ ચઉ ભાગે, ભિક જજા વિયકપણે તએ ઉત્તરગુણે જજા, દિણભાગે સુ ચઉસુ વિ ૧૧ વિચક્ષણ બુદ્ધિમાન ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે અને ચારે ભાગોમાં ઉત્તર ગુણને વિકાસ કરે. ૧૧ પઢમં પિરિસિ સક્ઝાય, બીઇયં ઝાણું ઝિયાય તઇયાએ ભિકખાયરિયં, પુણે ચઉત્થીએ સઝાયં ૧૨ પહેલા પહેરમાં સ્વાધ્યાય કરવો, બીજા પહેરમાં ધ્યાન ધરવું, ત્રીજા પહેરમાં ભિક્ષાચરી કરવી અને ચોથા પહોરમાં ફરીથી સ્વાયાય કરો. ૧૫ આસાદે માસે દુપયા, પિાસે માસે ચઉપયા ચિત્તાએ સુ માસે, તિપયા હવઈ પિરિસી ૧૩ અષાઢ માસમાં બે પગલાં, પિષ માસમાં ચાર કદમ અને ચૈત્રઅષાઢ માસમાં ત્રણ પગલાં ભરવાથી પિરસી થાય છે. ૧૩ અંગુલ સત્તણું, પણં ચ દુરગુલં છે વઠ્ઠએ હાયએ વાવિ, માસેણે ચરિંગુલ ૧૪ સાત દિવસ-રાત્રીમાં એક આંગળ, પંદર દિવસમાં બે આંગળ અને એક મહીનામાં ચાર આંગળ વધે-ઘટે છે. ૧૪ આસાહબહલેપકખે, ભદવએ કત્તિએ ય પાસે યા ફગુણવઈસાહેસુ ય, દ્વવ્યા એમરત્તાએ ૧૫ અષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પિષ, ફાગુણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક દિવસ–રાતનો ક્ષય થાય છે. ૧૫ જેમૂલે આસાઢસાવણે, છહિં અંગુલેહિ પડિલેહા . અહિં બીયતઈમિ તઇએ, દસ અહિં ચઉલ્થ ૧૬ જેઠમાં મૂલ અષાઢ અને શ્રાવણમાં છ આગળ વધારવાથી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ અને ભાદરવો, આસ તથા કારતકમાં આઠ આંગળ, માગશર, પોષ અને માહમાં દશ આંગળ અને ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં આઠ આગળ વધારવાથી પણ રિશીને કાળ થાય છે. ૧૬ ત્તિ પિ ચઉરે ભાગે, ભિકબૂ કુજા વિયપણે તઓ ઉત્તરગુણે કુજજા, રાઇભાએ સુ ચઉસુ વિ ૧૭ વિચક્ષણ ભિક્ષુ રાત્રીના ચાર ભાગ કરીને એ ચારે પહેરમાં ઉત્તર ગુણની વૃદ્ધિ કરે. પઢમં પિરિસિ સક્ઝાયં, બિઈ ઝાણું ઝિયાયઈ તઇયાએ નિખં તુ, ચઉથી ભુજજેવિ સઝાયં ૧૮ પહેલા પહેરમાં સ્વાધ્યાય, બીજા પહેરમાં ધ્યાન, ત્રીજા પહેરમાં નિંદ્રા ત્યાગ અને ચોથા પહોરમાં સ્વાધ્યાય કરે. ૧૮ જે નેઈ જ્યા રત્તિ, નખત્ત તંમિ નભચાઉન્માએ સંપત્તિ વિરમેજા, સક્ઝાયં પાસકાલાગ્નિ ૧૯ જે નક્ષત્ર જે રાત્રીની પૂર્તિ કરે છે એ નક્ષત્ર આકાશના ચેથા ભાગમાં આવે તે પ્રદોષ કાળ થાય છે. ૧૯ તમેવ ય નખકન્ત, ગયણચઉબભાગસાવસે સંમિ વેરત્તિયં પિ કાલં, પડિલેહિત્તા મુણી કુજજા ર૦ આ જ નક્ષત્ર આકાશના ચોથા ભાગમાં રહે ત્યાં આવી જાય તે વૈરાત્રિક કાળ જાણીને આવશ્યક ક્રિયા કરે ૨૦ પુથ્વિલંમિ ઉભાએ, પડિલેહિરાણ ભથ્વયં ગુરું વન્દિતુ સક્ઝાયં, કુજા દુકખવિમોકખણું ૨૧ દિવસના પહેલા પહેરના ચોથા ભાગમાં ભંડપકરણની પ્રતિલેખના કરે, પછી ગુરૂજીને વંદન કરે, પછી દુઃખને છેડાવનાર સ્વાધ્યાય કરે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાશ્તિીએ ચખ્ખાએ, વન્દિત્તાણ ત ગુરુ ! અડિમિત્તા કાલસ, ભાયણ પડિલેહુએ ૨ પારસીના ચાથા ભાગમાં ગુરૂને વદન કરીને, કાળનું ઉલ્લંધન કર્યા વિના પાત્રાદિનું પરિક્ષણ કરે. રર મુહપત્તિ પડિલેહિત્તા, પલ્લેિgિજ્જ ગાગ । ગાગલય લિએ, વત્થા પલ્લેિહુએ ૨૩ મુહપત્તિ પડિલેહીને ગાËને પડિલેહે, ગેચ્છને આંગળીએથી ગ્રહણ કરીને વસ્ત્રોને પડિલેહે. ૨૩ ઉર્દૂ થિર અતુરિય, પુત્વ તા વત્થમેવ પડિલેહે ! તા બિક્રય પપ્પાડે, તય ચ પુણા પજિજ્ ૨૪ પ્રથમ વસ્ત્રને ઉચું રાખે. પછી તેને સ્થિર રાખીને સ્થિરતાથી પડે. ઉતાવળ ન કરે. કપડાંને શરૂથી આખર સુધી જીવે. ખીજા વસ્ત્રને હલાવે અને પછી પ્રમાજન કરે. ૨૪ અણુચ્યાવિયં અવલિય, અણામન્ધિઅમાસલિ ચેવ । પુરિમા નવ ખાડા, પાણીપાણિવિસાહ ૫ કપડાંને નચાવે નહિ, વાળે નહિ, પછાડે નહિ, ઝાટકે નહિ, ઉપયાગપૂર્વક પડિલેહણ કરે, છ પૂર્વી અને નવ ખેાટકથી પડિલેહણુ કરતાં જો જીવ જંતુ નીકળે તેા હાથમાં ઉઠાવીને વિશુદ્ધિ કરે ૨૫ આભડા સમદ્દા, જોયવ્વા ય મોસલી તયા ! પફેાડણા ચઉથી, વિકિખત્તા વેઠયા છઠ્ઠી ૨૬ આરભટા, સમી, મેાસલી, પ્રફેાટના, વિક્ષિપ્તા અને વેદના આ છ દોષ ટાળવા જોઇએ. ૨૬ પસિઢિલપલસ્ખલાલા, એગા માસા અણુગરુવધુણા । કુઈ પમાણે પમાય, સકિએ ગણણાવગ કુંજા २७ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ઢીલું પકડવું, દૂર રાખવું, ભૂમિ ઉપર રગદોળવું, વચ્ચેથી પકડીને ઝાપટવું, શરીર અને વસ્ત્રને હલાવવું, પ્રમાદ પૂર્વક પડિલેહણ કરવું, શંકિત થઈને ગણવું, આ પ્રતિલેખનના દેણ છે. ર૭ અણ્ણાઈરિપડિલેહા, અવિવસ્થાસા તહેવ યા પઢમં પયં પસવૅ, સેસાણિ ઉ અપસસ્થાઈ ૨૮ ન્યૂવાધિતા તથા વિપરીતતાથી રહિત પ્રતિલેખના રૂપમાં પ્રથમ પદ પ્રશસ્ત છે, બાકીના અપ્રરાસ્ત છે. ૨૮ પડિલેહણું કુન્તો, સિહે કહું કુણઈ જણવયકહું વા દેઈ વ પચ્ચકખાણું, વાઈસમેં પડિઈવા ૨૯ પ્રતિલેખન કરતાં કરતાં વાર્તાલાપ કરે, જનપદ કથા કરે, પ્રત્યાખ્યાન કરાવે, કેને ભણવે અથવા સ્વયં પ્રશ્નોત્તર કરે. ૨૯ પુઢવી-આઉકાએ, તેઉ––વાલ-વણસ્સઈ–તસાણું ! પડિલેહણામસ્તો, છહું પિ વિરાહ હાઈ ૩૦ પ્રતિલેખનમાં પ્રમાદ કરનાર, પૃથ્વીકાય, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના કરે છે. ૩૦ પુઢવી-આઉષાએ, તેઊ–વાઉ-વણસ્મતસાણું પડિલેહણાઆઉત્તે, હું સંરફખએ હાઈ ૩૨ પ્રમાદરહિત થઈને પ્રતિલેખન કરનાર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયનું સંરક્ષણ કરે છે. ૩૧ તઇયાએ પરિસીએ, ભત્ત પાણું ગવેસએ છે છહું અન્નયારા ગએ, કારણમિ સમુદ્રિએ ૩૨ છ કારણેમાં કઈ એક કારણની હાજરીમાં ત્રીજા પહેરે ભોજન પાણીની ગવેષણ કરે. ૩૨ યણ-વૈયાવચ્ચ, ઈરિયાએ ય સંજમએ તહ પાછુવત્તિયાએ, પુણ ધમ્મચિન્તાએ ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સુધા, વેદના, વૈયાવૃત્ય, ઈર્ષા સમિતિ, સંયમપાલન, પ્રાણરક્ષણ અને છઠું ધર્મચિંતન માટે. ૩૩ નિગ્રો ધિઈમો, નિગ્રન્થી વિ ન કરિજ છહિ એવા ઠાણેહિ કે ઇમેહિં, અણઇક્રમણઈ સે હેઈ ૩૪ નિગ્રંથ અને ધૃતિ માન સાધુ નીચેના છ કારણે આહારાદિ ન કરે, તો તેના સંયમનું ઉલ્લંધન થતું નથી. ૩૪ આયંકે ઉવસગ્ગ, તિતિકખયા બમ્ભચેરગુત્તીસ વાણિયા તવહેલું, સરીરગુણાએ ૩૫ રેગ વખતે, ઉપસર્ગ તિતિક્ષા કાળે, બ્રહ્મચર્યની ગુપ્તિ અર્થે, પ્રાણદયાળે, તપના હેતુ માટે અને શરીર અધ્યાસ તેડવા માટે આહાર-પાણી છોડે તે સંયમનું ઉલ્લંધન થતું નથી. ૩૫ અવસેશં ભણ્યગં ગિઝા, ચકખુસા પડિલેહએ પરમદ્ધજેણુએ, વિહાર વિહરએ મુણી ભિક્ષા માટે, શેષ ભંડપકરણ લઇને ચક્ષુથી સારી રીતે ડિલેહણ કરીને અર્ધા જન સુધી ભિક્ષા માટે જાય ૩૬ ચઉત્થીએ પિરિસીએ, નિખિવિાણ ભાયણું સજઝાયં ચ તઓ ઉજજા, સવભાવવિભાવણું ૩૭ ચોથી પિરસીમાં ભાજનોને (પાત્રાં) મૂકીને સર્વભાવોને પ્રકટ કરનાર સ્વાધ્યાય કરે. ૩૭ પિરિસીએ ચઉભાએ, વન્દિત્તાણ તઓ ગુરું પડિમિત્તા કાલસ્સ, સેજ તુ પડિલેહએ ૩૮ ચેથી પિરસીના ચેથા ભાગમાં સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈને ગુરૂ વંદન કરીને પછી પથારીની પડિલેહના કરે. ૨૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પાસવષ્ણુગ્ગાભૂમિ ચ, પડિલેહિજ્જ જય જઈ કાઉસ્સગ' ત કુંજા, સવ્વકવિમાખણ ૩૯ યત્નાવત મુનિ ઉચ્ચાર પાસવન ભૂમિનુ પડિલેહન કરે અને પછી સ દુઃખાથી છેડાવનાર કાઉસ્સગ કરે. ૩૯ દેવસિય ચ અઈયાર, ચિન્તિજા અણુપુવસે ! નાણે ય હૃ...સણું ચૈવ, ચરિત્તષ્મિ તહેવ યુ ૪૦ કાઉસ્સગમાં દિવસે જ્ઞાન, દર્શીન, ચારિત્રમાં લાગેલા દોષનું ક્રમશઃ ચિંતન કરે. ૪૦ પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણુ તએ ગુરુ' । દેવાસય' તુ અઈયાર, આલાએજ જહુકમ ૪૧ કાઉસ્સગ પાળીને ગુરૂ વંદન કરે. પછી દેવસિય અતિચારાની ક્રમશઃ આલેાથના કરે. ૪૧ પડિ±મિત્તુ નિસ્સલ્લા, વન્દિત્તાણ તમ ગુરુ' ત કાઉસ્સગ્ગ ત કુજા, સવ્વદુકવિમાકણ ૪૨ પ્રતિક્રમણ કરીને શક્ય રહિત થાય, પછી ગુરુને વદીને સ દુઃખની વિમુક્તિ માટે કાઉસગ્ગ કરે, ૪૨ પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણ તમે ગુરુ' । શુઇમ’ગલ' ચ કાઊણ, કાલ. સપડિલેહુંએ ૩ કાઉસ્સગ પાળીને ગુરુ વંદન કરીને, પછી સ્તુતિ મ’ગલ કરીને પછી કાળનુ પડિલેહન કરે. ૪૩ પદ્મમ' પેાિિસ સજ્ઝાય', ખિઇય' આણ' ઝિયાયઈ તયાએ નિદ્દમુખ તુ, સજ્ઝાય' તુ ચઽસ્થિએ રાતના પહેલા હૉરમાં સજ્ઝાય, ખીજામાં ધ્યાન, ત્રીા હેરમાં નિદ્રા મુક્તિ અને ચોથા વ્હારમાં સજ્ઝાય કરે. ૪૪ ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પારિસીએ ચઉત્શીએ, કાલ' તુ પડિલેહુિએ ! સજ્ઝાય' તુ ત કુંજજા, અમેાહુન્તા અસજએ ૪૫ ચેાથા પહેારમાં કાળની પ્રતિલેખના કરીને અસયત જીવાને ન જગાડતાં સ્વાધ્યાય કરે. ૪૫ પારિસીએ ચઉષ્ણાએ, વન્દિઊણ તએ ગુરુ' પદ્ધિમિત્તુ કાલસ્સ, કાલ... તુ પડિલેહુએ ૪૬ આ પારસીના ચોથા ભાગમાં ગુરૂને વંદીને કાળનું પ્રતિક્રમણુ કરે. પછી પ્રાત:કાલની પ્રતિલેખના કરે. ૪૬ આગએ કાયવુસશે, સદુખવિમુકખણે । કાઉસ્સગ્ગ તએ કુંજા, સવ્વદુકખવિમાખણું ૪૭ કાઉસગ્ગના વખતે સં દુઃખ વિમાચન કાઉસગ્ગ કરે. ૪૭ રાઈય' ચ અઈયાર, ચિન્તિજ અણપુસે । નાણમિ હૃ...સણ`મિ ય, ચરિત્તમ તવ'મિ ય ૪૮ રાત્રે, દન, ચારિત્ર અને તપમાં લાગેલા અતિચારાનું ક્રમશઃ ચિંતન કરે. ૪૮ ૪૯ પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણ તમે ગુરુ । રાયં તુ અઈયાર, આલેએજ જહુમ કાઉસ્સગ્ગ પાળીને ગુરૂતે વંદીને પછી અનુક્રમે રાત્રીના અતિચારની આલોચના કરે. ૪૯ પડિકમિત્ત નિસ્સલા, વન્દિત્તાણુ તમે ગુરુ' । કાઉસ્સગ્ગ ત કુંજા, સકખવિમા ખણ ૫૦ પ્રતિક્રમણુ કરીને નિઃશસ્ય થઈ ને ગુરૂને વ'દીને સ` દુઃખ વિમાચન કાઉસગ્ગ કરે. ૫૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૭. કિ તવં પડિવજામિ, એવં તથા વિચિન્તએ કાઉસ્સગ તુ પારિત્તા, કરિજજા જિન સંથવું પ૧ હું કેવું તપ કરું? એમ ધ્યાનમાં વિચાર કરીને કાઉસગ્ન પાળે, કાઉસગ્ગ પાળીને જીન સ્તુતિ કરે. ૫૧ પારિયકાઉસ્સગ્ગ, વન્દિત્તાણ તઓ ગુરું તવં સંપડિવજિજજા, કુજા સિદ્ધાણ સંથવં પર કાઉસ્સગ્ન પાળીને, ગુરૂ વંદીને, તપ સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. પર એસા સામાયારી, સમાસણ વિયોહિયા તથા અસારસાગર જ ચરિત્તા બહુ જીવા, તિણું સંસારસાગરે ૫૩ ત્તિ બેમિ છે આ રીતે ટુંકમાં સમાચારી કહી, જેને આચરવાથી ઘણા સંસાર સાગર તરી ગયા. પ૩ એમ હું કહું છું. ઇતિ છવીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ખલુંકિજં સત્તાવીસમ અન્નયણું આળસુ-ગળિયા બળદ નામનું સત્તાવીસમું અધ્યયન થેરે ગણહરે ગગે, મુણ આસિ વિસારએ આઈને ગણિભાવશ્મિ, સમાહિં પડિસંધએ સર્વ શાસ્ત્ર વિશારદ ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. એ ગુણવાન આચાર્ય સતત સમાધિભાવમાં રહેતા હતા. ૧ વહણે વહુમાણસ, કન્સારે અઈવત્તઈ જેગે વહાણસ્મ, સંસારે અઈવત્તઈ જેમ ગાડીમાં સારે બળદ જોડવાથી કાંતાર-વનને સરલતાથી પાર કરાય છે, એમ સંયમમાં જોડાયેલ સાધુ સંસારને પાર કરી જય છે. ૨ ખલું કે જે ઉ એઈ, વિહુસ્મા કિલિસ્સઈ અસમાહિં ચ એઈ, તત્તઓ સે ય ભજઈ ૩ દુષ્ટ-ઠંડા બળદને જોડવાથી, જોડનારને કલેશ થાય છે. એ બળદને મારી મારી થાકી જાય છે, એની ચાબુક તૂટી જાય છે અને દુઃખ ભોગવે છે. ૩ એગં ડસઈ પુમિ, એગ વિશ્વઈ ભિખણું એ ભંજઈ સમિલ, એગો ઉપહપદ્ધિઓ એવા બેલમાં, કઇ બળદની પુંછડીમાં શળ ભોંકાય છે, કેઈ બળદને વારંવાર આર ખાવી પડે છે, કોઈ બળદ જોતર તેડી નાંખે છે, તે કોઈ બળદ ઉન્માર્ગે ચાલે છે. ૪ એગે પડઈ પાસેણું, નિવેસઈ નિવિજજઈ ઉદઈ, ઉફિક સહે બાલગવી એ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #241 -------------------------------------------------------------------------- ________________ કઈ બળદ ગાડું લઈ પડે છે, કોઈ બેસી જાય છે, કોઈ સૂઈ જાય છે, કાઈ કુદકે મારે છે, તે કઈ શઠ બળદ ગાય પાછળ દોડવા લાગે છે. ૫ માઈ મુદ્દેણ પડઈ, ક ગ છે પપિહું મયલકખેણુ ચિકુઈ ય, વેગેણુ ય પહાવઈ માયાવી બેલ માથું ઝુકાવી પડી જાય છે, કેઈક ધિત થઈને પાછળ દોડે છે, કઈ મુડદું થઈ પડે છે, તે કઈ જોરથી દોડે છે. ૬ છિન્નાલે છિન્દ સેલિ, હૃદન્ત ભંજએ જુગ સે વિ ય સુસુયાઇત્તા, ઉજહિત્તા પલાયએ ૭ કોઈ દુષ્ટ બેલ દેરી તેડી નાંખે છે, કોઈ દુર્દન્ત-નિરંકુશ બેલ જેતર તોડી નાખે છે, કેઈ બળદ સત્કાર કરતા કરતે નાસી જાય ખલુંકા જારિસા જુજજા, દુસ્સીસા વિ હુ તારિસા ! જોઈયા ધજાણશ્મિ, ભજલ્તી ધિઈદુમ્બલા ૮ આવા દુષ્ટ બેલની માફક કેટલાક શિષ્ય-ચંચળ બુદ્ધિ, દુર્બલ ચિત્તવાળા સાધુઓ ધર્મરૂપી વાહનમાં જોડાયા પછી સંયમનું પાલન ન કરતાં સંયમ ભાંગે છે. ૮ ઈગારવિએ એગે, એગિસ્થ રસગારે સાયાગારવિએ એગે, એગે સુચિરકેહણે કોઈ સાધુ રૂદ્ધિ ગારવ-કીચડમાં, કઈ રસ ગારવમાં, કોઈ સાતાગારવમાં ડૂબે છે, તો કોઈ ક્રોધી બને છે. ૯ ભિકખાલસિએ એગે, એગે એમાણીએ થધે એને અણુસાસમ્મી, હેહિ કારણેહિ ય ૧૦ કઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, તે કેઈ અપમાનસિરૂ છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કાઇ માની–ધમંડી છે, આવા દુષ્ટ શિષ્યાને હું કયા ઉપાયાથી સુધારું ? ૧૦ સા વિ અન્તરભાસિલ્લા, ઢાસમેવ કુન્નઈ । આયરિયાણં તુ વયણ, પડિલેઈ અભિકખણ ૧૧ શિષ્યને ગુરુજી શિખામણુ આપે તે તે વચમાં ખાલી ઉઠે છે, અને સામે દોષ આપે છે, કાષ્ટ કાર્ય તે ગુરુની વિરૂદ્ધ ખાલે છે. ૧૧ ન સા મમં વિયાણાઈ, નવિ સા મજ્જી દાહિઈ ! નિગયા હેાહિઈ મન્ને, સાહૂ અન્તાo વજ્જૐ ૧૨ ( ક્રુસાધુને ગુરુ ભિક્ષાર્થે જવાનુ કહે છે તા ) કસાધુ કહે છે એ શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને ભિક્ષા આપશે નહિ, તે તેા બહાર ગઇ છે. આપ ખીજા સાધુને માકલા, ૧૨ પૈસિયા પલિન્તિ, તે પરિયન્તિ સમન્તએ રાયવિટ્ટિ થ અન્નન્તા, કરેન્તિ ભઊડ અહે ૧૩ જે કામને માટે તેને મેાકલવામાં આવે છે તે કામ કરતા નથી અને જુઠ્ઠું ખેલે છે. અહીં તહીં મા કરે છે અને કામને રાજાની વેઠે સમજે છે અને ભૃકુટિ ચઢાવે છે. ૧૩ વાયા સગહિયા ચૈત્ર, ભત્તપાણેણ પાસિયા । જાયપપ્પા જહા હુંસા, પદ્મમન્તિ સેાદિસિ ૧૪ આચાય વિચારે છે કે મે આને ભણુાવ્યા, મારી પાસે રાખ્યા, આહાર પાણીથી પાળ્યા, પરંતુ જેમ પાંખ આવ્યા પછી પક્ષી હંસ ઉડી જાય છે તેમ આ સ્વેચ્છાચારી થઈ દિરોદિશ ભમે છે. ૧૪ 1 અહુ સારહી વિચિત્તેઈ, ખલે કેહિ સમાગ " મજ્જ દુ}સીસેહિ, અપ્પા મે અવસીયઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ આ કુસાધુથી દુઃખી થતા આચાર્ય વિચારે છે કે મને આવા દુષ્ટ શિષ્યોને સમાગમ થયે! મારે એનું શું પ્રયોજન ? આ દુષ્ટથી ભારે આત્મા ખેદ પામે છે. ૧૫ જારિસા મમ સીસા ઉ, તારિસા ગલિગલ્હા ગલિગહે ચઈત્તાણું, દઢ પણિહઈ તવ ૧૬ જેવા આળસુ ગધેડા હોય છે, એવા મારા શિષ્ય છે, માટે મારે આવા આળસુ શિષ્યોને છોડીને ઉગ્ર તપનું આચરણ કરવું જોઈએ. ૧૬ મિઉમદવસંપને ગમ્ભીર સુમાહિએ વિહરઈ મહિં મહાપા, સીલભૂએણ અપણા ૧૭ ત્તિ બેમિ મૃદુ અને સરલતા સંપન્ન થઈને ગંભીર સમાધિવાળા મહાત્મા આત્માને ચારિત્રશીલ બનાવીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ૧૭ એમ હું કહું છું. ઇતિ સત્તાવીસમું અધ્યયના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ મોખમમ્મગઈઅવસઈમ અઝયણું મોક્ષમાર્ગગતિ નામનું અવસમું અધ્યયન મોકખમગગઈ તન્ચ, સુણહ જિણભાસિયા ચઉકારણસંજુત્ત, નાણદંસણલકખાણું શ્રી જિન ભગવાન ભાષિત ચાર કારણ યુક્ત જ્ઞાન-દર્શનલક્ષણવાળી મોક્ષમાર્ગની ગતિને મારી પાસેથી સાંભળો, ૧ નાણું ચ દંસણું ચેવ, ચરિત્ત ચ તવો તહા એસ મગે ત્તિ પનો, જિર્ણહિં વરદંસિહિ ૨ સર્વજ્ઞ, સર્વદર્શી જી ભગવાને જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપને મેક્ષ માર્ગ કહ્યો છે. ૨ નાણું ચ દેસણું ચેવ, ચરિત્ત ચ તે તહા એયં મગ્નમણુપત્તા, જીવા ગચ્છત્તિ સેગ્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ માર્ગને પામેલા જીવો સુગતિમાં જાય છે. ૩ તત્ય પંચવિહું નાણું, સુર્ય આભિણિબેહિયં ! એહિનાણુ તુ તયં, મણનાણું ચ કેવલં ૪ અહિં જ્ઞાન પાંચ જાતનું છે. મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન. ૪ એય પંચવિહું નાણું, દશ્વાણુ ય ગુણાણુ યા પજવાણું ય સલૅસિં, નાણું નાણી હિ હંસિયં ૫ જ્ઞાનીઓએ દ્રવ્ય, ગુણ અને એની બધી પર્યાને જાણવા માટે ઉપરોક્ત પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ગુણાણમાસ દળં, એગદધ્વસિસયા ગુણ લખણું પજવાણું તુ, ઉભએ અસ્સિયા ભવે ૬ ગુણેના આશ્રયને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યને આશ્રિત જ્ઞાનાદિ તથા વરણાદિ રહે છે એને ગુણ કહે છે અને દ્રવ્ય અને ગુણના આયે પર્યાય રહે છે. ૬ ધમ્મ અહએ આગાસં, કાલો પુગલ-જન્તવો એસ લેગ ત્તિ પન્નત્તો, જિર્ણહિ વરદંસિહિં ૭ સર્વ દશ જિનેન્દ્ર ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યાત્મક લેક કહ્યો છે. ૭ ધમે અહએ આગાસ, દવં ઈકિકમાહિત્યં અણુન્દ્રાણિ ય દવાણિ, કાલે પુગલ-જન્તો ૮ ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે. કાલ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. ૮ ગઇલકપણે ઉધમે, અમે ઠાણલકખણ . ભાયણું સબૂદવ્વાણું, નહ આગાહલકખણ ગતિ લક્ષણરુપ ધર્મ છે અને અધર્મ સ્થિતિ–લક્ષણરૂપ છે અને બધા દ્રવ્યોનું ભાજન અને અવગાહના લક્ષણવાળું આકાશ દ્રવ્ય છે. ૯ વાણુલાખણે કાલે, જી ઉવએગલખણે ! નાણેણે દમણેણં ચ, સુહેણ ય દુહેણ ય ૧૦ કાળનું લક્ષણ વર્તન અને જીવનું લક્ષણ ઉપયોગ છે. જીવ એ જ્ઞાન, દર્શન અને સુખ અને દુઃખથી જાણી શકાય છે. ૧૦ નાણું ચ દસણું ચેવ, ચરિત્ત ચ તો તહા વીરિયં ઉવાગે ય, એયં જીવ લકખણું ૧૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવન લક્ષણ છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #246 -------------------------------------------------------------------------- ________________ २३४ સન્ધયાર-ઉજજે, પા છાયાsત ઈ વા. વણરસગન્ધફાસા, પુગ્ગલાણં તુ લકખણું ૧૨ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા યા તપ, ધૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ પુગલના લક્ષણ છે. ૧૨ એગત્ત ચ પુહરં ચ, સંખા સંડાણમેવ ય સંજેગા ય વિભાગ ય, પજવાણું તુ લકખણું ૧૩ મીલન થવું, છૂટું પડવું, સંખ્યા, સંસ્થાન, સંગ અને અને વિભાગ આ પર્યાયના લક્ષણ છે. ૧૩ જીવાજીવા ય બન્ધો ય, પુણણું પાવાસ તહા ! સંવરે નિર્જરા મક, સન્ત તહિયા નવ ૧૪ જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મેક્ષ આ નવ પદાર્થ છે. ૧૪ તહિયાણું તુ ભાવાણું, સભાવે ઉવએસણું ભાવેણુ સહામ્સ, સન્મત્ત તે વિયાહિયં ૧૫ આ પદાર્થના યથાર્થ ભાવોની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યકત્વ કહે છે. ૧૫ નિસગુવએસઈ આણાઈ સુરૂ-બીયમેવ અભિગમ-વિત્યારસઈ કિરિયા-સંખેવ-ધમ્મસઈ ૧૬ સમ્યકત્વના ભેદ નિસર્ગ રૂચિ, ઉપદેશ રૂચિ આશા રૂચિ, સૂત્ર બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ છે. ૧૬ ભૂયત્થણહિંગયા, જીવાજીવા ય પુણપાવ ચ સહસમ્મઈયાવસંવરે ય, રેએઈ ઉ નિસ્સગે ૧૭ જેણે જાતિ સ્મરણ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આદિને યથાર્થ રૂપથી જાણું લીધું એ નિસર્ગરૂચિ છે. ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ જો જિણ િભાવે, ચઉન્નિહે સદ્દહાઈ સયમેવ । એમેવ નન્નહ ત્તિય સ, નિસર્ગી' ત્તિ નાય— ૧૮ સ્વયં મેવ ૧૮ જિતેન્દ્રકારા દૃશ્ય પદાર્થાને દ્રવ્યાદિ ચાર પ્રકારથી જાણીને યથા શ્રદ્ધા કરે છે એ નિસર્ગ-રૂચિ સમ્યક્ત્વ છે. એએ ચેવ ઉ ભાવે, ઉવઈટ્ટે જો પરેણ સહુઈ ઉમત્થેણ જિણ વ, ઉવએસરુઇ ત્તિ નાયવ્વા ૧૯ ઉપર કહેલા પદાર્થાને છદ્મસ્થ અથવા સનથી સાંભળીને શ્રા કરે એને ઉપદેશ રૂચિ સમકિત કહે છે. ૧૯ રાગા દાસા માહા, અન્નાણું જસ્સ અવગય હાઇ । આણાએ રેયન્તા, સેા ખલુ આણારુઈ નામ २० જેના રાગ, દ્વેષ, મેાહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે, એવા મહાપુરૂષોની આજ્ઞાની રૂચિ એ આના રુચિ છે. ૨૦ જો સુત્તમહિજ્જન્તા, સુએણ એગાઈ ઉ સમ્મત્ત' । અંગણ હિરણ વ, સે સુત્તરુઇ ત્તિ નાયવ્વા ૧૧ અભ્યાસ જે સૂત્રેા અંગ પ્રવિષ્ટ અને અગ ખાદ્ય છે, તેને કરીને સમ્યક્ત્વ પામે છે એને સૂત્ર રૂચિ કહે છે. ૨૧ એગેણ અણુગા”, પયાઇ જે પસઈ ઉ સમ્મત્ત' । ઉદએ વ્ય તેલ્રમિન્દૂ, સેા ખીયરુઈ ત્તિ નાયબ્વે ૧૩ પાણીમાં નાંખેલ તેલના બિંદુની માક જે એક પદથી અનેક પદ્મમાં ફેલાય છે, એને ખીજ રૂચિ સમકિત કહે છે. ૨૨ સે હાઇ અભિગમરુઈ, સુયનાણું જેણ અત્થઓ । એક્કારસ ગાઇ, પગ ફૂવાઓ ય ૨૩ જેણે ગિર અંગ તથા દૃષ્ટિવાદ આદિ પ્રકી શ્રુતને અ સહિત ભણીને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યાં છે તે અધિગમ રૂચિ છે, ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ દવ્વાણુ સવ્વભાવ, સવપમાણેહિ જસ્સ ઉવલદ્ધા સવ્વાહિ નયવિહીહિં, વિત્યારઈ ત્તિ નાયો ૨૪ દ્રવ્યના બધા ભાવોને જેણે બધી દષ્ટિ અને પ્રમાણથી જાણીને શ્રદ્ધા કરી છે, એને વિસ્તાર રૂચિ સમક્તિ કહ્યું છે. ૨૪ દંસણુનાણુચરિ, તવવિણએ સસમિઈગુત્તીસુ. જે કિરિયાભાવસઈ સે ખલુ કિરિયાઈ નામ ૨૫ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુણિરૂપ ક્રિયાથી જ જેની રૂચિ સત્ય પદાર્થોમાં થાય છે, એ ક્રિયારૂચિ સમકિત છે. ૨૫ અણભિગ્રહિયકલ્ફિી, સંખેવસઈ ત્તિ હેઈ નાય અવિસાર પવયણે અણુભિગ્નેહિઓ ય સેમેસુ ૨૬ જેણે મિથ્યા મતને ગ્રહણ કર્યો નથી, જેને બીજા મતમાં શ્રદ્ધા નથી અને જે જિન પ્રવચનમાં વિશારદ નથી, એને સંક્ષેપથી રૂચિ થવાના કારણે સંક્ષેપ રૂચિ છે. ૨૬ જે અસ્થિકાયધર્મ, સુયધર્મ ખલુ ચરિત્તધર્મ ચ સદ્દ૯ઈ જિણાભિહિયં, સે ધમસત્તિ ના ર૭ જે જિન પ્રપિત અસ્તિકાય ધર્મ, શ્રત ધર્મ અને ચારિત્રધર્મને સહે છે એને ધર્મ સચિ કહે છે ૨૭. પરમથસંથ વા, સુદિપરમત્યસેવણા વા વિશે વાવનકુદંસણવણ, ય સમ્મત્તસહણી ૨૮ પરમાર્થને વિશેષ પરિચય કરવો. જેઓએ પરમાર્થને જોયો છે એમની સેવા કરવી. પતિત અને કુદર્શનીથી દૂર રહેવું એ સમકીતની શ્રદ્ધા છે. ૨૮ નત્યિ ચરિત્ત સન્મત્તવિહૂર્ણ, દંતેણે ઉ ભઇયળં સમ્મત્તચરિત્તાઈ, જુગવં પુત્રં ચ સન્મત્ત ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સમતિ વિના ચારિત્ર નથી, દર્શનમાં ચારિત્રની ભજના છે, સમકિત અને ચારિત્ર સાથે હોય તે એમાં સમકિત પ્રથમ હેય છે. ૨૯ નાર્દસણિસ્સ નાણું, નાણેણ વિણુ ન હુતિ ચરણગુણા અગુણિસ નથિ મેકઓ,નર્થીિ અનેકખસ્સ નિવ્વાણું ૩૦ દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચરિત્રરૂપ ગુણની પ્રાપ્તિ નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી. ૩૦ નિસ્જકિય-નિખિય, નિવિતિગિછા અમૂઢદિfી યા વિખૂહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અ૬ ૩૧ નિઃશંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણ, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ સમકિતના આઠ અંગ છે. ૩૧ સામાઈયસ્થ પઢમં, છેદેવહૂવર્ણ ભવે બીયં પરિહારવિશુદ્ધિયં, સુહુમ તહ સંપાયં ૩૨ પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદપસ્થાપનીય, ત્રીજું સૂક્ષ્મ સપરાય અને ચોથું પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. ૩૨ અકસાય-મહખાયું છઉમ©સ જિણસ્સ વા એયં ચરિત્તકર, ચારિત્ત હેઈ આહિયં ૩૩ કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે, એ છાસ્થ અને કેવલિને હોય છે. આ પાંચે ચારિત્ર કમેને હઠાવે છે એવું ભગવાને કહ્યું છે. ૩૩ તે ય દુવિહે વત્તા, બાહિરભ્યન્તરે તહા બાહિરે છબ્લેિહા કુત્તો, એવમળ્યુંતરે તો ૩૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. બાહ્ય તપ છ જાતનું છે, અને આત્યંતર તપ પણ છ જાતનું છે. ૩૪ નાણેણ જાણુઈ ભાવે, દંસણુણુ ય સહે ચરિતેણુ ય નિગિહાઈ વેણુ પરિસુજ્જઈ ૩૫ જ્ઞાનથી ભાવ-પદાર્થો જણાય છે. દર્શનથી શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કમશ્રવ રેકાય છે અને તપથી શુદ્ધિ થાય છે. ૩૫ ખવિત્તા પુવૅકસ્માઇ, સંજમેણુ તવેણુ ય સલ્વદુખપૃહિણ, પક્કમતિ મહેસિણે ૩૬ છે ત્તિ બેમિ જે મહર્ષિ છે તે સંયમ અને તપથી સર્વ દુઃખથી મુક્ત થઈને મોક્ષ પામવાનો પ્રયત્ન કરે છે. ૩૬ એમ હું કહું છું. || ઇતિ અવીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સમ્મત્તપરમ એગૃતીસઈમ અજઝયણુ સમ્યક્ પરાક્રમ નામનું આગણત્રીસમુ' અધ્યયન સુયં મે આઉસ...! તેણ ભગવયા એવમકખાય ! ઇહુ ખલુ સમ્મત્તપરક્રમે નામ અયણે સમણે ભગવયા મહાવીર કાસવેણું પવેઇએ । જ સભ્ય સહિત્તા પત્નિઈના રાયઇના ફાસિત્તા પાલઇના તીરિતા કાઈના સાહઇના આરાહિતા આણાએ અણુપાલઈત્તા બહુવે જીવા સિજ્ઝન્તિ મુજ્જીન્તિ મુચ્ચન્તિ પરિનિબ્વાયન્તિ સવ્વદુકખા મન્ત કરેન્તિ ! હું આયુષ્યમાન શિષ્ય ! મેં સાંભળ્યુ છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું'. કાશ્યપ ગેત્રિય શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ સમ્યક્ પરાક્રમ નામનું અધ્યયન કર્યુ. જેના ઉપર સમ્યક શ્રદ્ધા કરીતે; રુચિ, પ્રતીતિ કરીને તે પ્રમાણે સ્પર્શ કરીને, પાલન કરીતે, અંત સુધી નિર્વાહ કરીને, કી'ન કરીને, શુદ્ધિ કરીને, આરાધના કરીને, આજ્ઞાનું અનુપાલન કરીને ધણા જીવા સીઝે છે, મુઝે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વ દુઃખાતા અંત કરે છે. ૧ તસ્સ ણ અયમટ્ટે એવમાહિજ્જ’તિ, ત' જહા, સવેગે ૧, નિલ્વેએ ૨, ધમ્મસદ્ધા ૩, ગુરુસાહસ્મિયસુસૂસણયા ૪, આલાયયા ૫. નિન્દ્વયા ૬, ગરિહણયા ૭, સામાઇએ ૮, ઉલ્વિસત્થએ ૯, વન્દો ૧૦, પશ્ચિમણે ૧૧, કાઉસ્સગે ૧૨, પચ્ચકખાણે ૧૩, થયઘુમિંગલે ૧૪, કાલપડિલેહણયા ૧૫, પાયધ્ધિકરણ ૧૬, ખમાવયા ૧૭, સજ્ઝાએ ૧૮૬ વાયણયા ૧૯, પડિપુછયા ૨૦, પડિયટ્ટણયા ૨૧, અણુપેહા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૨૨. ધમ્મકહા ૨૩, સુયસ્સ આરહણયા ૨૪, એગમણસંનિવેસણયા ૨૫, સંજમે ૨૬, તવે ર૭, વોરાણે ૨૮, સુહસાએ ર૯, અપડિબદ્ધયા ૩૦, વિવિત્તરાયણસણવણયા ૩૧, વિણિયણયા ૩ર, સંગપાકૂખાણે ૩૩, ઉવહિ પચ્ચખાણે ૩૪, આહારપચ્ચકખાણે ૩૫, કસાયપચકખાણે ૩૬, જગ પચ્ચખાણે ૩૭, સરીરપચ્ચખાણે ૩૮, સહાયપફખાણે ૩૯, ભરપકખાણે ૪૦, સબભાવપકખાણે ૪૧, ડિસવયા ૪૨, વેયાવચ્ચે ૪૩, સવ્વગુણસંપયા ૪૪, વીયરાગયા ૫ ખન્તી ૪૬, મુત્તી ૪૭, મળે ૪૮. અજજે ૪૯, ભાવસ પ૦, કરણસચ્ચે પ૧, જોગસ પર, મણગુરયા પ૩, વયગુરૂયા પ૪, કાયગુરૂયા પપ, ભણસમાધારણયા પ૬, વયસમાધારણયા પ૭, કાસમા ધારણયા પ૮, નાણસંપન્નયા ૫૯, દેસણુસંપન્નયા ૬૦, ચરિત્તસંપન્નયા ૬૧, સેઇન્દ્રિયનિગ્નહે ૬૨, ચકખુન્દ્રિયનિગહ ૬૩, ઘાણિન્દ્રિયનિગ્રહે ૬૪, જિબ્લિન્દ્રિયનિગહે ૬૫, ફાસિન્દ્રિયનિગહે ૬૬, કેહવિજએ ૭, માણવિજએ ૬૮, માયાવિજએ ૬૯, લેહવિજએ ૭૦, જિજદસમિછાદંસણુવિજએ ૭૧, સેલેસી ૭૨, અકસ્મયા ૭૩, ૭૩ એ સમ્યફ પરાક્રમને અર્થ આ પ્રમાણે કહ્યો છે – ૧ સંવેગ, ૨ નિર્વેદ, ૩ ધશ્રધ્ધા, ૪ ગુરુ અને સાધમએની સેવા, ૫ આલોચના, ૬ નિંદા, ૭ ગહ, ૮ સામાયિક, ૯ ચોવીસ તીર્થકરની સ્તુતિ, ૧૦ વંદના, ૧૧ પ્રતિક્રમણ, ૧૨ કાઉસ્સગ્ગ, ૧૩ પચ્ચકખાણ, ૧૪ સ્તવ-સ્તુત મંગલ, ૧૫ કાલપ્રતિલેખણ, ૧૪ પ્રાયશ્ચિત, ૧૭ ક્ષમાપના, ૧૯ સ્વાધ્યાય, ૧૯ વાચના, ૨૦ પ્રતિ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પૃચ્છના, ૨૧ પરાવર્તન, ૨૨ અનુપ્રેક્ષા, ૨૩ ધર્મકથા, ૨૪ શ્રતની આરાધના, ૨૫ ચિત્તની એકાગ્રતા, ૨૬ સંયમ, ૨૭ તપ, સ૮ વ્યવદાન, ૨૯ સંતોષ, ૩૦ અપ્રતિબધ્ધતા, ૩૧ એકાંત શયનાસન, ૩૨ વિનિવર્તન, ૩૩ સંભોગ ત્યાગ, ૩૪ ઉપધિ ત્યાગ, ૩૫ આહારત્યાગ ૩૬ કષાય ત્યાગ, ૩૭ યોગ ત્યાગ, ૩૮ શરીર ત્યાગ, ૩૯ સહાય ત્યાગ, ૪૦ ભત્ત પચ્ચકખાણ ૪ સ્વભાવ પચ્ચખાણ, કર પ્રતિરૂપતા, ૪૩ વૈયાવૃત્તિ, ૪૪ સર્વગુણસંપન્નતા ૪પ વીતરાગતા, ૪૬ ક્ષમા, ૪૭ નિર્લોભતા, ૪૮ મૃદુતા, ૪૯ સરલતા, ૫૦ ભાવ સત્ય, ૫૧ કરણ સત્ય, પર યોગ સત્ય, ૫૩ મનમુક્તિ, ૫૪ વચનગુપ્તિ, પપ કાયમુર્તિ, પ૬ મનસમાધારણ, ૫૭ વચન સમાધારણ, ૫૮ કાય સમાધારણું, પ૯ જ્ઞાન સંપન્નતા, ૬૦ દર્શન સંપન્નતા, ફલ ચારિત્ર સંપન્નતા, ૬પ ઍન્દ્રિય, નિગ્રહ, ૬૩ ચક્ષુ ઈન્દ્રય નિગ્રહ, ૬૪ ધ્રાણેન્દ્રિય નિગ્રહ, ૬પ રસેન્દ્રિય નિગ્રહ ૬૬ સ્પર્શેન્દ્રિય નિગ્રહ. ૬૭ ક્રોધ વિજય, ૬૮ માન વિજય ૬૯ માયા વિજય ૭૦ લેભ વિજ્ય ૭૧ રાગ-દ્વેષ અને મિથ્યા દર્શન વિજય, ૭૨ શૈલેશી, ૭૩ અકસ્મતા. (૨) સંવેગેણં ભતે જીવે કિ જણયઈ? સંવેગણું અણુત્તર ધમ્મસદ્ધ જણયઈ અણુતરાએ ધમ્મસદ્ધાએ સંવેગ હવામાગ અ૭ઈ, અણુન્તાણુબન્ધિકેહમાણમાયાભે ખઈ, નવું કર્મ ન બન્જઈ તપશ્ચઈયં ચ શું મિચ્છવિ હિં કાણ દંસણરાહએ ભવઈ દંસણ વિસોહિએ ય શું વિસુદ્ધાએ અત્થગઇએ તેણેવ ભવગ્રહણું સિક્ઝઈ વિશેહીએ યણ વિસુદ્ધાએતચંપુભવગ્રહણે નાઇમેઈલ હે ભગવાન! સંવેગથી છવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર-સંવેગથી ઉત્તમ ધર્મ શ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંવેગ–મેાક્ષાભિલાષાની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાલને ક્ષય થાય છે. નવા ક્રમાંનુ બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કાઇ તા એજ ભવમાં સિખ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ્ધ નથી થતા, તેઓ ત્રીજા ભવતું અતિક્રમણ કરતા નથી અર્થાત્ ત્રીજા ભવમાં સિધ્ધ થઈ જાય છે. ૧ નિગ્વેએણ ભતે! જીવે કિજણયઇ? નિર્વ્યુએણ દિવ્યમાણુસતેરિચ્છિએનુ કામ ભોગેસુ નિબ્બેય હવ્વ માગઈ, સવ્વવિસએસુ વિરજઇ, સવ્વવિસએસ વિજ્જમાણે આર ભરિગ્ગહપરિચાય આર્ભપરિગ્ગહપરિચ્ચાય કરેમાણે મગ વેદિઇ, સિદ્ધિમગ્ન વિષ્ણે ય હુવઈ ૫૨ કરેઈન સંસાર હે ભગવાન! નિવે નું શુ લ છે. ? નિવેÖદથી--સ સાર વિરતિથી દેવ, મનુષ્ય અને તિ''ચ સબંધી કામભોગથી વિરકત થાય છે બધા વિષયેાથી વિરકત થઈ જાય છે. પછી આર્ભપરિગ્રહના ત્યાગ કરે છે. આરભ-પરિગ્રહના ત્યાગથી સ’સારના ના ત્યાગ કરીને મેક્ષ માતે ગ્રહણ કરે છે. ધમ્ભસદ્ધાએ ણં ભતે! જીવે કિજયઇ? ધમ્મુસદ્ધાએ પણ સાયાસા ખેસ ૨૯માણે વિજઈ આગાધમ શ્રણ ચય, અણગારએ ણું જીવે સારીરમાસાણ દુકખાણ છેયભેય સંજોગાઈણ વુÐય કરેઇ, અવ્યાબાહુ ચ ણ સુહુ' નિવત્તેઈ ૫૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #255 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ! ધર્મ શ્રદ્ધાથી જીવ કયું ફળ પામે છે ? ઉત્તર–ધર્મ શ્રદ્ધાથી શાતા વેદનીય કર્મભનિત સુખથી વિરકત થાય છે. પછી ગૃહસ્થાશ્રમ છોડીને અણુગાર થાય છે. અણુગાર થઈને શારીરિક અને માનસિક છેદન-ભેદનાદિ સંયોગજન્ય દુઃખનું છેદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ૩ ગુસસાહસ્મિયસુસૂસણયાએ હું ભ! જીવે કિ જણાઈ? ગુસસાહસ્મિય સુસૂસણયાએ | વિણવપડિવત્તિ જણઈ, વિણયપડિવન્નેય | જીવે અણુચ્ચા સાયણસીલે નેરાય તિરિકખણિયામણુસ્સદેવદુગઈએ નિમ્ભઈ, વણસંજલણ ભક્તિબહુમાણયાએ માણ રૂદેવસુગઈએ નિબંધઈ સિદ્ધિસુગઈ ચ વિહેઈ, પસન્થાઇ ચ શું વિણયમુલાઈ સવજાઈ સાહે અને ય બહવે જીવે વિઈિત્તા હવઈ ૪ હે ભગવાન! ગુરૂ અને સાધમજનોની સેવા કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? ઉત્તર–ગુરુ અને સાધર્મીઓની સેવા કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનયથી અનાશાતનાશીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિને રેકી દે છે અને લાવા, પ્રશંસા, ભક્તિ, બહુમાન મેળવતો મનુષ્ય અને દેવ સંબંધી સુમતિ બાંધે છે અને સિધ્ધ ગતિની વિશુદ્ધિ કરે છે અને વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. તે સાથે બીજા અનેક જીવોને વિનયધર્મમાં યોજે છે. ૪ આલોયણુએ શું ભંતે! જીવે કિ જણયઈ? આલેયણાએ | માયામિયાણમિચ્છાદંસણુસહેલાણું મોકખમગ્ગવિગ્વાણું અણુતસંસાર બંધણુણું ઉદ્ધરણે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #256 -------------------------------------------------------------------------- ________________ કરેઈ ઉજજુભાવં ચ જણયઈ, ઉજજુભાવં પડિવને ય ણું જીવે અમાઈ ઈન્થીયં નપુંસગવેયં ચ ન બંધઈ, પુન્નબદ્ધ ચ | નિજજઈ પો હે ભગવાન! આલોચનાથી જીવને શું ફળ થાય છે? ઉત્તર–આલેચનાથી મેક્ષ માર્ગના વિધાતક, અનંત સંસારવર્ધક માયા, નિદાન, મિથ્યાદર્શન-શલ્ય દૂર કરે છે અને ઋજુભાવને પ્રાપ્ત કરે છે. ઋજુ ભાવથી માયા રહિત થઈને સ્ત્રીવેદ, નપુંસકવેદન બંધ કરતો નથી. પૂર્વ બંધની નિર્જરા કરે છે. ૫ નિંદણયાએ હું ભંતે! જીવે કિ જય? નિંદણયાએ શું પછાતાવ જણય, પછાણુતાણું વિરજમાણે કરણગુણસેઢિ પડિવજઈ, કરણગુણસેટિં પડિવણે ય શું અણગારે મેહણિજજ કર્મ ઉડ્યાએઇ છે ૬ હે ભગવાન! આત્મનિદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? આત્મ નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી વૈરાગ્યવંત થઈને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે, ક્ષપક શ્રેણીવાળે મેહનીય કર્મને નાશ કરે છે. ૬ ગરહણયાએ શું ભંતે? જીવે કિં જણય? ગર હણયાએ શું અપુરક્કારે જણયઈ અપુરકારગએ શું જીવે અપસવ્યેહિંત જેગેહિં તો નિયૉઈ પસાથે ય પડિવજઈ પત્થગપડિવણે ય શું અણગારે અણુતઘાઈપજવે ખઈ છે ૭. હે ભગવાન ! ગહથી–આત્મતિરસ્કારથી જીવને શું લાભ થાય છે? ગથી આત્મા નમ્રતા મેળવે છે. આત્મ-નમ્રતાથી–અપ્રશસ્ત ગોથી નિવૃત્ત થઈને પ્રશસ્ત યોગની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત યોગ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #257 -------------------------------------------------------------------------- ________________ પામીને તે અણગાર અનંત ઘાતી પર્યાયને ક્ષય કરે છે. ૭ સામાઇએણું ભંતે! જીવે કિં જણયઈ? સામાન્ય ઈએણું સાવજજ જગવિરઈ જઈ૮ છે હે ભગવાન ! સામાયિકથી જીવને શું ફળ થાય છે ? સામાયિકથી સાવદ્ય-પાપના યોગથી નિવૃત્ત થાય છે. ૮ ચઉવિસQએ ભંતે! જીવે કિ જય? ચઉવિસત્થએણું દંસણુવિહિં જણયઈ લો હે ભગવાન! ચોવીશ તીર્થકરની સ્તુતિથી જીવને ક્યા ફળની પ્રાપ્તિ થાય છે કે વીશ તીર્થકરની સ્તુતિથી દર્શન વિશુદ્ધિ થાય છે. ૯ વંદએણું ભંતે! જીવે કિં જણયઈ? વંદણુએણું નીયાગાયં કર્મ ખઈ ઉસ્થાગોર્ય કશ્મ નિબંધ સેહગં ચ શું અપડિહયે આણફલ નિવઈ દાહિણભાવં ચ શું જણયઈ ૫ ૧૦ હે ભગવાન! વંદન કરવાથી જીવને શું લાભ થાય છે ? વંદનાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય કરીને ઉંચ ગોત્ર કર્મ બાંધે છે. અવિચ્છિન્ન સૌભાગ્ય તથા આજ્ઞા ફલ પ્રાપ્ત કરે છે, અને વિશ્વવલ્લભ થાય છે. ૧૦ પડિકમાણેણં ભતે! જીવે કિં જણય? પડિકમeણું વયછિદ્દાણિ પિહેઈ પિહિયવછિદ્દે પુણુ જીવે નિરુદ્ધા અસબલચરિત્તે અસુ પવયણમાયાસુ ઉવઉતે અપુહને સુપણિહિએ વિહરઈ ૧૧ હે ભગવાન! પ્રતિક્રમણ કરવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણથી વ્રતોમાં પડેલાં છિદ્રો ઢંકાય છે, પછી શુદ્ધ વ્રતધારી થઈને આસ્ત્રોને રેકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થાય છે. અને શુદ્ધ ચારિત્ર પાળતો સમાધિપૂર્વક સંયમમાં વિચરે છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કાઉસ્સગેણં ભતે ! જીવે કિં જઈ? કાઉસ્સવગેણું તીયપણું પાયછિત્ત વિહેઇ, વિશુદ્ધ પાયષ્ઠિત્તે ય છે નિષ્ણુયહિયએ એહરિયભવ્ય ભારવહે પસથwાણે વગએ સુહંસુહેણું વિહર છે૧૨ હે ભગવાન! કાઉસ્સગથી જીવને શું લાભ થાય છે ? કાઉસ્સગ્ગથી ભૂત અને વર્તમાન કાળના અતિચારની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિથી છવ બેજા રહિત, હલકે, નિશ્ચિત અને પ્રશસ્ત યાન યુક્ત થઈને સુખપૂર્વક વિચારે છે. ૧૨ પચ્ચકખાણેણં ભતે ! જીવે કિં જણયઈ? પચ્ચકખાણું આસવદારાઈ નિરંભઈ પચ્ચકખાણેણું ઈચ્છાણિરહે જણઈ ઈચ્છાણિરેણું ગએ ય શું જીવે સવદન્વેસુ વિણીયતણહે સીઈભૂએ વિહરઈ ૧૩ હે ભગવાન! પચ્ચખાણથી જીવને શું લાભ થાય છે? પચ્ચખાણુથી જીવ આસવનાં દ્વારોને ધે છે અને ઈચ્છાનિધ કરે છે. ઈછાનિરોધથી જીવ બધાં દ્રવ્યોથી તૃષ્ણ રહિત થઈને શાંતિથી વિચરે છે. ૧૩ થયથઈમંગલેણ ભંતે! જીવે કિં જણય? થય. થઈમંગલેણું નાણુદંસણચરિત્તબહિલાભ જણયઈ, નાણદંસણચરિત્તબહિલાભસંપને ય શું જીવે અંતકિરિયંકપવિમાણાવવત્તિયં આરાહણે આરાહે ૧૪ હે ભગવાન ! સ્તવન અને સ્તુતિ મંગલ કરવાથી શું લાભે છે સ્તવન ને સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બેધિ લાભે છે આવો ધિલબ્ધ છવ કાં તો મેક્ષ પામે છે, અથવા તે ક૫ વિમાન માં ઉત્પન્ન થઈ આરાધક થાય છે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #259 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૭ કાલપડિલેહણયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? કાલપડિલેહણયાએ મું નાણુવરણિજજ કર્મ ખઈ છે ૧૫ કાળ–પડિલેહણથી જીવને શું લાભે છે? કાળ પડિલેહણથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. ૧૬ પાયછિત્તકરણેણું ભંતે! જીવે કિં જઈ ? પાયછિત્તકરણેણું પાવકમવિહિં જણય નિરઇયારે આવિ ભવઈ, સમ્મ ચ ોં પાયછિત્ત પડિવજમાણે માર્ગે ચ મમ્મફલં ચ વિહેઈ, આયારે ચ આયારફલ ચ આરહેઈ. ૧૬ પ્રાયશ્ચિત કરવાથી શું ફલ થાય છે? પ્રાયશ્ચિતથી પાપ કર્મની વિશુદ્ધિ થાય છે. નિરતિચાર વ્રત પળાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત કરવાથી જ્ઞાન અને ચારિત્ર માર્ગની તથા ફળની વિશુદ્ધિ થઈને સમ્યફ આરાધના થાય છે. ૧૬ ખમાવણયાએણું ભંતે! જીવે કિં જણયઈ? ખમાવણયાએ શું પહાયણભાવં જણયઈ પહાયણભાવમુવગએ ય સવ્વપાણભૂયજીવસૉસુ મિત્તીભાવ મુપાએઇ, મિત્તીભાવમુવગએ યાવિ જીવે ભાવવિહિં કાઊણુ નિભએ ભવઈ ૧૭ હે ભગવાન! ક્ષમાપનાથી જીવ શું પામે છે? ક્ષમાપનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણી માત્રથી મૈત્રી ભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભય થાય છે. ૧૭ સજઝાએણું ભંતે! જીવે કિં જણયઈ? સક્ઝાએ| નાણાવરણિજજ કર્મ ખઈ છે ૧૮ છે હે ભગવાન! સજઝાયથી શું ફળ થાય છે? સજઝાયથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વાયણાએ ણં ભત્તે ! અવે કિ જણયઈ ! વાયાએણ નિજ્જર જણયઈ, સુયસ ય અણુસજણાએ અણાસાચણાએ વક્રૂએ, યસ અણુસણાએ અણુાસાયણાએ વટ્ટમાણે તિર્થંધમ્મ અવલમ્બઈ, તિર્થંધમ્મ અવલમ્બમાણે મહાનિજ્જરે મહાપજ્જવસાણે ભવઇ ! ૧૯ ૫ હે ભગવાન! વાચનાથી શે લાભ થાય છે? વાચનાથી નિરા થાય છે. અનુવર્તીનાથી શ્રુતની આશાતના થતી નથી. શ્રુતની આશાતના ન કરવાથી તી --ધ નું અવલંબન થાય છે. અને મહાનિરી થને કર્માને અંત થઈ જાય છે. ૧૯ પડિયુયાએ ભતે! જીવે જણયઇ ? પરિપુણયાએ સુત્તસ્થતદુભયા વિસાહેઇ, કખામાહણિજ કમ્મ વાચ્છિન્નઈ ! ૨૦૫ હે ભગવાન ! પ્રતિ પૃથ્વનાથી શો લાભ થાય છે ? પ્રાંત પૃચ્છતાથી સૂત્ર અને અ બન્નેની વિધિ થાય છે અને કાંક્ષા માહનીય ક નષ્ટ થાય છે. ૨૦ પચિટ્ટણાએ ` પિટ્ટણાએ વ જણા છુપાએઇ ૫ ૨૧ ૫ ભન્તે ! વે કિ જયા ? જણયઈ, વજણલદ્ધિ થ હે ભગવાન! પુનરાવર્તનથી રો લાભ થાય છે? પુનરાવત નથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૧ અણુપ્તેહાએ પણ ભન્તે વે ફ્રિ જયઈ ? અણુપેહાએ આઉયવજ્જા સત્તમપયડીઓ ઘણિયમન્ધણબદ્ધા સિલિબન્ધુણશ્મના પકરેઈ, દીહકાઇયા હુસકાલરીૢઇયાએ પકરેઇ, તિબ્વાછુભાવાએ મન્દાણુભાવાએ પકરે, બહુપએસગ્ગા અપપએસગ્ગાએ પકરેઈ, આયં ચ ણ કશ્મ` સિયા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ બન્યુઈ, સિયા ન બન્ધઇ, અસ્સાયાયણિજં ચ શું કર્મ ને ભુજે ભુજ ઉવચિઈ, અણુયં ચ શું અણુવયર્ગે દહમદ્ધ ચાઉન્તિ સંસારકનારે ખિપ્પા મેવ વિઇવયઈ છે ૨૨ હે ભગવાન! અનુપ્રેક્ષાથી શું ફલ થાય છે? અનુપ્રેક્ષાથી આયુ છેડીને બાકીની સાત કર્મ પ્રકૃતિને દ્રઢ બંધનોને શિથિલ કરે છે. લાંબા સમયની સ્થિતિવાળાં સાત કર્મોને, થોડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળી પ્રકૃતિને મંદ રસવાળી કરે છે. ઘણા પ્રદેશવાળી પ્રકૃતિઓને અલ્પપ્રદેશવાળી બનાવે છે, આયુ કમને બંધ કદાચિત થાય છે અને નથી પણ થતો. અસાતા વેદનીય કર્મ વારંવાર બંધાતું નથી. અને અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળી ચતુર્ગતિરૂ૫ સંસાર-અટવીને જલદી પાર કરે છે. ૨૨ ધમ્મકહાએ હું ભો! જીવે કિ જણય ? ધમ્મકહાએ નિજજરે જણય, ધમ્મકહાએ શું પવયણું પભાઈ, પવયણપભાવેણું જીવે આગમિસસ્સ ભત્તાએ કમ્મ નિબધઈ છે ૨૩ હે ભગવાન! ધર્મકથાથી શુ ફળ મળે છે? ધર્મકથાથી કર્મોની નિર્જરા અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવનાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. ૨૩ સુયસ્સ આરહણયાએ હું ભો! જીવે કિં જય? સુયસ્સ આરહણયાએ અનાણું ખવે, ન ય સંકિલિસઈ . ૨૪ હે ભગવાન! મૃતની આરાધનાથી શું લાભ થાય છે? શ્રુતની આરાધનાથી અજ્ઞાનને ક્ષય થાય છે. શ્રત જ્ઞાનીને કદિ કલેશ થતો નથી. ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ એગગ્ગમણસ નિવેસયાએ ણ' ભતે! જીવે કિં જયઈ ? એગગ્ગમણસ નિવેસણયાએ ચિત્તનિશRs કરેઈ॥ ૫ ॥ હે ભગવાન! મનની એકાગ્રતાથી કયા ગુણુ લાભે છે? મનની એકાગ્રતાથી ચિત્તના નિરાધ થાય છે. ૨૫ સંજમેણું ભન્તે ! જીવે કિજયઈ? સજમે અણુહ્યત્ત' જણયઈ ૫ ૨૬૫ હે ભગવાન! સંયમથી શે। લાલ થાય છે? સયમથી આશ્રવને નિરોધ થાય છે. ૨૬ તવેણ' ભન્તે ! વે કિં જણયઈ ? તવેણ વાદાણ જણયઈ ૫ ૨૭ ૫ હે ભગવાન ! તપથી કયા ગુણ થાય છે ? તપથી પૂર્વાંના બાંધેલાં કર્મના નાશ થાય છે. ૨૭ વેાદાણેણં ભત્તે ! વે કિં જયઈ? વાદાણેણ અકિરિય જણયઈ, અકિરિયાએ ભવિત્તા તએ પા સિજ્જ બુજ્સઈ મુચ્ચઇ પરિનિબ્વાયઈ સવ્વદુઃખાણભત કરેઇ! ૨૮ । હે ભગવાન! વ્યવદાનથી કયા ગુણ થાય છે? વ્યવદાનથી જીવ અક્રિય થાય છે. અક્રિય થયા પછી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને બધા દુ:ખાતે અત કરે છે. ૨૮ સુહુસાએણ ભન્તે! વે કિં જયઇ ? સુહુ. સામેણુ અણુસ્સુયત્ત' જયઇ, અણુસ્સુયાએ ણ જીવે અણુકમ્પએ અણુભડે વિગયસેાગે ચરિત્તમાહણિજ્જ કુમ્બ ખવેઈ ॥ ૨૯૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ હે ભગવાન! વૈષયિક સુખને ત્યાગ કરવાથી શું ફળ થાય છે? વૈષયિક સુખને ત્યાગ કરવાથી નિસ્પૃહ થવાય છે. નિસ્પૃહી જીવ, અનુકંપા સહિત, અભિમાન તથા અંગારથી રહિત થઈને શેક રહિત થાય છે અને ચારિત્ર મોહનિય કર્મને નાશ કરે છે. ૨૯ અપડિબદ્ધયાએ ભન્ત! જીવે કિં જઈ? અપડિબદ્ધયાએ નિશ્ચંગત્ત જણયઈ નિસ્નેગૉણ જીવે એને એગગ્નચિત્ત દિયા ય રા ય અજમાણે અપડિબધે યાવિ વિહરઈ ૩૦ હે ભગવાન ! અપ્રતિબદ્ધતાથી શે ગુણ થાય છે? અપ્રતિબદ્ધતાથી નિઃસંગતા આવે છે. નિસંગતાથી એકાત સેવના અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને સદા અનાસક્ત રહીને, સંબંધ રહિત થઈને વિચરે છે. ૩૦ વિવિત્તરાયણસણયાએ શું ભન્ત ! જીવે કિ જણ થઈ? વિવિત્ત સયણાસણયાએ ચરિત્તગુર્તિ જણયઈ, ચરિત્તગુરૂ યણું જીવે વિવિજ્ઞાહારે દઢચરિત્ત એગતરએ મકખભાવપડિવને અવિહક સ્મગણિ નિજજરિઈ છે ૩૧ છે હે ભગવાન વિવિક્ત શયનાસન સેવવાથી શું લાભ? વિવિક્ત શયનાસન–સ્ત્રી આદિ રહિત સ્થાનને સેવનથી–ચારિત્ર ગુપ્તિ થાય છે. ચારિત્ર ગુપ્તિથી જીવ વિકૃતિ રહિત આહાર કરનાર, દઢ ચારિત્રવાન, એકાત લેવી અને મોક્ષ ભાવને પ્રાપ્ત કરીને આઠે કમેની ગાંઠ તેડી નાંખે છે. ૩૧ વિણિયણયાએ શું ભન્ત! જીવે કિં જણયઈ? વિણિયણયાએ પાવકસ્માણું અકરણયાએ અભુઈ, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #264 -------------------------------------------------------------------------- ________________ પર પુળ્વબદ્ધાણં ય નિજયાએ પાવ નિયત્તે, તમે પુચ્છા થાઉત સંસારકુન્તાર વીવિયા ૫ ૩૨ ॥ હે ભગવાન ! વિષયેાની નિવૃત્તિથી કયા ગુણ જન્મે છે ? વિષયાની નિવૃત્તિથી જીવ પાપ કર્મોની નિવૃત્તિમાં તત્પર થાય છે. પૂર્વના આંધેલાં પાપ કર્મોની નિર્જરા કરે છે. પછી ચાર ગતિરૂપ સૌંસારકાંતાર-અરણ્યને પાર કરી જાય છે. ૩૨ સભાગપચ્ચકખાણેણં ભત્તે ! વે' જણયઇ ? સભાગ પચ્ચકખાણેણ આલખણાઇ ખવેઇ, નિરાલ’અણસ ય ડ્ડિયા ચાગા ભવંતિ, સએણ લાખેણ સંતુસ્સઈ પર લાભ તા આસાદેઈ, પરલાભના તકેઇ, ના પિહેઇ, ના પત્યે, ના અભિલસ, પર લાભ અણુસ્સાયમાણે, અતકકેમાણે, અપિહેમાણે, અપત્યે માણે, અણુભિલસમાણે, દુચ્ચ સુહુસિજ્જ ઉવસ’પજિજત્તા ણં વિહરઈ ॥ ૩૩ ૫ હે ભગવાન ! સ`ભોગ પ્રત્યાખ્યાનથી શું લ થાય ? સભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબન છૂટીને સ્વાવલંબી બની જાય છે. નિરાવલંબી જીવની આત્મહિતાર્થે મેાક્ષમાની ચેાગપ્રવૃત્તિ હોય છે. એ પેાતાના લાભમાંજ તૃપ્ત છે. પરના લાભને રસ લેતા નથી, ઈચ્છતા નથી, પરા લાભ મેળવવાનેા પ્રયત્ન પણ કરતા નથી. આવી રીતે પરને લાભ મેળવવાની ઇચ્છા ત્યાગીને ખીજી સુખ શા પ્રાપ્ત કરવા માટે વિચરે છે. ૩૩ જણયઈ ? વહિપચ્ચકખાણેણ ભત ! જીવે વહિપચ્ચકખાણેણ અપલિમથ' જણયઈ, નિરુવહિએ ણ વે નિ`ખી હિમંતણ ય ન સ`કિલિસ્સઈ ૫૩૪ના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ હે ભગવાન! ઉપધિના ત્યાગથી શું ફલ થાય છે ? ઉપધિનાત્યાગથી સ્વાધ્યાયમાં નિર્વિક્નતા આવે છે, પછી આકાંક્ષા રહિત થઈને કલેશ રહિત થઈ જાય છે. ૩૪ આહાર પચ્ચખાણેણં ભતે! જીવે કિં જઈ ? આહારપાચકખાણેણું જીવિયાસંસપગ લુચ્છિન્દઈ જીવિયાસંસપગ વુિિદત્તા જીવે આહારમંતરેણું ન સંકિલિસ્સઈ છે ૩પ હે ભગવાન ! આહારના ત્યાગથી કયે ગુણ પ્રકટે છે ? આહારના ત્યાગથી જીવવાની આશા નષ્ટ થાય છે. એથી આહારના અભાવમાં કલેશ થતો નથી. ૩૫ કસાયપચ્ચકખાણું ભંતે! વે કિં જણયઈ? કસાયપચકખાણેણું વિરાગભાવં જણયઈ, વીયરાગભાવે પડિવનેવિ ય શું જીવે સમસુહદુખે ભવાઈ છે ૩૬ હે ભગવાનકક્ષાના પચ્ચકખાણથી શું ફળ થાય ? કષાયના પચ્ચકખાણથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વીતરાગને સુખ અને દુઃખ અને સમાન હોય છે. ૩૬ જોગપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણય ? જેગપચ્ચકખાણેણં અજેયં જણય, અજોગી છું જીવે નવં કમ્મ ન બંધઈ, પુલ્વબદ્ધ નિજજરે ૩૭ હે ભગવાન! યોગોના ત્યાગથી શું ફળ થાય છે ? ગોના ત્યાગથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અગી જીવ નવા કર્મનું બંધન કરતો નથી અને પૂર્વે બાંધેલા કને નષ્ટ કરે છે. ૩૭ સરીરપચ્ચકખાણેણં ભતે ! જીવે કિ જયઈ? સરીરપચ્ચકખાણેણં સિદ્ધાઈસયગુણકિત્તણું નિવ્રુત્ત, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સિદ્ધાઈસયગુણસંપને ય | જીવે લેગમુવગએ પરમસુહી ભવઈ ૩૮ છે હે ભગવાન! શરીરના ત્યાગથી શે ગુણ થાય છે? શરીરના ત્યાગથી સિદ્ધોના અતિશય ગુણની પ્રાપ્તિ થાય છે. આ ગુણ મેળવીને લોકારે પહોંચીને પરમસુખી થાય છે. ૩૮ સહાયપચ્ચકખાણેણં ભતે! જીવે કિ જય? સહાયપચ્ચકખાણેણું એગીભાવં જણયઈ એગભાવભૂએ ય | જીવે એગષ્મ ભાવે માણે અપસંદે, અપઝં, અપકલહ, અપકસાએ, અમ્પનુમંતુમે, સંજમબહુલે, સંવરબહુલે, સમાહિએ યાવિ ભવાઈ છે ૩૯ હે ભગવાન! સહાયતાનો ત્યાગ કરવાથી જીવને શું ફળ થાય છે ? સહાયતાનો ત્યાગ કરવાથી એકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. એકાકી ભાવવાળો છવ અ૫ કવાયી, અ૫ શબ્દવાળે, અલપ ઝંઝટવાળો. થઈને સંયમ, સંવર અને સમાધિવાળે થાય છે. ૩૯ ભત્તપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણaઈ ? ભત્તપચ્ચકખાણેણં અગાઈ ભવસયાઇ નિરંભઈ૪૦૧ હે ભગવાન! પચ્ચખાણુથી આહાર–ત્યાગનું શું ફળ થાય છે ? આહારના પચ્ચકખાણથી સેંકડે ભવન નિરોધ થાય છે. ૪૦ સમ્ભાવપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણયઈ? સભાવપચ્ચકખાણેણં અનિયહિં જણયઈ અનિયષ્ટિ પડિવને ય અણગારે ચત્તારિ કેવલિકર્મ સે ખઈ, જહ-યણિજે, આઉયં, નામ, ગાયં તેઓ પચ્છા સિઝઈ બુઝઈ મુઈ પરિનિવાયઈ, સવ્વદુકખાણુમંત કોઈ કા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ હે ભગવાન! સ્વભાવ-પ્રત્યાખ્યાનથી શો ગુણ થાય છે? સ્વભાવ-પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિ કરણ–શુકલ ધ્યાનને થે ભેદ જાગે છે. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અધાતિ કર્મોને નાશ થાય છે. તે પછી સિદ્ધ, બુદ્ધ મુક્ત થઈને બધા દુઃખેને અંત કરી દે છે. ૪૧ પડિયાએ શું ભંતે! જીવે કિં જણયઈ? પડિયાએ હું લાવિયે જણયઈ લહુલૂએ જીવે અપમત્તે પાગડલિંગ પસFલિંગે વિસુદ્ધસમ્મત્તે સત્તસમિઈસમત્તે સવ્વપાણભૂયજીવસત્તેસુ વિસસાણિજજસે અપડિલેહે જિઇન્દિએ વિફલતવસમિઈસમન્નાગએ યાવિ ભવઈ કરે છે હે ભગવાન! પ્રતિરૂપતાથી શું લાભ થાય છે? પ્રતિરૂપતાથી લઘુતા આવે છે અને પ્રકટ અને પ્રશસ્ત લિંગવાળા થઈને સમ્યકત્વને વિશુદ્ધ કરે છે. સત્વવંત, સમિતિવંત થઈને સમસ્ત પ્રાણિઓને વિશ્વાસુ થાય છે. એ અલ્પ પ્રતિલેખનાવાળે જિતેન્દ્રિય, વિપુલ તપ તથા સમિતિથી યુક્ત થાય છે. ૪૨ વૈયાવચ્ચેણં ભતે! જીવે કિં જણયઈ? વેયાવણું તિસ્થયરનામગાd કર્મ નિબંધઈ છે અ૩ હે ભગવાન! વૈયાવચ્ચથી શું લાભ થાય છે? વૈયાવચ્ચેથી તીર્થકર નામ કર્મને બંધ થાય છે. ૪૩ સવ્વગુણસંપણુયાએ ભંતે! જીવે કિં જણ થઈ સવગુણસંપર્ણયાએ હું અપુણરાવિત્તિ જણયઈ અપુણરાવિત્તિ પત્તએ ય શું છે સારીરમાણસાણું દુકખાણું ને ભાગી ભવઈ ૪૪ હે ભગવાન! સર્વ ગુણસંપન્નતાથી શું લાભ થાય છે? ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સર્વ ગુણ સંપન્નતાથી પુનરાગમન થતું નથી. અપુનરાગમનથી શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થઈ જવાય છે. ૪૪ વિયરાગયાએ છું તે ! જીવે કિં જણયઈ? વિયરાગયાએ છું નેહાણુબંધણાણિ તહાણબંધણુણિ ય વરિષ્ઠદઈ મણુણામણુણેસુ સદ્દવરસફરિસગધેસુ સચિત્તાચિત્તમીસએસ ચેવ વિરજઈ પાપા હે ભગવાન! વીતરાગતાથી કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? વીતરાગતાથી સ્નેહાનુબંધ અને તૃષ્ણાનુબંધ કપાય છે, પછી પ્રિય–અપ્રિય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા સચિત્ત-અચિત્ત અને મિશ્ર દ્રવ્યોથી વિરકત થઈ જવાય છે. ૪૫ ખંતીએ શું ભન્ત! જીવે કિં જણયઈ? ખંતીએ | પરીસહે જિસેઈ ૪૬ હે ભગવાન! ક્ષમાથી શું લાભ થાય છે? ક્ષમા પરિષહેને જીતે છે. ૪૬ મુત્તીએ શું ભને! જીવે કિં જણયઈ? મુત્તીએ ણે અકિંચણં જણયઈ, અકિંચણે ય જીવે અWલોલાણું પુરિસાણું અપથણિજજે ભવઈ ૪૭ | હે ભગવાન! નિર્લોભતાથી શું લાભ થાય છે ? નિર્લોભતાથી અકિંચનપણું આવે છે. અકિંચન મનુષ્યથી ધનના લભી લેકે દૂર થઈ જાય છે. ૪૭ અજજવયાએ ભત્તે! જીવે કિં જણઈ ? અજજવયાએ શું કાઉmયયં ભાવુજજુયયં ભાસુજજુથયું અવિસંવાય જણયઈ અવિસંવાયર્ણસંપન્નયાએ શું છે ધમલ્સ આરાહએ ભવઈ ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ હે ભગવાન ! આ વતાથી જીવ શુ પામે ? આવતાથી શરીર, વાણી અને મનના ભાવ સરલ થાય છે. અવિસંવાદપણું પ્રાપ્ત થાય છે અને અવિસંવાદપણામાં જીવ ધ ને આરાધક થાય છે. ૪૮ મદ્દવયાએ પણ ભન્તે ! વે કિં જણઈ ? સદ્દવયાએ અણુસિયત્ત જણયઈ, અણુસિયત્તે છુ જીવે મઉમાસ પન્ને અે મયઠ્ઠાણાÛ નિાવેઈ ૫૪૯૫ હે ભગવાન! મૃદુતાથી શુ ફળ થાય છે? મૃદુતાથી ઉત્સુકતા, ચંચલતા રહિત થવાય છે અને કેમલતા આવે છે. તથા મૃદુતાથી આઠ મદના સ્થાનકા નષ્ટ થાય છે. ૪૯ ભાવસÅણ ભન્તે ! વે કિં જયઈ? ભાવસચ્ચે ભાવવિસેાહુિં જયઇ, ભાવવિસેાહિએ વક્રમાણે જીવે અર્જુન્તપન્નત્તરસ બુક્સ રાહુણ યાએ ભુંઈ, અરહતપન્નત્તસ્સ ધમ્મસ આર.હણાએ અકૃિત્તા પરલેગધમ્મસ આરાહુએ ભવઈ! ૫૦ હે ભગવાન! ભાવ સત્યથી શો લાભ થાય છે? ભાવ સત્યથી ભાવાની દ્ધ થાય છે. શુધ્ધ ભાવવાળા જીવ અરિહંત પ્રણિત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધમતા આરાધક થાય છે. ૫૦ ૧૭ કરણસÅણ ભન્તે! જીવે કિં જણયઈ ? કરણસÅણ કરણસત્તિ જયઈ, કરણસચ્ચે વમાણે જીવે જહાવાઈ તહાકારી યાવિ ભવઈ ! પ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ હે ભગવાન! કરણ સત્યથી શું લાભ? કરણ સત્યથી સત્ય પ્રવૃત્તિ થાય છે. સત્ય પ્રવૃત્તિમાં આગળ વધવાથી જીવ જેવું ચાહે તેવું કરી શકે છે પ૧ જેગસચ્ચે ભજો! જીવે કિં જણય ? જોગસણું ગં વિહેઈ છે પર હે ભગવાન! યોગ સત્યથી શું ફળ થાય છે? યોગ સત્યથી વેગોની વિશુદ્ધિ થાય છે. પર મણગુત્તયાએ શું ભો! જીવે કિં જણયઈ? મણગુત્તયાએ શું એગ જણયઈ? એગગ્નચિત્તેણું જીવે મણગુત્તે સંજમારાહએ ભવઈ છે પડે છે હે ભગવાન! મને ગુપ્તિથી શું ફળ થાય છે ? મનોગુપ્તિથી એકાગ્રપણું પ્રાપ્ત થાય છે. એકાગ્રતાથી જીવ મને ગુપ્ત સંયમારાધક થાય છે. પ૩ વગુત્તયાએ શું ભન્ત! જીવે કિ જયઈ? વયગુત્તયાએ હું નિવિયારે જણય નિવિયારે હું જીવે વઈગુ અપજગસાહણજુ યાવિ ભવાઈ છે ૫૪. હે ભગવાન! વચન ગુતિથી શું ફળ થાય છે? વચન ગુપ્તિથી નિવિ કારિતા આવે છે. નિર્વિકારી જીવ વચનગુપ્ત થવાથી અધ્યાત્મ યોગ સાધવાવાળો થાય છે. ૫૪ કાયગુત્તયાએ શું ભન્ત ! જીવે કિ જણય? કાયગુત્તયાએ સંવરે જણયઈ, સંવરેણ કાયગુરૂ પુણે પાવાસવનિરહં કરે છે પપ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ હે ભગવાન! કાય ગુપ્તિથી છે ગુણ થાય છે? કયગુપ્તિથી સંવર થાય છે. સંવરથી જીવ પાપાશ્રવનો નિરોધ કરે છે. ૫૫ મણસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિ જણયઈ? અણસમાહારણયાએ હું એગગે જણયઈ એગગ જઈત્તા નાણપજવે જણયઈ નાણપજે જણઈત્તા સમ્મત્ત વિહેઈ મિતં ચ નિજજોઈ છે પ૬ હે ભગવાન! મન સમાધારણથી શું ફળ થાય છે? મનસમાધારણાથી એકાગ્રતા, એકાગ્રતાથી જ્ઞાનના પર્યાય પ્રકટ થાય છે. આથી સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની નિર્જરા થાય છે. ૫૬ વયસમાહારણયાએ ણં ભત્તે ! જીવે કિં જણથઈ ? વયસમાહરણયાએ વયસમાહારણું દંસણુપજવે વિહેઈ વયસા હારણ દંસણ પજવે વિસાહિત્તા, સુલહુબહિયત્ત ચ નિવૃત્ત દુલ્લાહબહિયત્ત નિજઈ છે પ૭ હે ભગવાન ! વચન સમાધારણથી શે ગુણ પ્રાપ્ત થાય છે ? વચન સમાધારણાથી વચન યોગ્ય દર્શન પર્યાયની શુદ્ધિ થાય છે. પછી સુલભ બોધિ ભાવ મેળવીને બધિ દુર્લભતા નિર્જરે છે. પ૭ કાયસમાહારણયાએ શું ભન્ત ! જીવે કિં જણય? કાયસમાહારણયાએ શું ચરિત્તજજવે વિહેઈ, ચરિત્તપજે વિસંહિત્તા અહખાયચરિત્ત વિશેહેઈ ચત્તારિ કેવલિ કમૅસે ખઈ, તએ પછી સિઝઈ બુજઝઈ મુચ્ચઈ પરિનિવાયઈ સવદુખાણમંત કઈ ૫૮ હે ભગવાન, કાય સમાધારણથી શું લાભ થાય? કાય સમાધારણાથી ચારિત્ર પર્યાય શુદ્ધિ થાય, એનાથી યથાખ્યાત ચારિત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વિશદ્ધિ થાય અને યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર ઘાતી કર્મને ક્ષય કરે છે અને સિદ્ધ, બુધ અને મુક્ત થઈને સર્વ દુઃખને અંત કરે છે. પ૮ નાણસંપનયાએ શું ભન્ત! જીવે કિં જણથઇ? નાણુસંપન્નયાએ હું જીવે સત્વભાવાહિગામ જણયઈ, નાણસંપને શું જીવે ચારિતે સંસારકંતારે ન વિણ સ્લઈ “જહા સૂઈ સસુરા, પડિયાવિ ન વિણુસ્સઈ ! તહા જીવે સસુ, સંસારે ન વિણસઈ નાણવિદ્યુતવથરિત્તજોગે સંપાઉણુઈ, સમયપરસમયવિસારએ ય અસંઘાયણિજે ભવાઈ પટા હે ભગવાન ! જ્ઞાનસંપન્નતાથી શું ફળ થાય છે ? જ્ઞાનસંપન્નતાથી બધા ભાવનો બોધ થાય છે. જેવી રીતે દેરા સાથેની સોય ખવાતી નથી એમ જ્ઞાનસંપન્ન આત્માનો ચાર ગતિરૂપ સંસાર અટવિમાં વિનાશ થતું નથી પરંતુ વિનય, તપ અને ચારિત્ર ગને પ્રાપ્ત કરે છે અને સ્વસમય તથા પરસમયનો વિશારદ થઈને પ્રામાણિક પુરૂષ થાય છે. ૫૯ દંસણસંપન્નયાએ શું ભ! જીવે કિં જણયઈ? દંસણસંપન્નયાએ | ભવમિછત્ત છેયણું કરેઈ, પરં ન વિઝાયઈ, પરં અવિષ્કાએ માણે અછુત્તરેણું નાણ દંસણેણં અપાણે સંજેએમાણે સમ્મ ભાવમાણે વિરઈ છે ૬૦ હે ભગવાન! દર્શન સંપન્નનાથી શું ફળ થાય ? દર્શન સંપન્નતાથી ભવ ભ્રમણને હેતુ મિથ્યાત્વને નાશ કરે છે. એને જ્ઞાનદીપ કદી ખુઝાતો નથી. એ ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શનમાં આત્માને જોડતે સમભાવ યુક્ત વિચરે છે. ૬૦ ચરિત્તસંપન્નયાએ હું ભન્ત! જીવે કિં જણયઈ? ચરિત્તસંપન્નયાએ હું સેલેસી ભાવં જણઈ સેલેસિં ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પડિવને ય અણગારે ચત્તારિકેવલી કમ્મસે ખવે, તેઓ પછી સિઝઈ બુઝઈ મુઈ પરિનિશ્વાયઈ સવ્વદુકખાણુમંત કરે છે ૬૧ હે ભગવાન! ચારિત્ર સંપન્નતાનું શું ફળ છે? ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવની પ્રાપ્તિ થાય છે. શેલેશીભાવવાળે અણગાર ચાર અઘાતી કર્મને ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને બધા દુઃખને અંત કરે છે. ૬૧ સેન્દ્રિયનિગહેણું ભજો! વૅ કિં જણયઈ? સોદિયનિગહેણું મણુણામણુનેસુ સસુ રાગદાસનિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કશ્મ ન બંધઈ, પુત્વબદ્ધ ચ નિજઈ . ૬૨ હે ભગવાન, તેન્દ્રિયનિગ્રહનું શું ફળ તેન્દ્રિય નિગ્રહથી પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષમય વિકારી ભાવોને નિગ્રહ થાય છે. આ નિમિત્તથી થનારા કર્મોને બંધ નથી થતો. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા થાય છે. દર ચકખુન્દ્રિયનિગ્રહેણું ભન્ત ! જીવે કિં જણયઈ? ચકખુંન્દ્રિયનિગહેણું મણુન્નામણુનેસુ સેવેસુ રાગદેસનિગહું જણયઈ, તપશ્ચર્યા કર્મો ન બંધઇ, પુત્વબદ્ધ થ નિજજઈ ૬૩ હે ભગવાન! ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને શો ગુણ થાય છે? ચક્ષુરિન્દ્રિયના નિગ્રહથી પ્રિય અને અપ્રિય રૂપોમાં રાગ-દ્વેષ નથી થતો અને તન્જનિત કર્મ પણ બાંધતો નથી. પૂર્વે બાંધેલા કર્મને ક્ષય થાય છે. ૬૩ ઘાણિદિયનિગ્નહેણું ભન્ત ! જીવે કિં જણય? વાણિંદિયનિગહેણું ભણુનામણનેસુ ગધેસુ રાગદાસ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #274 -------------------------------------------------------------------------- ________________ નિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કર્મ ન બંધઈ, પુત્વબદ્ધ ચ નિજજરેઈ ૬૪ હે ભગવાન ધ્રાણેન્દ્રિયના નિગ્રહને શું લાભ? ધ્રાણેન્દ્રિય નિગ્રહથી સુગંધ-દુર્ગધમાં રાગદ્વેષ થતું નથી અને એને કમ પણ બાંધતા નથી. પૂર્વ બદ્ધ કર્મોને ક્ષય થાય છે. ૬૪ હે ભગવાન. જિહવા ઇન્દ્રિય નિગ્રહનું શું ફળ? જિલ્મિન્દ્રિયનિગ્નહેણું ભન્ત! જીવે કિં જણયઈ? જિબ્લિન્દ્રિયનિગ્રહેણું મન્નામણુનેસુ રસેસુ રાગદેસનિગહું જય, તપશ્ચર્યા કામે ન બંધઇ, પુવ્યબદ્ધ ચ નિજેરે છે ૬૫ હે ભગવાન, જિહવા ઈન્દ્રિયનિગ્રહનું શું ફળ? જિહુવા ઈન્દ્રિયના નિગ્રહથી સારા-ખાટા રસમાં રાગદ્વેષ થતો નથી. તત્સંબંધી કર્મો બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મો નષ્ટ થાય છે. ૬૫ ફસિંદિયનિગ્નહેણું ભન્ત ! જીવે કિ જયઈ? ફાસિંદિયનિગ્રહેણું મણુનામણુનેસ ફાસેસુ રગદેસ નિગહું જણયઈ, તપશ્ચર્યા કશ્મ ન બંધઈ, પુથ્વબદ્ધ ચ નિજરેઈ ૬૬ હે ભગવાન! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું ફળ થાય? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી સ્પર્શથી થતાં રાગદ્વેષને નિરોધ થઈ જાય છે. નિરોધ થવાથી એવા કર્મ બાંધતો નથી અને પૂર્વે બાંધેલ કર્મ નાશ પામે છે. ૬૬ કેહવિજએણં ભત્તે! જીવે કિં જાયઈ? કેહવિજએણે ખંતિ જણઈ કેહયણિજજ કર્મ ન બધઇ, પબદ્ધ ચ નિજજઈ ૬૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ હે ભગવાન! ક્રોધના વિજયથી શો લાભ ? ક્રોધના વિજયથી ક્ષમા જન્મે છે. ક્રેાધજન્ય કમેાંને બંધ નથી થતે અને પૂર્વબદ્ધ કર્મના ક્ષય થાય છે. ૬૭ માણવિજએણ ભન્તે ! જીવે કિ જાયછે ? માણવિજએણ` મ` જણય, માણવેયણિજ કુમ ન અંધ, પુમન' ચ નિજ્જરેઇ! ૬૮ ૫ હે ભગવાન! માન જીતવાથી શા લાભ થાય ? માન જીતવાથી મૃદુતા આવે છે. માવ ગુસ પન્ન જીવ માન દ્વારા થનાર કર્માંતા બંધ કરતે નયો તે પૂર્વે બાંધેલા કર્માંના નાશ કરે છે. ૬૮ માયાવિજએણ ભૂતે વે ફિ જાયઇ ? જીવે માયાવિજએણ' અજવ જણયઈ, માયાવેયણિજ કમ્મ' ન અન્ધઇ, પુવઅધ્ધ' ચ નિજ્જરેઇ ! ૬૯૫ હે ભગવાન! માયાના વિજયથી શું લાભ થાય ? માયાના વિજયથી આવતા, સરલતા જન્મે છે અને માયા વૈદવાથી થતાં કર્માંતા બવ થતા નથી અંતે બાંધેલા ક્રર્માંતા નાશ થાય છે. ૬૯ જણથઈ? લેાભવિજએણ ભન્તે! જીવે કિ ! લેાવિજએણ સન્તાસ` જણયઇ, લાભવેયણિજ ફલ્મ્સ' ન બંધઇ, પુવબદ્ધ ચ નિજરેઇ॥ ૭૦ ॥ હે ભગવાન! લેાભને જીતવાથી શા લાભ થાય ? લાભને જીતવાથી સતાપ લાગે. લાસથી થતાં નવાં પાપે આંધતા નથી અને પૂર્વે બાંધેલાં કઞા નાશ કરે છે, ૭૦ પિજદાસમિચ્છાદ સણવિજએણ ભન્તે જીવે ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #276 -------------------------------------------------------------------------- ________________ २६४ કિ જણય? પિજાસમિછાસણજિએણું નાણું દંસણચરિતારહણયાએ અભુઇ, અવિહસ્સ કમ્મુ સ્તકમાંઠિવિમાયણયાએ તપૂઢમયાએ જહાણુવિ અદ્વીસિવિહુ મેહણિજે કમ્મ ઉધ્ધાએઈ, પંચવિહે નાણાવરણિજજ, નવવિહંદંસણાવરણિજે, પંચવિહું અન્તરાયં, એએ તિનિકમ્મસે જુગવં ખઈ, તઓ પચ્છા અણુત્તર અણુત કસિણું પડિપુર્ણ નિરાવરણું વિતિમિર વિસુદ્ધ લેગાલેપભાવે કેવલવરણુણદેસણું સમુપાદેઈ, જાવ સજોગી હવઈ તાવ ઇરિયાવ. હિયં કર્મ નિબંધઈ-સુહફરિસં દુસમયઠિયં, તે જહા-પઢમસમએ બદ્ધ બિયસમએ વેઈયં તઈયસમએ નિજિજર્ણ, તેં બદ્ધ પુ૬ ઉદીચિં વેઈયં નિજિર્ણ સેયાલે ય અકર્મ ચાવિ ભવઈ છે૭૧ હે ભગવાન! રાગ દ્વેપ અને મિયા દર્શનના વિજયથી શે લાભ થાય છે ? રાગ, દ્વેષ અને મિથ્થા દર્શનના વિજયથી આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં પર થાય છે. આઠ પ્રકારના કર્મની કર્મગ્રંથીથી વિમુક્ત થયા પહેલાં મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃત્તિને ક્ષય થાય છે. ત્યારબાદ પાંચ જાતના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનવરણીય અને પાંચ પ્રકારના અંતરાય કમ–આ ત્રણેને એકી સાથે ક્ષય થાય છે. એની પછી પ્રધાન, અનંત સંપૂર્ણ, પરિપૂર્ણ, આવરણુરહિત, અજ્ઞાન અંધકાર રહિત, વિશુદ્ધ, કાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન થાય છે. એ કેવળી ભગવાન જ્યાં સુધી સગી હોય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ ઈને બે સમયની સ્થિતિવાળી હોય છે. જેમ પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ આવી રીતે બદ્ધ, સ્પર્શ, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કમ થઈ જાય છે. ૭૧ અહ આઉયં પાલઈત્તા અંતમુહુરંદ્ધાવસેસાએ જોગનિરાહે કરેમાણે સુહુમકિર્યાિ અપડિવાઈ સુક ક્ઝાણું ઝાયમાણે તપઢમયાએ મણગં નિરંભઈ, વજોગનિસંભઈમાં નિરંભઈ, આણપાણનિરેિહ કરેઈ, ઇસિપંચ રહસ્સFખથારણઠ્ઠાએ ય શું અણગારે સમુચ્છિન્નકિરિયં અણિયત્રિસુકન્ઝાણું ઝિયાયમાણે વયણિજે આઉયં નામ ગેરં ચ એએ ચત્તારિ કમ્મસે જુગવં ખવેઈ ૭૨ છે પછી બાકી રહેલ આયુષ્ય કર્મને ભોગવતો ભગવતે જ્યારે અંતમુહુર્ત પ્રમાણુ આયુષ્ય બાકી રહે છે ત્યારે વેગનો નિરોધ કરે છે. અને એગ નિરોધ કરતા-કરતે સૂક્ષ્મ ક્રિયા-પ્રતિપાતિ નામનું શુકલ ધ્યાનના ત્રીજા પદનું ધ્યાન ધરતે પ્રથમના વેગને નિરોધ કરે છે. પછી વાણી, કાયા અને શ્વાસોશ્વાસને નિરોધ કરે છે. પછી પાંચ હસ્વાક્ષરનો ઉચ્ચાર કરે છે એટલે વખત લાગે તેટલા વખતમાં અણગાર સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ નામનું ધ્યાન ધ્યા વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોને એકી સાથે ક્ષય કરે છે. ૭૨ તઓ એરાલય તેય કમ્બાઇ સબ્રાહિં વિપજહણહિં વિપજહિરા ઉજજુસેઢિપણે અક્સમાણગઈ ઉ૬ એગસએણું અવિન્ગહેણું તત્વ ગન્તા સાગરવઉત્તે સિજઝઈ બુક્ઝઈ જાવ અંત કરેઈ ૭૩ પછી દારિક, તેજસ અને કાર્મણ શરીરને સર્વથા ત્યાગીને, ઋજુણું પ્રાપ્ત કરે છે અને પછી અવ્યાહત તથા અવિગ્રહ એક ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમયની ઉર્ધ્વગતિથી સિદ્ધ સ્થાન પામીને સાકાર, જ્ઞાનોપયોગયુક્ત સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુઃખને અંત કરે છે. ૭૩ એસ ખલુ સન્મત્તપરકમસ્સ અઝયણસ્સ અદ્દે સમણું ભગવયા મહાવીરેણું આઘવિએ પવિએ પવિએ દંસિએ નિર્દસિએ વિદ્રસિએ ૭૪ ત્તિ બેમિ આમ સમ્યકત્વ પરાક્રમ અધ્યયનને અર્થ શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કર્યો. પ્રજ્ઞાપિત, નિરૂપિત કર્યો, દેખાછે અને ઉપદે . ૭૪ એમ હું કહું છું. ઈતિ એગણત્રીશમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ શતવમગ્ન તીસઈમ અજઝયણું ॥ તપ માર્ગ નામનું ત્રીસમું અધ્યયન જહા ઉ પાવગ કન્મ, રાગદાસસમજિય । ખવેઈ તવસા ભિખૂ, તમેઞઞમણે સુ રાગ અને દ્વેષથી ઉપજતા પાપકર્માને ભિક્ષુ જે તપ વડે ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧ પાણિવહુ-મુસાવાયા, દત્ત-મેહુણ-પરિગ્ગહા વિરએ રાઈ ભાયણિવર, જીવા હવઇ અણુાસવા ર પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભાજન વિરતિથી જીવ અનાસવી થાય છે. ર પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇદિએ અગારા ય નિસ્સા, જીવા હવઈ અણાસવા ૩ જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩ એએસિં તુ વિવસ્ચાસે, રાગદાસસમજિય । ખવેઈ ઉ જહા ભિકબૂ, તમેગગ્ગમણા સુણ ઉપર કહેલા ગુણાથી વિપરિત રાગ દ્વેષથી ઉપજતા પાપક્રને ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળે. ૪ જહા મહાતલાયસ, સન્નિધ્યે જલાગમે ઉસ્સિ ઘણાએ તવણાએ, ક્રમેણ સાસણા ભવે ૫ જેમ મેાટા તળાવમાં પાણી આવવાના માગ ને રોકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂર્યના તાપથી તે સૂકાઈ જાય છે, ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ એવં તુ સંજયસ્માવિ, પાવકમનિરાસવે । લવકાડીસંથિય” કમ, તવસા નિજ્જરિન્જઈ ૬ એમ સંયમી પુરૂષ નવાં પાપ ક્રર્માં રાકીને, કરાડા ભવના ભેગાં થયેલ ક્રને તપ વડે ક્ષય કરે છે. સેા તવા વિહા વૃત્તો, માહિરભિતરો તહા । આહિરા છવિહા લુત્તો, એવમભૃિતરા તવા તે તપ એ પ્રકારનુ કહ્યુ છે. બાહ્ય તપ અને અભ્યંતર તપ. આદ્ય તપ છ પ્રકારનુ કહ્યું છે એમજ અભ્યંતર તપ [ ૭ પ્રકારનું ] છે. ૭ અણસણમૂાયરિયા, ભિકખાયરિયા ય રસપરિચ્ચા કાલિસા સંલીયા ય મજ્જો તવા હેાઈ . અનશન, ઉણાદરી, ભિક્ષાચરી, રસપરિત્યાગ, કાય કલેશ અને સ'લીનતા આ બાહ્ય તપના ભેદ છે. ૮ ઇત્તરિય મણકાલા ય, અણસણા વિહા ભવે । ઇત્તરિય સાવકખા, નિરવકખાઉ ખિજ્જિયા હું અનશનના વરિક અને મૃત્યુપર્યંત એવા એ ભેદ છે. રિકઘેાડા વખતનું આકાંક્ષા સહિત અને મૃત્યુપર્યં‘ત આકાંક્ષા રહિત છે. હું જો સા ઇત્તયિતવા, સેા સમાસેણ સૈઢિતવા પયરતવા, ઘણા ય તહુ હેાઈ વગ્ગા ય વ્યૂહા । ૧૦ ઇત્વરિક તષના ટુકમાં છ ભેદ છે. ૧ શ્રેણી તપ, ૨ પ્રતર તપ, ૩ ધન તપ, ૪ વર્ગ ત૫, ૧૦ તત્તો ય વચ્ચેવચ્ચે, પંચમા છએ પણતવા । મણકાયિચિત્તત્થા, નાયબ્વે હાઈ ઇત્તરિએ ૧૧ ૫ વવર્ષાં તપ, ૬ પ્રકીણું તપ. આમ નાના પ્રકારના મતે - વાતિ ફળ આપનાર ઈરિક તપ છે. ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ જા સા અણસણુ મરણે, દુવિહા સા વિવાહિયા સવીચારમવીયારા, કાયથિ પઈ ભવે મરણકાલ પર્યત અનશાન તપના પણ કાય ચેષ્ટાથી સવિચાર અને અવિચાર એવા બે ભેદ છે. ૧૨ આહવા સપરિકમ્મા, અપરિકમ્મા ય આહિયા છે નીહારિમણીહારી, આહાર છેએ ય દેસુ વિ ૧૩ અથવા સપરિકમ અને અપરિકર્મ તથા નિહારી અને અનિહારી આવી રીતે યાત્કાલિક અનશનને બે ભેદ છે. આ બે ભેદમાં આહારને સર્વથા ત્યાગ છે. ૧૩ એમાયરણું પંચહા, સમાણ વિયાતિય દવઓ એત્તકાલેણું, ભાવેણ પજવેહિ ય ૧૪ ઉણાદરી તપના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યાય એમ સંક્ષેપથી પાંચ ભેદ છે. ૧૪ જે જસ્મ ઉ આહારે, તત્તો મં તુ જે કરે છે જહુનેગાસિત્થાઈ, એવં દબૅણ ઊ ભવે ૧૫ જેને જેટલે આહાર છે તે આહારથી એક કવલ પણ ઓછો આહાર કરે તે દ્રવ્ય ઉદરી છે. ૧૫ ગામે નગરે તહ રાયહાણિ, નિગમે ય આગેરે પલ્લી ખેડે કબડ–દણમુહર્પણ–મબ-સંબાહે ૧૬ ગામ નગર, રાજધાની, નિગમ, આગર, પલ્લી, ખેડ કર્બડ, કૌણમુખ, પત્તન, અડે બ, સંબધ, ૧૬ આસમપએ વિહારે, સન્નિવેસે સમયસે ય થલિસેક્ષાખંધારે, સાથે સંવકેટે ય આશ્રમ પદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ષ સ્થલ, સેના, રાધાવાર, સાર્થ, સંવત, કાટ, ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વાસુ ય ત્યાસુ ય, ઘરેસુ વા એમિત્તિય ખેત્ત ! કમ્પઈ ઉ એવમાઇ, એવં ખેત્તેણ ઊ ભવે ૧૮ ધરાતા સમૂહ, ગલીઓ અને ગૃહા વગેરે સ્થાનમાં ભિક્ષાચરી કરવી કહ્યું છે. આ ક્ષેત્ર ઉણાદરી તપ છે. ૧૮ પેડા ય અદ્ધપેડા, ગામ્રુત્તિપયગવીહિયા ચૈવ । સમ્બુઢ્ઢાવદૃાયગન્તુ પચ્યાગયા છઠ્ઠા ૧૯ પેટિકા, અ` પેટિકા, ગામૂત્રિકા, પતંગવીથિકા, શંખાવ અને લાંબે સુધી (દૂર) કરી આવવુ, આ છ ાતને ક્ષેત્ર ઉણાદરી તપ છે. ૧૯ દિવસસ પારુસીણ ચઉન્હેં, પિઉન્નત્તિએ ભાવે કાલા । એવ ચરમાણેા ખલુ, કાલામાણ સુર્ણયવ્વ २० દિવસના ચાર પહેારમાં કાઇ અમુક એક જ પહેારમાં ભિક્ષા લેવાના અભિગ્રહને કાલ ઉષ્ણેાદરી તપ કહે છે. ૨૦ અહુવા તયાએ પેરિસીએ, ઊણાઇ ઘાસમેસન્તા। ચઉભાગૂણાએ વા, એવ કાલેણ ઊ ભવે ૨૧ અથવા ત્રીજા પહેારના પહેલા ભાગમાં કે ચેાથા અથવા પાંચમા ભાગમાં ભિક્ષાર્થે જવાની પ્રતિજ્ઞાને કાલ ઉણાદરી તપ કહે છે. ૨૧ ઇથી વા પુરિસા વા, અલંકિએ વા નિલંકિએ વા વિ અણ્ણયવયત્થા વા, અન્નયરેણ વ વત્થણ સ્ત્રી અથવા પુરૂષ અલંકાર સહિત અથવા રહિત, અમુક વયવાળા, અમુક વસ્ત્રવાળા, અમુક વર્ણવાળા અથવા ૨૨ અણ્ણણ વિસેસેણં, વર્ણોણ ભાવમમુયન્તે ઉ એવ' ચરમાણેા ખલુ, ભાવેામાણ' મુયવ્વ ૨૩ અમુક ભાવવાળા દાતા પાસેથી જ ભિક્ષા લેવાની પ્રતિજ્ઞાને ભાવ ઊણાદરી તપ કહે છે. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ દવે ખેત્તે કાલે ભાસ્મિ, ય આહિયા ઉ જે ભાવા એએહિ આમચર, પજવચર ભવે ભિકમ્મૂ ૨૪ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારના નિયમ સહિત જે સાધુ વિચરે છે એ પવ–ચર ભિક્ષુ કહેવાય છે. ૨૪ અ′વિહગાયરગ્ગ તુ, તહા સત્તવ એસણા ! અભિગહા ય જે અને, શિકખાયયિમાહિયા ૨૫ આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની એષણા અને ખીજા અભિગ્રહને ભિક્ષાચરી તપ કહે છે. ૨૫ ખીર્દહપિમાઇ, પણીય` પાણભાયણ । પરિવઋણ રસાણ`તુ, ભણિય રસવિવજણ ૨૬ દુધ, દહીં, ઘી, પકવાન અને રસયુક્ત આહારના ત્યાગને રસપરિત્યાગ તપ કહે છે. ૨૬ હાણા વીરાસણાજીયા, જીવસ્સ ઉ સુહાવહા ! ઉગ્ગા જહા ધરિજન્તિ, કાયફિલેસ તમાહિય ૨૭ વીરાસનાદિ ઉગ્ર આસનેાદ્રારા કાય સ્થિતિના ભેદને ધારવા, તેને કાય કલેશ તપ કહે છે. ૨૭ એગન્તમણાવાએ, થીપસુવિવજિએ ! સયણાસણસેવણયા, વિવિત્તસયણાસણ ૨૮ એકાંતે-જ્યાં કાઈ આવે જાય નહિ અને સ્ત્રી પશુ વગરના સ્થાનમાં શયનાસન કરવું એ વિવિકત શયનાસન તપ છે. ૨૮ એસા બાહિરગ તવા, સમાસેણ વિયાહુએ અશ્વિન્તર' તવા ઇત્તો, ગુચ્છામિ અણુપુળ્વસા ૨૯ આમ ખાદ્ય તપનું ટુકામાં વર્ણન કર્યું'. હવે અભ્ય તર તપને અનુક્રમથી કહું છું. ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પાયરિષ્ઠત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાએ ઝાણં ચ વિઉસ, એસ અભિન્તરે તેવો ૩૦ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન તથા કાઉસગ્ગ આ છ ભેદ અત્યંતર તપના છે. ૩૦ આલિયારિહાઈ, પાયષ્ઠિત્ત તુ દસવિહં. જ ભિકબૂ વહઈ સમ્મ, પાયષ્ઠિત્ત તમાહિયં ૩૧ આલેચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત છે જેનું સમ્યક પ્રકારે આચરણ કરનાર ભિક્ષુને પ્રાયશ્ચિત તપ થાય છે. ૩૧ અદ્ભુણ અંજલિકરણ, તહેવાસદાય ગુરુભક્તિભાવસુસૂસા, વિણએ એસ વિયાહિએ ૩૨ ઉભા થઈને ગુરૂજનોને સન્માન આપવું, હાથ જોડ, આસન આપવું, ગુરૂ ભક્તિ કરવી અને ભાવપૂર્વક સેવા કરવી, તેને વિનય કહે છે. ૩૨ આયરિશ્યમાઈએ, વેયાવચ્ચમિ દસવિહે આસેવણું જહાથામં, વૈયાવચેં તમાહિયં ૩૩ આચાર્યાદિની દશપ્રકારે યથાશક્તિ સેવા કરવી. આ સેવા વૈયાવૃત્ય તપ છે. ૩૩ વાયણ પુછણા ચેવ, તહેવ પરિયાણા અણુપેહા ધમ્મકહા, સક્કાઓ પંચહા ભવે ૩૪ વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા આ પાંચ સ્વાધ્યાયને ભેદ છે. ૩૪ અસહ્યાણિ વજિજતા, ઝાઈજજા સુસમાહિએ ધમ્મસુકાઈ ઝાણા, ઝાણું તંતુ બુહા વએ ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ આ અને રૌદ્ર ધ્યાનને છોડીને સમાધિ સહિત ધર્મ અને શુકલ ધ્યાન કરે એને જ્ઞાનીઓ ધ્યાન તપ કહે છે. ૩૫ ૧ સયણાસઠાણે વા, જેઉ ભિકમ્મૂ ન વાવરે ! કાયસ્સ વિઉસગ્ગા, છઠ્ઠો સા પરિકિત્તિએ સૂતાં, બેસતાં, ઉઠતાં જે ભિક્ષુ શરીરના વ્યાપારને એને કાચાસ તપ કહે છે. ૩૬ એવં તવ તુ દુવિહુ, જે સમ્ભ આયરે સુણી ! સા પ્િ સવ્વ સંસારા, વિમુઈપડિઆ ૩૭ 1 ત્તિ એમિ આમ બે જાતના તપને જે મુનિ સમ્યક્ આચરે છે તે શીઘ્ર સૌંસારના બધાં બંધનથી છુટી જાય છે. ૩૭ • એમ હું કહું છું. ૩ ત્યાગે છે । ઇતિ ત્રીસમુ* અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચરવિહી એગતીસઇમ અજઝયણુ ચરણવિધિ નામનું એકત્રીશમું અધ્યયન ચરણવિહું પવામિ, વસ્સ ઉ સુહાવતું... । જ ચરિત્તા બહૂ જવા, તિક્ષ્ણા સંસારસાગર ૧ વેને સુખ આપનાર ચારિત્રવિધિ હું કહું છું. જેને આચરીને ધણા જીવે સ ંસાર સાગર તરી ગયા છે. ૧ એગએ વિશ્ર્વ કુંજ્જા, એગ અસમે નિયત્તિ ચ, સ`જમે ય ય પવત્ત... । પવત્તણ અસયમરૂપ એક સ્થાનથી નિવૃત્તિ કરીને સયમરૂપ એક સ્થાનમાં પ્રવૃત્તિ કરે. ૨ રાગદાસે ય ઢા પાવે, પાવકઅપવત્તણે । જે ભિકમૂ રુભઈ નિચ્ચ', સે ન અઈ મણ્ડલે ૩ રાગ અને દૂધ આ બે પાપ જ પાપ કર્મનુ પ્રવર્તન કરે છે, જે ભિક્ષુ એને સતત નિરોધ કરે છે, એ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ૩ દડાણ ગારવાણ ચ, સલ્લાણ ચ તિય તિય જે ભિખૂ ચયઇ નિચ્ચ, સે ન અઈ મણ્ડલે ૪ જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગ, ત્રણ શલ્યને સદાને માટે ત્યાગે છે એ સંસાર ભ્રમણુ કરતા નથી. ૪ દિવ્યે ય જે ઉવસગ્ગ, તહા તેમિાસે । જે ભિખૂ સહુઇ નિચ્ચ, મે ન અઈ માલે પ જે ભિક્ષુ દૈવ, મનુષ્ય અને તિય ́ચ સબંધી ઉપસ'ને નિત્ય સહન કરે છે, એ સસારમાં ભટકતા નથી. પુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વિગહાકસાયસન્નાણ, ઝાણાણું ચ દુ' તહા । જે ભિખૂ વજ્જઇ નિષ્ચ, સે ન અઈ સાલે ૬ જે મુનિ ચાર વિયા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને એ ધ્યાન –આત અને રૌદ્રયાગે છે તે સસારમાં ભટકતા નથી. ૬ વએસુ ઇયિત્વેસુ, સમિઈસુ ક્રિયિાસુ ય ! જે ભિમ્મૂ જયઈ નિચ્ચું, સે ન અઈ માલે પાંચ વ્રત અને પાંચ સમિતિનું પાલન અને પાંચ ઈંદ્રેયાના વિષયા અને પાંચ ક્રિયાના ત્યાગમાં જે સંપતિ નિત્ય પરિશ્રમ કરે છે એ સ'સારમાં ભટકતા નથી. ૭ લેસાસુ સુ કાએસુ, છક્કે આહારકારણે ! જે ભિખૂ જયઈ નિચ્ચ', સે ન અઇ માલે . છ લેસ્યા, છ કાય અને આહાર કરવાના છ કારણમાં જે સાધુ સદ્દા યત્નાવત રહે છે એ ભવભ્રમણ કરતા નથી. ૮ પિન્ડાગ્ગહપડિમાસુ, ભય†ાણેસુ સત્તસુ ! જે ભિકમૂ જયઈ નિગ્ધ, સે ન અઈ મણ્ડલે ૯ ૧૦ આહાર લેવાની સાત પ્રતિમા અને સાત ભય સ્થાનમાં સદા ઉપયાગવંત રહે છે. તે સંસારમાં સાતે! નથી. ટ્ મએસુ ખમ્ભગુત્તીસુ, ભિસ્મુધમ્મ`મિ દસવિહે ! જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અ મણ્ડલે આર્ક મદને ત્યાગ, બ્રહ્મચર્ય'ની નવ ગુપ્તિ, દશ પ્રકારના યતિધ પાળવામાં જે સદા જાગૃત છે, એ સંસારમાં ડૂબતે નથી. ૧૦ ઉવારાગાણ... પડિમાસુ, ભિકપૂણ પડિમાસુ ય ! જે ભિકખૂ જયઈ નિચ્ચ, સે ન અતિ મણ્ડલે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ જે ૧ ઉપાસાની ગિાર પ્રતિભા, ભિક્ષુની તારા પ્રતિમારામા જે શ્રવણુ હમેશા જાગૃત છે, એ સંસાર ચક્રમાં પઢતે નથી. ૧૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ २७६ કિયિાસુ ભૂયગામેસુ, પરમાહમિએસ ય ! જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મડલે ૧૨ તેર જાતની ક્રિયાઓ, ચૌદ ભૂત ગ્રામ, પંદર પરમાધામને જે ભિક્ષુ સદા વિવેક રાખે છે, તે સંસારમાં ભ્રમણ કરતો નથી. ૧૨ ગહાસેલસહિ, તહાં અસંજમમ્મિ ય જે ભિખૂ જયઈ નિર્ચ, સે ન અચ્છઈ મણ્ડલે ૧૩ જે ભિક્ષુ પ્રથમ સૂયગડાંગ સૂત્રના સોલ અધ્યયનમાં નિત્ય જ્યણું સેવે છે અને સત્તર જાતના અસંયમમાં પડતો નથી અને તે માટે યણ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ૧૩ બંભશ્મિ નાયઝણેસ, ઠાસુ અસમાહિએ ! જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અઈ મણ્ડલે ૧૪ અબ્રહ્મચર્યના ૧૮ સ્થાનક, જ્ઞાતા ધર્મ કથા સૂત્રના ૧૯ અધ્યયન અને વીસ અસમાધિ સ્થાનમાં જે ભિક્ષ સદા જયણું (ઉપગ) રાખે છે, તે સંસારમાં રખડતા નથી. ૧૪ એગવીસાએ સબલે, બાવીસાએ પરીસહે ! જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૧૫ એકવીશ સબલ દોષોને ત્યાગી અને બાવીસ પરિસહ જીતવામાં જે ભિક્ષુ સદા ઉપગ રાખે છે તે સંસાર ચક્રમાં પડતું નથી. ૧૫ તેવીસઈ સૂયગડેસુ, સ્વાહિએસુ સુસુ ય જે ભિખૂ જ્યઈ નિચ્ચે, સે ન અચ્છઈ મણ્ડલે ૧૬ જે મુનિ સૂયગડાંગના તેવીશ અધ્યયનમાં અને અધિક રૂપવાળા ૨૪ પ્રકારના દેવોમાં સદા ઉપગ રાખે છે, તે સંસારમાં ફસાતો નથી. ૧૬ પણવીસ ભાવાણાસુ, ઉદ્દસેસુ દસાઇણું ! જે ભિક જ્યઈ તિચં, સે ન અ૭ઈ મહલે ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ જે સાધુ પચીસ પ્રકારની ભાવનામાં અને દશા શ્રુત સ્ક ંધ, બૃહદ્ કપ અને વ્યવહાર સૂત્રના ૨૬ ઉ`શામાં સદા ઉપયાગ રાખે છે એ સૌંસારમાં રખડતા નથી. ૧૭ । અણગારગુણહિં ચ, પગપÆિ તહેવ ય જે ભિખૂ જયઈ નિચ્ચ, સે ન અર્ધ મણ્ડલે ૧૮ જે ભિક્ષુ અણુગારના સત્તાવીશ ગુણમાં અને ૨૮ આચાર્પ્રકલ્પમાં સાવધાન રહે છે એ સ’સારમાં રઝળતા નથી. ૧૮ પાવસુખસગેસ, મેહકાણેસુ ચૈવ ચ । જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અઈ મણ્ડલે ૧૯ જે ભિક્ષુ ર૯ પ્રકારના પાપ શ્રુત પ્રસંગોમાં અને મેાહનીયના ત્રીસ સ્થાનમાં જાગૃત રહે છે, તે સૌંસારમાં ભમતા નથી. ૧૯ સિદ્ધાણુણજોગેસુ, તેત્તીસાસાયણાસુ ય ! જે ભિકમૂ જયઈ નિશ્ર્ચ, સે ન અઇ માલે २० જે સાધુ સિદ્ધોના એકત્રીસ ગુણામાં, બત્રીશ યોગ સંગ્રહમાં અને તેત્રીસ પ્રકારની આશાતનામાં સદા યત્ના રાખે છે, તે સંસારમાં ભમતા નથી. ૨૦ ઈ એએસ હાણે, જે ભિકમ્મૂ જયઈ સયા । ખિપ્પ` સે સવ્વસસારા, વિપમુચ્ચઇ પ`ડિએ ! ત્તિ એમિ આ પૂર્વોક્ત સ્થાનેામાં જે પંડિત ભિક્ષુ સદા જયવત–યત્નાવ’ત રહે છે તે શીઘ્ર સંસારના સમસ્ત ધનેાતે કાપીને મુક્ત થાય છે. ૨૧ એમ હું કહું છું. ॥ ઇતિ એકત્રીસમુ અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ । પમાયઠ્ઠાણુ બત્તીસદમ અજ્જીયણુ। પ્રમાદ સ્થાનક નામનું ખત્રીસમું અધ્યયન અર્થ તકાલઞ સમૂલગન્સ,સવ્વસ દુકખસ ઉ જો પમેાકા, ત` ભાસ મે પતિપુ ચિત્તા, સુક્ષુહુ એગ તહિય હિયત્વ ૧ હે ભવ્યા ! મિથ્યાત્વ માહનીયાદિ રૂપ મૂલની સાથે રહેલા દુ:ખ અનાદિ કાલથી જીવને દુઃખી કરે છે. આ બધાં દુ:ખોથી સથા મુક્ત થવા એકાંત હિતકારક કલ્યાણકારી ઉપાય બતાવું છું તે એકાગ્ર મનથી સાંભળે. નાણસ સવ્વસ પગાસણાએ, અન્નાણમાહસ વિવજણાએ, રાગસ ફ્રાસસ ય સ`ખએણ', એગ તસાકખ સમુવેઇ માક્રખ` ૨ રાગદ્વેષના સČથા ક્ષય, અજ્ઞાન અને મેાહના સંપૂર્ણ ત્યાગથી પૂર્ણ જ્ઞાનનેા પ્રકાશ થાય છે. આનાથી જીવ એકાંત સુખરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે. ર તસ્સેસ મન્ગેા ગુરુ-વિસેવા, વિવજણા માલજણસ દૂરા । સજ્ઝાયએગ’તનિસેવણા ય, સુત્તઽત્થસ ચિન્તણયા ધિય ૩ બાલ વાના સંગના ત્યાગ કરીને દૂર રહેવું, વૃદ્ધ તથા ગુરૂજનની સેવા કરવી. એકાંતમાં ધીરજથી સ્વાધ્યાય કરવા. સૂત્ર અને અર્થનું ચિંતન કરવું એજ મેાક્ષ માર્ગો છે. ૩ આહારત્રિ મિયએસણિજ, સહાયમિચ્છે નિષ્ણુત્થબુદ્ધિ । નિફ્રેયઅિસ્હેજ વિવેગજોન્ગ, સમાહિકામે સમણે તવસ્સી ૪ સમાધિના ઈચ્છુિક તપસ્વી શ્રમણે પરિમિત શુદ્ધ આહાર લેવા જોઇએ અને નિપુણા ત્રુદ્ધિવાળા સહાયક લેવા જોઇએ અને એકાંત સ્થાનને પસદ કરીને રહેવુ. જોષો, ૪ ૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #291 -------------------------------------------------------------------------- ________________ નવા લલિજજા નિલણ સહાયં, ગુણાહિયં વા ગુણ સમંવા, એવિ પાવાઇ વિવજયન્ત વિહરજજ કામેસુ અસજજમાણે પ જે પિતાનાથી વિશેષ ગુણ અથવા સમાન નિપુણ કુશલ સહાયક ન મળે તો બધા પાપને ત્યાગીને કામભોગાદિમાં અનાસકત થઈને એક જ વિચરે. ૫ જહા ય અંડપવા બલાગા, અંડે બલાગપભવં જહા ય એમેવ મહાયયણુંખુ તણહા, મોહં ચ તસહાયયણું વયંતિ ૬ જેવી રીતે ઈડની ઉત્પત્તિ પક્ષીથી ને પક્ષીની ઉત્પત્તિ ઈડાથી છે તેમ મેહથી તૃષ્ણ અને તૃષ્ણથી મેહ ઉત્પન્ન થાય છે. ૬ રાગ યાસો વિ યકશ્મબીય, કર્મ ચ મેહપભવં વયંતિ કમૅચ જાઈઝરણસ્સ મૂલ, દુકખંચ જાઈ મરણ વયંતિ . રાગ અને દ્વેષ એ બે કર્મ બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મ જ જન્મમરણનું મૂલ છે અને જન્મ-મરણ દુઃખ છે. ૩૭ દકખં હયં જસ્સન હેઈમાહો મેહેહ જસ્સ નહેઇતણહા તહાહયાજસ્સનહાઈલાહ લેહ હએ જસ્ટનકિંથણાઈ૮ જેને મેહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને મેહ નથી. જેને લોભ નથી, તેને તૃણું નથી. જે અકિંચન છે તેને લોભ નથી. ૮ રાણં ચ સં ચ તહેવ મહું, ઉદ્ધતુકામેણુ સમૂલજાલં ! જેજે ઉવાયાપડિવજિજ્યવ્યા, તે કિઈસ્લામિ અહાણ પશ્વિ૯. - રાગ દ્વેષ અને મોહની જાળને જડમૂળથી ઉખાડીને ફેંકવાની ઈચ્છાવાળાએ કયા ઉપાય કરવા જોઈએ તે હું અનુક્રમથી કહું છું. હું રસા પગાર્મ ન નિસેવિયળ્યા, પાયં રસા દિત્તિકરાનરાણું : દિત્ત ચકામા સમભિવંતિ, દુમં જહા સાઉકલંવ૫ખી ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રસાનું વિશેષ સેવન ન કરવું કારણ કે રસ માણસમાં ઉત્તેજના ઝાડને પક્ષી દુ:ખી કરે છે, એમ ઉત્તેજના અને કામ સાધુ પુરૂષને પેદા કરે છે, જેમ મીઠા ફળવાળા રસેાના સેવનથી ઉત્પન્ન થયેલ પરાજિત કરે છે. ૧૦ જહા દવગ્ગી પરિધણું વણે, એવિન્દ્રિયગ્ગી વિ પગામ ભાઈા, સમાએ નાવસમ' વેઈ ન અભયારિસ્સ હિયાય સઈ ૧૧ જેમ ઘણાં લાકડાંવાળા વનમાં લાગેલી આગ વાયુ પવનથી શાંત થતી નથી તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીની ઇન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતી નથી, ૧૧ વિવિત્તસેજાસણજ તિયાણ, આમાસણાણ દમિઇંદ્રિયાણ । ન રાગસત્તુ ધરિસેઈ ચિત્ત, પરાઈએ વાહિવેિસહેહિં ૧૨ જેને ઉત્તમ ઔષધિથી વ્યાધિ દૂર થાય છે અને ફરી ઉત્પન્ન થતા નથી તેમ એકાંત સેવી, અલ્પાહારી અને ઇન્દ્રિયાનુ` દમન કરનારના ચિત્તને રાગરૂપી શત્રુ જીતી શકતા નથી. ૧૨ જહા બિરાલાવસહસ્ય મૂલે, ન મૂસમાણ` વસહી પસત્થા । એમેવ ઈથીનિલયમ્સ મઝે, ન ભયારિસ ખમા નિવાસે ૧૩ જેમ બિલાડીના સ્થાનની પાસે ઉ ંદરને રહેવું સલામત નથી એમ સ્ત્રીએના સ્થાનની પાસે બ્રહ્મચારીને રહેવું સાલામત નથી ૧૩ નરુવ-લાવણ-વિલાસ હાસ',ન જપિય ઈંગિય પેહિય વા ઈથીણુ ચિત્ત સિ નવેસઇત્તા, વવસે સમણે તવસ્તી ૧૪ તપસ્વી શ્રમણ સ્ત્રીએના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, સંકેત અને કટાક્ષપૂર્ણાંક અવલેાકનને પેાતાના મનમાં જગ્યા ન આપે એવા વિચાર ન કરે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અદસણું ચેવ અપત્થણું ચ, અચિંતણું ચેવ અકિત્તણું ચા ઇન્દી જણસ્સાસ્થિઝાણગં, હિય સયા ખંભવએ રયાણ ૧૫ બ્રહ્મચર્ય વ્રતમાં રતપુરૂષને અને આર્ય યાનના યોગ્ય સાધુને સ્ત્રીઓનું દર્શન, એની ઈચ્છા, પ્રશંસા, એનું કીર્તન અને ચિંતન કરવું હિતકારી નથી અથવા એનું દર્શન, પ્રશંસા, કીર્તન અને ચિંતન ન કરવું હિતકારી છે. ૧૫ કામં તુ દેવી હિં વિભૂસિયાહિં, ન ચાઈયા ભાઉં તિગુત્તા તહાવિએગતહિયંતિ ના વિવિત્તવાસો મુણીણું પત્થા ૧૬ મન, વચન અને કાયાથી ગુપ્ત રહેનાર પરમ સંયમી મુનિને સુંદર વેષાભૂષાયુક્ત દેવાંગનાઓ પણ ચળાવી શકતી નથી. એવા પુરૂષને પણ એકાંત વાસ જ પરમ હિતકારી છે. ૧૬ મોકખાભિમંખિસ્સઉ માણવલ્સ, સંસારભી રૂઠિયન્સ ધર્મે, નેયારિસંદુત્તરમથિ લોએ, જહથિઓ બાલમણેહરાઓ ૧૭ મેક્ષાભિલાષી, સંસાર ભિર, સંસારમાં સ્થિર રહેનાર પુરુષને સંસારમાં બીજું કઈ દુતર નથી, જેમ બાલવોના મનને હરણું કરનાર સ્ત્રીઓનો ત્યાગ દુસ્તર-કઠણ છે. ૧૭ એએ ય સંગે સમઈમિત્તા, સુદુત્તર ચેવ ભવતિ સેસા જહા મહાસાગરમુત્તરિત્તા, નઈભવે અવિ ગંગાસમાણું ૧૮ જેવી રીતે મહાસાગર તરનારને ગંગા નદીનું તરવું સુગમ છે, એવી રીતે સ્ત્રીસંગના ત્યાગી મહાત્માને બીજો ત્યાગ સરલ થાય છે. ૧૮ કામાગિદ્ધિપભવં ખુદુખે, સવ્વસ્ય લેગસ્સ સદેવગસ્સા જ કાઈયં માણસિયં ચ કિંચિતસંતગંગ૭ઈવીય રાગો ૧૯ સ્વર્ગાદિ સમસ્ત લોકમાં જે કંઈ માનસિક, વાચિક અને ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કાયિક દુઃખ છે, એ બધા કામભોગની અભિલાષાથી જ થાય છે. વીતરાગ પુરૂષ જ આ બધા દુઃખોને અંત કરે છે. ૧૯ જહા ય ક્રિપાગલા ભરમા, રણ વણણ ય ગુજજમાણુ તે ખુએ છવિય પથ્થમાણા, એએવા કામગુણા વિવાગે ૨૦ જેવી રીતે કિપાક વૃક્ષનું કવ સુંદર, મીઠું અને મનને રેચક છે પરંતુ તે ફળને જમવાથી જીવિતનો નાશ થાય છે. એવી રીતે કામગનું પણ કહેવું પરિણામ છે. ૨૦ જે ઇંદિયાણું વિસયા મણુના, ન તેસુ ભાવ નિસિરે કયાઈ ! નયામણુનેસુ મર્ણપિ જજા, સમાહિકામે સમણે તવસ્સી ૨૧ સમાધિ કામનાવાળો શ્રમણ તપસ્વી કદાપિ ઈન્દ્રિયના મનોજ્ઞ વિષયમાં રાગ અને એમના વિષયોમાં ઈર્ષ્યા ન કરે. ૨૧ ચકખુલ્સ સવં ગહણુ વયંતિ, તે રાગહેઉં તુ ભણુન્નમાહુ તંદસહેલું અમણુમાયુ, સમે ય જે તેસુ સ વિયરાગે ૨૨ આંખ રૂપને પકડે છે અને રૂ૫ આંખને મને-સુંદર લાગે છે તે તે રાગને હેતુ બને છે, અને રૂપ આંખને અમનો લાગે છે તે તે રૂ૫ ઈર્ષ્યાનું કારણ થાય છે માટે વીતરાગ પુરૂષ એ છે કે, જે રાગના કારણે અને ઈર્ષાના કારણ બને રૂપમાં સમભાવી છે. ૨૨ વર્સ ચકખું ગણું વયંતિ, થકખુલ્સ જેવં ગણું વયંતિ ! રાગસ્સ હેલું સમણુનમાહુ, દસ હેઉ અમથુનમાહુ ૨૩ રૂપને ગ્રહણ કરનાર ચક્ષુ ઈન્દ્રિય છે. રૂપ ચક્ષુ ઇન્દ્રિયને ગ્રહણ કરવા યોગ્ય છે. પ્રિયરૂપ રાગનું અને અપ્રિયરૂપ ઇર્ષ્યાનું કારણ છે. ૨૩ વેસુ જે ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિયં પાવઈ સે વિણાસં. રાગ ઉરે સે જહવા પયંગે, આલોયલેલે સસુવેઈ અa] રજ જેવી રીતે દૃષ્ટિના રાગમાં આતુર થઈને પતંગ મરે છે, એવી રીતે રૂપમાં અત્યંત આસક્ત થઈને જીવ અકાલ મરણ પામે છે. ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ જે યાવિ સં સયુવેઈ તિવું, તંસિકખણે સે ઉ ઉઈ દુકખં દુવંતદાસેણ સએણ જેતૂ, ન કિંચિ સવં અવરઝઈ સે ૨૫ જે જીવ અરૂચિકર રૂપ દેખીને હંમેશાં ઈર્ષ્યા કરે છે, એ તક્ષણ દુઃખનો અનુભવ કરે છે. એ પિતાના દોષથી દુઃખી થાય છે એમાં રૂ૫નો કોઈ દોષ નથી. ૨૫ એરંતર ઇરંસિ સેવે, અતાલિસે સે કુણઈ પસં દુકખસ્સ સંપલમુવેઈ બાલે, ન લિપઈતણ મુણિ વિરાગો ૨૬ જે જીવ મનોહર રૂપમાં એકાંત રાગ કરે અને અરૂચિકર રૂપમાં દેષ કરે, એ અજ્ઞાની દુઃખસમૂહને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મુનિ રાગ-૧માં લુપ્ત નહીં થવાથી તેનાથી તે દુ:ખી પણ થત નથી. ૨૬ સવાણુગાસાણુગએ ય જીવે, થરાથરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિયાઈ બાલે, પીલેઈ અઠ્ઠ ગુરુ કિલિદે રાહ રૂપની આજ્ઞાને વશ પડેલ ભારે કમ, અજ્ઞાની જીવ, ત્રસ અને સ્થાવર ઓની અનેક પ્રકારે હિંસા કરે છે, પરિતાપ ઉત્પન્ન કરે છે અને પીડિત કરે છે ર૭ સવાણુવાએ ણ પરિગ્રહણ, ઉપાયણે રફખણસનિઓને વએ વિઓને ય કહે સુહ સે, સંજોગકાલે ય અતિત્તલાભે ૨૮ રૂપમાં મૂર્ણિત જીવ એ પદાર્થના ઉત્પન્ન, રક્ષણ અને વિગની ચિંતામાં લાગ્યું રહે છે. એને સુખ કયાં છે ? તે સંજોગકાલમાં પણ અતૃપ્ત રહે છે. ૨૮ સેવે અતિરે ય પરિગ્રહસ્મિ, સરોવરો ન ઉઈ મુદ્રિ અતુઢિાણ દુહી પરસ, લોભાવિ આયયઈ અદત્ત ૨૯ મારુષના પ્રહણમાં વૃધ્ધ થયેલ છવ અતૃપ્ત જ રહે છે. એની ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આસકિત વધી જાય છે, પછી બીજાની સુંદર વસ્તુઓ લોભી થઈને (આદત્ત) ગ્રહણ કરે છે. ર૯ તહાભિભૂયસ અદત્તહારિણે, અતિરસ્સા પરિશ્મહત્યા માયામુસંવઈલાભદાસા,તસ્થાકવિ દુકખાન વિમુઈસે ૩૦ તૃષ્ણાવશ એ ચોરી કરે છે અને જૂઠ અને કપટની વૃદ્ધિ કરતો અતૃપ્ત રહે છે અને તે દુઃખથી વિમુક્ત થતું નથી. ૩૦ મોસસ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયયંતે સેવે અતિ દુહિઓ અણિ૩૧ આ દુષ્ટ જીવ જુઠું બેલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જુઠું બોલ્યા પછી દુઃખી થાય છે, અદત્ત ગ્રહણ કરતી વખતે એ રૂપમાં અતૃપ્ત અને અસહાય થઈને હંમેશાં દુઃખી રહે છે. ૩૧ સવાણુત્તસ્સ નરક્સ એવ, ક સુહું હજ્જ ક્યાઈ કિંચિ તત્થવભેગે વિકિલે દુકMનિવ્રુત્ત જસ્મ કણ દુકનં ૩૨ રૂપમાં આસકત મનુષ્યને જરા પણ સુખ કદાપિ થતું નથી, જે વસ્તુની પ્રાપ્તિમાં એને દુઃખ વેઠવું પડ્યું એ વસ્તુના ઉપભોગમાં પણ એને દુઃખ પ્રાપ્ત થાય છે. ૩૨ એમેવ સન્મિ ગઓ પસં, ઉઈ દુબહ પરંપરાઓ પદુચિતા ય ચિણાઈ કશ્મ, જે સે પુણે હેઈ દુહું વિવારે ૩૩ આમ અમને રૂપમાં દેષ કરનાર દુઃખની પરંપગને વધારે છે અને ચિત્તના દુષ્ટ કર્મોને પ્રાપ્ત કરે છે. એ કર્મ વિપાકે ભાગવતી વખતે દુઃખદાયક થાય છે. ૩૩ સેવે વિર મણુઓ વિસાગ, એએણ દુખેહપર પણ ! નલિઈ ભવમઝેવિસ,લેણ વાર્ષિકખરિણીપલાસં ૩૪ રૂપથી વિરક્ત માણસ શેકરહિત થાય છે. જેમ જલમાં રહેલ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ કમલપત્ર લેખાતું નથી તેમ સંસારમાં રહેલે સાધુ. પુરૂષ દુખના ધ-સમૂહથી લપાતો નથી. ૩૪ સેયસ સ ગહણુ વયંતિ, તે રાગહેઉં તુ મણુનમાહ તં સહેલું અમર્ણમાહુ, સ ય જે તેનું સ વીયરગે ૩૫ કાનને વિષય શબ્દ છે. મનેજ્ઞ શબ્દ રાગ અને અમનેશ શબ્દ ઈષ્યનો હેતુ છે. જે બે પ્રકારના શબ્દોમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૩૫ સસ્સ સાયં ગણુ વયંતિ, સાયન્સ સદ્દદ ગહણું વયંતિ ગલ્સ હેઉં સમણુનમાહુ, દાસરસ હેઉં અમણુનમાહુ ૩૬ શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રાહક-ગ્રહણ કરનાર છે અને શબ્દ શ્રેતનું ગ્રાહ્ય છે પ્રિય શબ્દ રાગ અને અપ્રિય શબ્દ ઇર્ષાનું કારણ છે. ૩૬ સસુ જે ગિદ્ધિમુવેઈ તિવં, અકાલિય પાસે વિણાસં. રાગાઉરે હરિકૃમિએ વ મુધે, સદે અતિરે સમુઈ મર્ચે ૩૭ શબ્દાદિ વિષયમાં જે તીવ્ર વૃદ્ધિ-આસકિત સેવે છે તે અકાલે વિનાશને પામે છે. તે રાગાતુર પુરૂષ હરણની માફક મુગ્ધ થઈને શબ્દથી અતૃપ્ત રહેતો મૃત્યુને પામે છે. ૩૮ જે યાવિ દાસં સમુઇ તિવં, તંસિખણે સે ઉઉઈ દુકખં દુહૃદન્તદાસેણ સએણ જંતુ, ન કિચિ સદ અવરજઝઈ સે ૩૮ જે અપ્રિય શબ્દ સાંભળીને તીવ્ર ઈર્ષ્યા કરે છે એ પિતાના જ કરેલા ભયંકર દોષથી એ જ સમયે દુઃખ પામે છે, પરંતુ શબ્દ કોઈને દુઃખી કરતો નથી. ૩૮ એરંતર રાઈસિ સદ, અતાલિસે સે કુણઈ પસં ા ખરસ સંપીલવેઈ બાલે, ન લિઈતણ મુર્ણ વિરારા ૩૯ જે અજ્ઞાની બાલ જીવ મોહર- સુંદર શબ્દમાં એકાંત અનુ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ રક્ત થાય છે અને અપ્રિય શબ્દમાં ષ કરે છે, એ દુખને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મનુષ્ય એનાથી લેપાત નથી. ૩૯ સદાણુગાસાગએ ય છ, ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તહિં તે પરિયાઈ બાલે, પિલેઈ અત્ત ગુરુ જિલિ ૪૦ શબ્દની આશાને વશ થયેલ ભારે કમી જીવ અજ્ઞાની થઈને બસ અને સ્થાવર જીવોની અનેક જાતની હિંસા કરે છે અને પીડા આપે છે. ૪૦ સદાવાણ પરિગ્રહણ, ઉપાયો રકખણુસન્નિઓગે છે વએ વિશે ય કહ સુહું સે, ભેગકાલે ય અતિત્તલાભે ૪૧ ' શબ્દમાં મૂછિત જીવને મનોહર શબ્દવાળા પદાર્થોની પ્રાપ્તિ, રાણ અને વિયોગની ચિંતા રહે છે. સંભોગ સમયમાં પણ તે અતૃત રહે છે. પછી તેને સુખ કયાંથી ? ૪૧ સદે અતિરે ય પરિગ્રહસ્મિ, સાોવસન ઉવેઈ તુદ્ધિ અતુવિદ્યાસેણ દુહીપરસ્સ લાભાવિલે આયય અદત્ત ૪૨ પ્રિય બની ગ્રહણમાં ગ્રુધ જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂર્ણ વધતી જાય છે, એ પારકી વસ્તુઓમાં લલચાઈને ચોરી કરવા લાગી જાય છે. જરા તહાભિભૂયસ્ય અદત્તહારિણે, સદે અતિરસ્ય પરિગ્ગહેય, માયામુવઈલાભદેસા, તથાવિ દુખા નવિમુઈસે ૪૩ તૃષ્ણાથી પરાજિત થયેલ છવ ચોરી કરે છે તથા જુઠ અને કપટની વૃદ્ધિ કરતે અતૃપ્તજ રહે છે પરંતુ દુઃખથી છૂટતો નથી. ૪૩ મસલ્સ પછી ય પુર–ઓ ય, પઓપકાલે ય દુહી દુર એવં અદતાણિ સમાય તે, અતિત્તી દુહિઅણિ એ જૂઠું બેલનાર તે પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દુરંત (ત્રણા) દુઃખી થાય છે. અદત્ત ગ્રહણ કરતી વખતે પશુ શબ્દમાં તૃપ્ત નથી. હંમેશાં દુ:ખી રહે છે. એના કાઈ સહાયક નથી. ૪૪ સદ્દાણુરત્તરસ નરસ એવ, કત્તો સુહું હુંજ કયાઈ કિચિ ! તત્કાવભાગવિલિસદુકખ, નિવ્યત્તએ જસ્સ એ ણ દુકખ ૪૫ શબ્દમાં ગૃદ્ધ મનુષ્યતે કાર્ય પણ સુખ મળતું નથી. એ મનેહર શબ્દના ઉપભાગના સમય દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે: ૪૫ એમેવ સદ્દશ્મિ ગએ પએસ., વેર્દ દુખાહપર પાએ, પĚચિત્તો ય ચિષ્ણુઇ કમ્મ’, જ સે પુષ્ણેાહે દુહ વિવાગે ૪૬ આમ આંદ્રેય શબ્દમાં દ્વેષ કરનાર દુ:ખને! એબ વધારે છે, અને દુષ્ટ ચિત્તથી કર્માનું ઉપાર્જન કરે છે. જે ભગવતી વખતે દુઃખદ છે, ૪૬ ન સદ્દે વો મણુએ વિસાગા, એએણ દુકખાહપર’પરેણ । ન લિઈ ભવમઝેવિ સંતા, જલેણ વા પુષ્કરિણીપલાસ ૪૭ શબ્દથી વિરક્ત માણસ રોક રહિત થાય છે. જેમ જલમાં કમલપત્ર અલિપ્ત રહે છે તેમ સૌંસારમાં રહેતા વિરક્ત પુરૂષ શ્રેતેન્દ્રિયના વિષય અને એનાથી થતાં દુઃખોથી અલિપ્ત રહે છે. ૪૭ ઘાણસ ગંધ ગહુણ વયંતિ, ત. રાગ હે”સમજીન્નમાહુ । ત' દાસહે' અમણુન્નમાહુ, સમે ય જો તેસુ સ વીયરગેા ૪૮ ગંધ પ્રાણના વિષય છે. સુગંધ રાગ અને દુર્ગાન્ધ દ્વેષનું કારણ છે. જે પુરૂષ બન્ને પ્રકારની ગન્ધમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૪૮ ગંધસ ઘાણ ́ ગહુણ વર્ષાંતે, ઘાણસગ ધ ગહુણ વયતિ । રાગસ હે”. સમણુન્નમાહુ, દાસસ્ય હેઉ અમથુનમાહુ ૪૯ નાસિકા ગ્ધને પકડે છે અને ગધ નાસિકાને ગ્રાહ્ય છે. સુગધ રાગનું કારણ છે અને દુર્ગંધ દ્વેષનુ` કારણ છે. ૪૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ગધેસુ જો ગિદ્ધિમુવેઈ તિવં, આકાલિય પાસે વિણુસં રાગારે ઓસહગંધગિદ્ધ,સપેખિલાઓ વિવનિખમ તો ૫૦ જેમ ઔષધિની સુગંધમાં મૂછિત સાપ દરની બહાર નીકળતાં જ ભરાય છે એમ ગધમાં અત્યંત આસક્ત જીવો અકાલ મૃત્યુ પામે છે. ૫૦ જે યાવિદાસે સમુઈ તિબં, તસિફખણે સે ઉ ઉઈ દુઃખ દુતદેસણ સએણ જંતુ, ન કિચિ ગંધ અવરજઝઈ સે પ૧ જે દુર્ગધન્યાં તિવ્ર ઠેષ કરે છે, એ તે જ ક્ષણે દુઃખ અનુભવે છે. એ પિતાનાજ દેવથી દુઃખી થાય છે. આમાં ગંધને કઈ દોષ નથી. પ૧ એરંતર રાઈસિ ગધે, અતાલિસે સે કુણઈ પાસે ! દુ:ખ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણુ મુણું વિરાગ પર જે અજ્ઞાની સુગંધમાં સર્વથા આસક્ત થાય છે અને દુર્ગન્ધમાં ઘણું કરે છે એ દુઃખી થાય છે. પરંતુ વીતરાગી મુનિ લપાતો નથી. પર ગંધાણુગાસાગએ ય જીવે, ચરાચરે હિંસઇ છુંગર ચિહિં તે પરિતાઈ બાલે, પિલેઇ અત્ત૬ ગુરુ કિલિડે પ૩ સુગંધમાં વશીભૂત થઈને બાલ અજ્ઞાની જવ અનેક પ્રકારના ચરાચર જીવોને પરિતાપ ઉપજાવે છે, ઘાત કરે છે, અનેક દુઃખે દે છે. ૫૩ ગંધાણુવાણુ પરિગ્ગહેણુ, ઉપાયણે રખણુસનિઓને વએ વિએને ય કહું સુહ સે, સંજોગકાલે ય અતિત્તલા ૫૪ સુગંધાસક્ત જીવ સુગંધની પ્રાપ્તિ, રક્ષણ અને વિયેગમાં ચિંતા સેવે છે. એ સંજોગકાલમાં અતૃપ્ત રહે છે. પછી એને સુખ કયાંથી ? ૫૪ ગધે અતિરે ય પરિગ્રહસ્મિ, સત્તોવસત્તો ન ઉઈ તહિ, અતુદ્ધિસેલેણ દુહિ પરસ, લોભાવિલે આયયઈ અદાં પપ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ સુગંધના ગ્રહણમાં જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધે છે. એ બીજાઓની વસ્તુઓમાં લલચાઈને અદત્ત ગ્રહણ કરે છે. ૫૫ તણહાભિભૂયસ્સ અદત્તહારિણે, ગધેઅતિરસ્સપરિગ્રહય, માયામુસં વહૂઈલાભદેસા, તથાવિ દુઃખાન વિમુથ્થઈસેપ તૃષ્ણાથી પરાજીત છવ ચેરી કરે છે, અને જૂઠ તથા કપટની પરંપરા વધારતો અસંતુષ્ટ રહે છે. પરંતુ કષ્ટથી મુક્ત થતો નથી. પ૬ મેસસ પછી ય પુરથઓ ય, પાગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયત, ગધે અતિ દુહિઓ અણિસ્સો જુઠું બોલનાર જુઠું બોલવા પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે દુઃખી થાય છે એ જ પ્રમાણે અદત્ત ગ્રહણ કરતી વખતે તે તેજ ગંધથી અતૃપ્ત રહે છે, એ સદા દુઃખી થાય છે અને તેને કેાઈ સહાયક થતું નથી. ૫૭ ગંધાણુરત્તસ નરમ્સ એવં, કત્તો સુહં હોજ કયાઈ કિંચિ તાવભેગે વિ કિલે દુ:ખ, નિવત્તએ જસ્મ કએ દુ:ખ પ ગંધમાં આસક્ત થયેલા જીવને ક્યારે પણ સુખ નથી, એ સુગંધના ઉપગમાં કલેશ અને દુઃખ પામે છે. ૫૮ એમેવ ગંધશ્મિ ગઓ પસં, ઉવેઈ દુ:ખહપરંપરાઓ ! પઉચિત્તોય ય ચિણાઈ કર્મ, જેસે પુણે હાઈ દુહં વિવાગે પ૯ આમ દુર્ગધમાં દૂધ કરનાર છવ દુઃખની પરંપરા વધારે છે ને દુષ્ટતાથી કર્મોને ઉપાર્જે છે, જે ભોગવતી વખતે દુઃખી થાય છે પ૯ ગંધે વિરત્તિ મણુઓ વિસંગ, એએણુ દુ:ખોપરંપરણ ન લિપઈભવમઝે વિસંતો, જલેણવા પુખરિણિપલાસં ૬૦ ગંધથી વિરક્ત મનુષ્ય શેક રહિત થાય છે, જેવી રીતે કમલપત્ર જલથી અલિપ્ત રહે છે, તેવી રીતે સંસારમાં રહેતે વિરત ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પુરૂષ ઘાણના વિષય અને એની દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. ૬૦ જિલ્પાએ રસ ગણું વયંતિ, તે રાગહેલું સમણુનમાહુ છે તું સહેલું અમથુનમાહુ, સમ ય જો તેનું સવિયરા ૬૧ જીભ રસને ગ્રહણ કરે છે. પ્રિયરસ રાગનો હેતુ છે. અપ્રિય રસ દ્રષનો હેતુ છે, જે પ્રિય અપ્રિય રસમાં સમવતી છે તે વીતરાગ છે. ૬૧ રસસ્સ જિર્ભ ગહણુ વયંતિ, જિભાએ રસંગહણુ વયંતિ રાગસ્સ હેલું સમણુન્નમાહુ, દોસસ હેઉ અમણુનમાહુ દૂર જિહુવા રસને ગ્રહણ કરે છે. અને રસ જિલ્લાને ગ્રાહ્ય છે. મનપસંદ રસ રાગનું કારણ અને મનને પ્રતિકુલ રસ નું કારણ કહેવાય છે. ૬૨ રસે જે ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિય પાવઈ સે વિણાસં. રાગ ઉરેબડિસવિભિનકાએ મચ્છ જહા આમિસભેગધેિ ૬૩ જેમ માંસ લુબ્ધ માંછલું કાંટામાં ફસાઈને મરી જાય છે એવી રીતે રસમાં અતીવ પૃદ્ધ જીવ અકાલે મૃત્યુને પ્રાસ બને છે. ૬૩ જે યાવિ દોસંસમુવેઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉઈ :ખ દુહૃદંતદેણ સએણ તૂ, ન કિંચિ રસ અવરસે ૬૪ - રસ કેઇને દુખી કરતું નથી પરંતુ જીવ સ્વયં અમનેરસમાં હેપ કરવાથી પિતાનાજ કરેલાં ભયંકર ઠેષથી દુઃખી થાય છે. ૬૪ એગત રૂઈ રસન્મિ, અતાલિસે સે કુણઈ પસં. દુ:ખસ્સ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણ મુણિ વિરાગો ૬૫ મનગમતા રસમાં એકાંત રક્ત અને અમને રસમાં એકાંત દ્વેષી બાલ–અજ્ઞાની છવ દુઃખમાં પુરેપુરે પીપય છે. વીતરાગી મુનિ વિષય અને દુઃખોથી લેપતા નથી. ૬૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૧ રસાગાસાણુગએ ય જીવે, ચરાચરે હિંસઈ સેગવે ચિત્તહિ તે પરિતાઈ બાલે, પિલેઈ અત્તર્ક ગુરુ કિલિ ૬૬ રસની લાલચમાં ડૂબેલો અજ્ઞાની જીવ, અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોની ઘાત કરે છે, એને અનેક જાતની પીડા ઉપજાવે છે. ૬૬ રસાવાએણુ પરિગ્રહણ, ઉપાયણે રફખણસન્નિએગે વએ વિયોગે ય કહું સુઈ સે, ભેગકાલે ય અતિત્તલાભે ૬૭ રસમૃદ્ધ મનુષ્યને રસની પ્રાપ્તિ, રક્ષણ, વ્યય અને નાશના દુઃખથી એ અજ્ઞાનીને સુખ કયાંથી મળે ! સંભોગકાળમાં પણ તૃપ્તિ નહિ થવાથી એ દુઃખી થાય છે. ૬૭ રસે અતિરે ય પરિગ્નેહમ્પિ, સોવસત્તો ન ઉઈ તુરિં અનુદ્દિદાસણ દુહી પરસ, લોભાવિલે આયયઈ અદત્ત ૬૮ રસમાં અતૃપ્ત અને એના સંયમમાં અસંતોષી જીવ બીજાની વસ્તુ આપ્યા વિના જ લે છે. ૬૮ તહાભિભૂયસ્સ અદત્તહારિણા, રસે અતિરસ્ય પરિગ્ગહેયા માયામુસં વ૬ઈ લેભદોસા, તથાવિ દુકખા ન વિમુચ્ચઈ સે અતિ તૃષ્ણથી ઘેરાયેલો છવ ચેરી કરે છે તથા જુઠ અને કપટની પરંપરા વધારે છે, છતાંયે સંતોષ થતો નથી અને તે દુઃખથી મુકાતો નથી. ૬૯ મોસમ્સ પછી ય પુરFઓ ય, પગકાલે ય દુહી દુરસ્ત એવું અદત્તાણિ સમાઈયંતે, રસે અતિત્તો દુહિઓ અણિસ્સો અસત્ય બોલતાં પહેલાં, અસત્ય બોલતી વખતે અને અસત્ય બોલ્યા પછી આત્મા દુઃખી થાય છે. અદત લેતી વખતે પણ જીવ અતૃપ્ત રહે છે અને નિસહાય થઈને દુઃખ ભોગવે છે. ૭૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સાહુરત્તસ્સ નસ્સું એવ, કત્તો સુહુ` હેાજ યઇ કિચિ તત્થાવભોગે વિ કિલેસદુકખ, નિષ્વત્તએ જસ્સ કએ ણુ દુક ખં ૭૧ રસાસક્ત પુરૂષને કઈ પણ સુખ થતું નથી, એ ર્સ ભોગવતી વખતે પણ દુઃખ અને કલેશને પામે છે. ૭૧ એમેવ રસમ્મિ ગએ પએસ, ઉવેઇ દુખાહુપર પરાએ । પìચિત્તો ય ચિણાઈ કમ્મ, જ' સે પુણા હાઇ દુહ વિવાગે ર આમ અમનેજ્ઞ રસમાં દ્વેષ કરનાર જીવ દુઃખોની પરંપરા પામે છે અને કલુષિત ચિત્તથી કર્મોને ઉપાન કરીને એનું દુઃખદ કલ ભોગવે છે. ૭૨ રસે વિરત્તો ભણુએ વિસેગા, એએણ દુકખાહપર પરે ન લિપ્પઈ ભવમાઝે વિસતા, જલેણ વા પુકખરિણિપલાસ ૭૩ રસથી વિરકત મનુષ્ય શેકરહિત થાય છે અને જેમ કમલપત્ર પાણીમાં લેપાતુ નથી તેમ વીતરાગી પુરૂષ સંસારમાં રહેતાં છતાં રસેન્દ્રિયના વિષય અને એના કડવા ફળથી વિરક્ત રહે છે. ૭૩ ક્રાયસ્સ કાસ' ગહણ” વયંતિ, ત. રાગહેઉ સમણુન્નમાહુ । ત દાસહે` અમણુન્નમાહુ, સમા ય જો તેવુ સ વીયરગે। ૪ શરીર સ્પ'તે ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શી રાગનું અને દુ:ખદ સ્પર્શે દ્વેષનુ કારણ છે. જે અન્તે સ્પર્શમાં સમભાવ રાખે છે. તે વીતરાગ છે. ૭૪ ફ઼ાસન્સ કાય... ગહુણ વયંતિ, કાયસ્સ ફાસ· ગહણ વયંતિ ! રાગસ હે” સમણુનમાહુ, દાસસ હે” અમણુન્નમાહુ ૭૫ શરીર સ્પરને ગ્રહણુ કરે છે અને સ્પર્શે શરીરને ગ્રહણ કરે છે. સુખદ સ્પર્શી રાગનુ... અને દુઃખદ સ્પર્શી દ્વેષનુ કારણ છે. ૭૫ ફાસેસ જો ગિદ્ધિમુવેઇ તિબ્ધ, અકાલિય પાવઇ સે વિણાસ । રાગારે સીયજલાવસને, ગાડુગ્ગહીએ મહિસે વ ણે ૭૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ જે જીવ સુખદ સ્પર્શમાં તીવ્ર ગૃદ્ધિપણું ભોગવે છે તે જીવ જંગલન તળાવના ઠંડા પાણીમાં ડુબેલા અને મગરધારા પકડાયેલા પાડાની માફક અકાલ મરણને પામે છે. ૭૬ જે યાવિ દેસં સમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉઈ દુકબં દુદ્દતદેણ સએણ જેતૂ, ન કિંચિ ફાસં અવરઝઈસે ૭૭ સ્પર્શ કેઇને દુઃખી કરતો નથી પરંતુ જ્યારે જીવ પિતાને ન ગમતા સ્પર્શને તીવ્ર ઠેષ કરે છે ત્યારે તે પોતાના જ કરેલા ભયંકર અપરાધોથી એજ સમયે દુઃખ પામે છે. ૭૭ એરંતરસ્તેસિ ફાસે, અતાલિસે સે કુણઈ પાસે દુખસ્સ સંપીલમુવેઈ બાલે, નલિપઇ તેણ મુણી વિરાગ ૭૮ જે અજ્ઞાની સુખદ સ્પર્શમાં એકાંત આસક્ત થાય છે અને દુઃખદ સ્પર્શનો દ્વેષ કરે છે એ દુઃખને પ્રાપ્ત કરે છે. વીતરાગી પુરૂષ સુખદ-દુઃખદ સ્પર્શથી અલિપ્ત રહે છે. ૭૮ કાસાણાસાણુગએ ય છે, ચરાચરે હિંસઈ ભેગા ચિત્તેહિ તે પરિતાઈ બાલે, પીલેઈ અત્ત૬ ગુરુ ફિ સ્પર્શની આશામાં પડેલા ભારે કમી જીવ ચરાચર જીવોની અનેક પ્રકારની હિંસા કરે છે, એને દુ:ખ દે છે. ૭૯ ફસાવાએણુ પરિગ્ગહેણ, ઉપાયણે રકખણ-સન્નિઓગે છે વએ વિશે ય કહું સુહ સે, સંભોગકાલે ય અતિત્તલાલે ૮૦. સુખદ સ્પર્શમાં મૂર્ણિત છવ એ વસ્તુઓની પ્રાપ્તિ, રક્ષણ અને વ્યય-વિયોગની ચિંતામાં જ મુંઝાય છે. એ ભોગના સમયે તૃપ્ત થતો નથી, પછી એને સુખ કયાંથી થાય? ૮૦ ફાસે અતિરે ય પરિગ્રહશ્મિ, સત્તોવસત્તો ન ઉઈ તુદ્ધિ અતુ દસેણ દુહી પરમ્સ, લેભાવિ આયયઈ અદત્ત ૮૧ ૨ કિલY ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #306 -------------------------------------------------------------------------- ________________ સુખદ સ્પર્શમાં અનુરક્ત જીવ કદિ તૃપ્ત થતું નથી. એની મૂછ વધ્યા જ કરે છે. એ અત્યંત લેભી થઈને અદત્ત ગ્રહણ કરવા મંડી પડે છે. ૮૧ તહાભિભૂયસ્ય અદત્તહારિણે ફાસે અતિરૂમ્સ પરિગ્ગહેયા માયામુસંવર્લ્ડ લભદાસા તત્કાવિદુફખાનવિમુચ્ચ સે૮૨ એ તૃષ્ણાવશ થઈને ચેરી કરતો માયા-મૃષાને વધારે છે. પછી એ અતૃપ્ત જ રહે છે અને દુઃખથી છૂટતો નથી. ૮૨ મેસસ્સ પછી ય પુરWઓ ય, પગકાલે ય દહી દુરન્ત છે એવં અદત્તાણિ સમાયયંતે ફાસે અતિ દુહિઓ અણિસ્સો એવા દુષ્ટ જીવને જુઠું બોલતી વખતે, તે પહેલાં અને પછી દુઃખ થાય છે. એ ચોરી કરતો સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી જ રહે છે. ૮૩ ફાસણરત્તસ્સ નરસ એવં, કત્તો સુહું હજ કયાઈકિંચિ તત્થાવભેગે વિ કિલે દુકખં, નિવત્તએ જસ્મ કએણુ દુકM સ્પર્શમાં આસક્ત જીવોને જરા પણ સુખ થતું નથી. જે વતની પ્રાપ્તિ, કલેશ અને દુઃખી થાય છે એને ભોગવતી વખતે દુઃખ જ મળે છે. ૮૪ એમેવ ફાસમિ ગઓ પસં, ઉવેઈ દુકખેહપરંપરાઓ પઉચિત્તો ય ચિણાઈ કર્મ, જ એ પુણે હાઈદુહં વિવારે ૮૫ દુઃખદ સ્પર્શમાં ઠેષ કરનાર આમ દુઃખની પરંપરા વધારે છે, અને એ મલિન ભાવનાથી કર્મોને ઉપાર્જે છે. જે ભોગવતી વખતે દુઃખદાયક થાય છે. ૮૫ ફાસે વિરત્તો મણુઓ વિસરોગે. એએણુ દુખેહપરંપરાઓ ને લિપઈભવમઝેવિ સંતે જલેણવા પુકખરિણીપલાસં ૮૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શથી વિરક્ત છવ કરહિત થાય છે. જેવી રીતે જલમાં રહેલ કમલપત્ર અલિપ્ત રહે છે, એવી રીતે સંસારમાં રહેલે વિરક્ત પુરૂષ અલિપ્ત રહે છે. ૮૬ મણક્સ ભાવં ગહણુ વયંતિ, તે રાગ હેઉં તુમણુનમાહુ ! તું દોસહેઉ અભણુનમાહુ, સમે ય જે તે સુ સ વીયરાગે ૮૭ ભાવને મન ગ્રહણ કરે છે. મનગમતે ભાવ રાગને હેતુ છે. અણગમતો ભાવ કેવો હેતુ છે. પ્રિય અને અપ્રિય ભાવમાં જે સમ છે તે જ વીતરાગ છે. ૮૭ ભાવસ મણું ગણું વયન્તિ, મણસ્સ ભાવં ગણું વયન્તિ રાગસ હેઉ સંમણુન્નમાહોસમ્સ હેઉં અમેણુનમાહુ ૭૮ મન ભાવને ગ્રહણ કરે છે, ભાવ મનને ગ્રહણ કરે છે. પ્રિયમનોજ્ઞભાવ રાગ અને અપ્રિયભાવ દેપનું કારણ છે. ૮૮ મeણ જો ગિદ્ધિમુવેઈ તિવ્યું, અકાલિયં પાવઈ સે વિણાસંt રાગાફરે કામગુણસુ ગિધેિ, કરેણુમગ્નાવહિએ વ નાગે ૮૯ જે પુરૂષ મન વડે તીત્ર-અતિવૃદ્ધિપણું સવે છે તે અકાલે વિનાશ પામે છે. જેમ રાગાતુર અને કામ લેવુપી હાથી હાથિણીને જોઈને માર્ગભ્રષ્ટ થાય છે. ૮૯ જે યાવિદાસે સમુઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉવેઈ દુખ દુતદાસેણ સએણ જંતુ, ન કિંચિ ભાવં અવરજ્જઈ સે ૯૦ જે જીવ અરૂચિભાવમાં તીવ્ર ઠેષ કરે છે, એ જીવ પિતાનાં કરેલ ભયંકર દોષોને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. ભાવનું નિમિત્ત કેઈને દુઃખી કરતું નથી. ૯૦ એગંત રસ્તે ઈસિ ભાવે, અતાલિસે સે કુણઈ પસંદ દુખસ્સ સંપીલમુવેઈ બાલે, ન લિઈ તેણુ મુણી વિરાગ ૯૧. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જે અજ્ઞાની પ્રિયભાવમાં (રૂચિકર) એકાંત રાવ અને અરૂચિકર ભાવમાં દ્વેષ કરે છે, તે દુઃખને ઉડાવે છે પર`તુ વીતરાગ પુરુષ પ્રિયઅપ્રિય ભાવથી લેપાતા નથી. ૯૧ ભાવાગામાયુગએ ય જીવે, ચરાચરે હિ‘સઈ ભુંગવે । ચિત્તેહિ તે પરિતાવેઈ બાલે, પીલેઈ અř ગુરૂ કિલિફે ટર મનહર ભાવેાને આધીન થયેલ ભારેકી જીવ ચરાચર છવાની અનેક પ્રકારે હિંસા કરે છે, એતે દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે. ૯૨ ભાવાવાએણ પરિગ્ગહેણ, ઉપાયણે રકખણ-સન્તિએગે ! વએ વિએગે ય કહુ` સુ` સે, સ`ભોગકાલે ય અતિત્તલાબે મનેાજ્ઞ ભાવવાળી વસ્તુઓમાં આસક્ત જીવ એની પ્રાપ્તિ, રક્ષણુ, વ્યય અને વિનાશની ચિંતામાં રહે છે, એ સમયે જે લાભ મળે છે, તેમાં અતૃપ્ત રહે છે, પછી એને સુખ કયાંથી મળે? ૯૩ ભાવે અતિત્તે ય પરિગ્ગહશ્મિ, સત્તોવસત્તો ન ઉવેઇ તિ । અતિફૂદાસેણુ દુહી પરસ, લેાભાવિલે આયયઈ અત્ત ૯૪ જે પ્રાપ્ત પરિગ્રહમાં અતૃપ્ત છે, તેને તૃપ્તિ નથી થતી. અત્યંત દોષથી તે અતિ લાભી થઈને અદત્ત ગ્રહણ કરે છે. ૯૪ તહાભિભૂયસ્સ અદત્તહારિણા, ભાવે અતિત્તસ્સ પરિગૃહે ય, માયામુસ` વઈ લાભદાસા, તત્થાવિ દુકખા ન વિમુઈ સે તૃષ્ણાથી અભિભૂત (પરાજીત) થયેલો જીવ અદત્ત ગ્રહણ કરે છે, માયા મૃષાનું સેવન કરે છે. આટલુ` છતાં તે અતૃપ્ત રહે છે અને તે દુઃખથી મુક્ત થતા નથી. ૯૫ માસસ પચ્છાય પુરત્નએ ય, પએગકાલે ય દુહી દુરસ્તે ! એવ' અદત્તાણિ સમાયયતા, ભાવે અતિત્તોદુદ્ધિએ મણિસ્સો ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ એ દુષ્ટ જીવ જીડું' બોલતાં પહેલાં, પ્રયાગ સમયે અને પછી દુઃખી થાય છે. તે અત્ત ગ્રહણ કરતી વખતે સદા અતૃપ્ત અને અસહાય થઈને દુઃખી રહે છે. ૯૬ ભાવાણુરત્તસ્સ નરસ એવ', કત્તો સુહુ' હેાજ્જ કયાઇ કિચિ ? તત્થાવભાગે વિ કિલેસદુકખ, નિવત્તએ જર્સી કએ ન દુકખં મનેાહર ભાવામાં ગૃદ્ધ માણસને સુખ કયાંથી અને કયારે પણ ન હાય, જેની પ્રાપ્તિમાં દુ:ખ અને કલેશ છે. તેના ભાગમાં માણસ દુઃખ પામે છે. ૯૭ એમેવ ભાવશ્મિ ગએ પએસ, ઉવેઈ દુકખાહપર પરાએ 1 પ‡ચિત્તો ય થિણાઈ કમ્મ', જ' સેપુણા હાઈ દુહ વિવાગે ૯૮ અમનેાના ભાવમાં દ્વેષ કરનાર આમ દુ:ખને એધ વધારે છે. અને કલુષિત હ્રદયથી કર્માને ઉપાર્જન કરે છે, જેને ભાગવતી વખતે દુઃખ થાય છે. ૯૮ ભાવે વિત્તો મણુએ વિસોગા, એએણ દુકખાહપર પરેણ । ન લિઈ ભવમએ વિ સતા, જલેણ વા પુકારણીપલાસ' ભાવેાથી વિરક્ત જીવ શાક વિરક્ત થાય છે. જેમ જલથી કમળપત્ર અલિપ્ત રહે છે. તેમ દુઃખાના એધની પર પરા એને સંસારમાં રહેવા છતાં લેપતી નથી. ૯૯ એવિંયિથાય મણસ અત્થા,દુકખસ હે... મયસ રાગિણા, તે ચૈવ થાવ પિ કયાઈ દુકખ,ન વીયરાગસ કરેન્તિ કિંચી ૧૦૦ આમ ઇંદ્રિય અને મનના વિષયેા રાગી મનુષ્યને દુઃખના હેતુ છે. આ જ વિષયા વીતરાગ પુરૂષને થાડું પણ દુઃખ આપતા નથી, ૧૦૦ ન કામભોગા સમય' વેંતિ, ન યાવિ ભાગા વિગ† વેંતિ જે તપઆસી ય પરિગૃહી ય, સો તેસુ માહા વિગ′ વેઈ ૧૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #310 -------------------------------------------------------------------------- ________________ કામભોગ કોઈને સંતુષ્ટ કરતાં નથી. કામગ કેઈને વિકૃતિ પેદા કરતા નથી, પરંતુ જે વિષયોમાં રાગ દ્વેષ કરે છે તે જ રામઠેષથી વિકૃત થઈ જાય છે. ૧૦૧ કેહં ચ માણું ચ તહેવ માર્યા, લેબંદુનું અરઈ રઈ ચા હાસંભયંસેગપુમિWિયં, નપુંસવેયં વિવિહે ય ભાવે ૧૦૨ કામગુણોમાં આસક્ત જીવ આમ ક્રોધ, માન, માયા, લેબ, ધૃણા, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, શેક, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા અનેક પ્રકારના ભાવ અને– ૧૦૨ આવજઈ એવમણેગ, એવંવિહે કામગુણસુ સસ્તો અને ય એયપભવે વિમેસે, કારણુદીણે હિરિએ વસે ૧૦૩ અનેક પ્રકારના રૂપને પ્રાપ્ત કરે છે અને પરિણામે નરકાદિ દુખે ભગવે છે અને વિષયાસક્તિથી અત્યંત દીન, લજિત, કરૂણજનક સ્થિતિવાળે થઈને ઘણાને પાત્ર બને છે. ૧૦૩ કપંન ઈચ્છિજજ સહાયલિછૂ, પછાણુતાવેણ તવપભાવે એવં વિયારે અમિયપયારે, આવજઈઈન્ડિયચારવસે ૧૦૪ દીક્ષિત પોતાની સેવાને માટે યોગ્ય સહાયકની ઈચ્છા ન સેવે, દીક્ષા લીધા પછી પસ્તાય નહિ અને તપના પ્રભાવની ઈચ્છા ન સેવે. જે દીક્ષિત આનાથી ઉદટું આચરે છે તે ઈન્દિરૂપી રને વશ થઈને અનેક જાતના વિકારોને પ્રાપ્ત કરે છે. ૧૦૪ તઓ સે જયંતિ પયણાઈ, નિમજિજઉં માહમણવામિ સુહેસિણ દુખવિણાયણ, તપશ્ચર્ય ઉજમએ ય રાગી પછી એને વિષયાદિ સેવન કરવાની લાલસા ઉત્પન્ન થાય છે. અને તે મેહાવમાં ડુબે છે. વળી તે સુખની ઈચ્છા અને દુઃખથી વંચિત થવા માટે વિષયની પ્રાપ્તિમાં જ ઉદ્યમ કરે છે. ૧૦૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ વિરજમાણસ ય ઇન્દ્રિયસ્થા, સદ્દાઈયા તાવઈથપગારા ન તસ્સ સલ્વે વિ મણનયં વા, નિવ્રુત્તયંતી અમણનયં વા વિરક્ત-વીતરાગી પુરૂષને શબ્દાદિ ઈન્દ્રિયોના પ્રિય-અપ્રિય વિષયે રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. ૧૦૬ એવં સ સંપવિકપણાસું, સંજાયઈ સમય મુવલિયમ્સ અર્થે ય સંકલ્પય તઓ સે, પહીયએ કામગુણે સુ તહા રાગ, દેશ અને મહના પરિણામે દેષરૂપ છે. આવી રીતની ભાવનામાં સાવધાન સંયતીને મધ્યસ્થ સંયમ પ્રાપ્ત થાય છે. આ પુરા વિષયમાં શુભ સંકલ્પ કરીને તૃષ્ણાનો નાશ કરે છે. ૧૦૭ સ વીયરાગે કયસબૂકિ, ખઈ નાણાવરણું ખણેણું ! તહેવ જ દંસણમાવરેઈ, જ અંતરાયં પકઈ કર્મો ૧૦૮ તે વીતરાગ પુરુષ પછી જ્ઞાનાવરણ કર્મ તેમજ દર્શનાવરણ કર્મ અને અન્તરાય કર્મ ખપાવે છે અને કૃતકૃત્ય થાય છે. ૧૦૮ સવં તઓ જાણઈ પાસઈ ય, અમાહણે હાઈ નિરંતરાએ અણસવે ઝાણસમાહિજુ, આઉકખએ મેકખમુવેઈ સુધે તે વીતરાગ પુરુષ સર્વ જ્ઞાની થાય છે, સર્વ દશી થાય છે, અંતરાય અને મેહ રહિત થાય છે, આવ રહિત થાય છે અને (શુકલ) યાન અને સુસમાધિ સહિત રહે છે અને આયુષ્ય ક્ષય થયે પરમ શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૦૯ સો તસ્સ સલ્વેસ્સ દુહસ્સ મુક્કો જ બાહઈ સયયં જંતુમેર્યા દીહામયવિપમુકો પસë, તો હેઈ અચંતસુહી કયસ્થા વળી એ મુતાત્માને સમસ્ત રોગો અને દુઃખે જે સંસારી જીવોને સદા પીડિત કરે છે, તે સર્વ રોગ અને દુઃખોથી મુક્ત થઈને કૃતકૃત્ય થઈ જાય છે અને પ્રશંસનીય થઈને સદાને માટે પરમ સુખી થઈ જાય છે. ૧૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અણુાઇકાલ પભવમ્સ એમો,સવ્વસ દુકખસ પમા ખમો વિયાહિએ જ સમુવિચ્ચ સત્તા, ક્રમેણ અચ્ચન્તસુહી ભવતિ ડા ૧૧૧ ૫ત્તિ એમિ અનાદિ કાળથી આ જીવની સાથે લાગેલાં–પોલાં સમસ્ત દુ:ખોથી મુક્ત થને ભગવાને આ માર્ગ બતાવ્યેા છે, જેને સમ્યક્ પ્રકારે અંગીકાર કરીને જીવ અત્યંત સુખી થઈ જાય છે. ૧૧૧ એમ હું કહુ. . ઇતિ મત્રીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કિમ્મપયડી તેત્તીસઈમ અબ્બયણું કમ પ્રકૃતિ નામનું તેત્રીસમું અધ્યયન અરે કશ્મા વેચ્છામિ, આપુલિં જહાક્કમ જેહિ બધે અયં છે, સંસારે પરિવઈ ૧ આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિવર્તિત થાય છે એ આઠ કર્મોને હું ક્રમાનુસાર કહું છું. ૧ નાણસ્સાવરણિજજ, દંસણુવરણું તહા વેણિજજ તહા મેહું, આઉકર્મ તહેવ ય ૨ નામ કમ્મ ચ ગાયં ચ, અંતરાય તહેવાય છે એવમેયાઈ કમ્બાઈ, અવ ઉ સમાસ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય કર્મ–આમ ટુંકામાં આઠ કર્મ છે. ૨-૩ નાણાવરણે પંચવિહ, સુર્ય આભિણિબેહિયં ઓહિનાણું ચ તીર્થ, મણનાણું ચ કેવલં ૪ જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે છે, શ્રુત જ્ઞાનાવરણીય અભિનિબૌધિક, મતિ જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મન:પર્યવ જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. ૪ નિદા તહેવ પહેલા, નિદાનિદા ય પહેલાયેલા ય તત્તો ય થગિદ્ધીઉ, પંચમાં હાઈ નાયવા પ નિદ્રા તેમજ પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને થિગૃદ્ધિ નિદ્રા આ પાંચ જાણવા ગ્ય છે. ૫ ચકખુમચખુઓ હિસ્સ, દંસણે કેવલે ય આવરણે એવં તુ નવવિગ૫, નાયબ્ધ દંસણાવરણ ૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવલ દર્શનાવરણ આમ દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. ૬ વયણિયં પિ ય દુવિહં, સાયમ સાયં ચ આહિયં સાયન્સ ઉ બહુ ભેયા, એમેવ અસાયન્સ વિ ૭ વેદનીય કર્મના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય–આ બેના ભેદ બહુ છે. ૭ મોહણિજજ પિ દુવિહં, દંસણે ચરણે તહા ! દંસણે તિવિહં વૃત્ત, ચરણે દુવિહં ભવે ૮ મોહનીય કર્મ બે જાતના છે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. વળી દર્શન મેહનીયન ત્રણ અને ચારિત્ર મેહનીયના બે ભેદ છે. ૮ સમ્મત્ત ચેવ મિચ્છત્ત, સમ્મામિછત્તમેવ યા એયાએ તિનિ પડિઓ, મહણિજસ્સ દેસણ ૯ સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મહનીય એ દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. ૯ ચરિત્તાણું કર્મ, દુવિહં તુ વિયાહિયં ! કસાયમેહણિજજ થ, સાયં તહેવ ય અય તહેવ ચ ૧૦ ચારિત્ર મહનીયના બે પ્રકાર છે--કપાય મોહનીય અને નોકષાય મેહનીય ૧૦ સોલસવિએણું, કર્મ તુ કસાયજે સત્તવિહે નવવિહં વા, કમં ચ ોકસાયજ ૧૧ કષાય મોહનીયના સોળ અને નોકષાય મોહનીયના સાત અને નવ પ્રકાર છે. ૧૧ નરઈતિરિફખાઉં, મણુસ્સાઉ તહેવ યા દેવાઉયં ચઉલ્થ તું, આઉકર્મ ચઉમ્બ્રિહ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ નરકાયુ, તિ ગાયુ, મનુષ્યાયુ અને દેવાયુ-આ આયુ કર્યાંના ચાર પ્રકાર છે. ૧૨ નામ' કમ્મં તુ દુવિહ, સુહુમરુ' ચ આહિય । સુહુસ્સ ઉ મહૂ ભૈયા, એમેવ અમુહસ્સ વિ ૧૩ શુભ નામ અને અશુભ નામ આમ નામ કર્માંના બે ભેદ છે. આ બન્નેના પેટા ભેદો અનત છે. ૧૩ ગાય' કમ્મં તુ વિહુ', ઉચ્ચ' નીય' ચ ઉચ્ચ અદૃવિહુ` હાઈ, એવં નીયં પિ હિય ! આહિય ૧૪ ઉચ્ચ ગેાત્ર અને નીચ ગેાત્ર આમ ગોત્રના બે ભેદ છે. દરેકના આર્ડ-આઠ ભેદ છે. ૧૪ દાણે લાભે ય ભોગે ય, ઉપભોગે વીરએ તહા ! પંચવિહુમંતરાય, સમાસેણ વિયાહિયં ૧૫ અંતરાય કર્મીના ટુંકમાં પાંચ ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય. ૧૫ એયાએ મૂલપયડીએ, ઉત્તરાએ ય આહિયા ! પએસગ્ગ ખેત્તકાલે ય, ભાવ ચ ઉત્તર સુણ ૧૬ આમ કની મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહી. હવે પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવનું સ્વરૂપ સાંભળેા. ૧૬ સન્થેસિ ચેવ કમ્માણ, પએસગ્ગમણ’તગ' । ગઠિયસત્તાયિ, અતા સિદ્ધાણ આહિયં ૧૭ બધા કર્માંના અનંત પ્રદેશ છે, જે અભવ્ય જીવાના અનંત ગુણુ અને સિધ્ધાના અનતમા ભાગમાં છે. ૧૭ સભ્યજીવાણુ કમ્મ... તુ, સ‘ગહે છહિંસાગય* । સન્થેસ વિ પએસેસુ, સવ્વ સવ્વ અદ્ભૂગ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૮ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ બધા જીવોના કર્મ છએ દિશામાં સ્થિત છે અને બધી દિશામાં સંગ્રહિત થાય છે. જીવને બધા પ્રદેશ બધા પ્રકારના કર્મોથી બંધાએલા છે. ૧૮ ઉદહીસરિસનામાણું, તીસઈ કેડિકેડીઓ ઉોસિયા હેઈ કિંઈ અંતે મુહુર્ત જહનિયા ૧૦ આવરણિજજાણ દુહુ પિ, વેયણિજજે તહેવ ય અંતરાએ ય કમશ્મિ, કિંઈ એસા વિયોહિયા ૨૦ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ કેડીકેડી સાગરોપમની હેય છે. ૧૯-૨૦ ઉદહીસરિસનામાણે, સત્તરિ કેડિકેડીઓ મેહણિજજસ ઉોસા, અતિમુહુર્ત જહરિયા ૨૧ મેહનીય કર્મની જઘન્ય સ્થિતિ અતમુહુર્ત અને ઉત્કૃષ્ટ સિત્તેર કડાછેડી સાગરોપમની છે. ૨૧ તેરીસ સાગરમા, ઉોસણ વિયાહિયા કિંઇ ઉ આઉકમ્મસ્મ, અંતમુહુરં જહનિયા ૨૨ આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. ૨૨ ઉદહીસરિસના માણું, વસઈ કડિકેડીઓ નામાત્તાણું ઉોસા, અમુહુત્ત જહનિયા ૨૩ નામ અને ગેત્ર કમની જધન્ય રિથતિ આઠ મુહુર્ત અને ઉત્કૃષ્ટ વિશ કડાકોડી સાગરોપમની છે. ૨૩ સિદ્ધાણણંતભાગોય, અણુભા હુવંતિ ઉt સલ્વેસુ વિ પએસગ્ગ, સવ્વજીવેસુ ઈચ્છિયં ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ સિધ્ધના અનંતમા ભાગ પ્રમાણ કર્મોને રસ હોય છે પરંતુ બધા કર્મને પ્રદેશ બધા જીવોથી અધિક છે. ૨૪ તમહા એએસિં કઆણું, અણુભારે વિવાણિયા એએસિં સંવરે ચેવ, ખવણે ય જએ બુહા ૨૫ ત્તિ બેમિ આવી રીતે કમેને વિપાક જાણીને એને નિરોધ અને ક્ષય કરવાને જ્ઞાની પુરૂષો યત્ન કરે. ૨૫ એમ હું કહું છું. | ઈતિ તેત્રીસમું અધ્યયના લેસાણુમ ચત્તીસઈમ અઝયણું લેશ્યા નામનું ત્રીસમું અધ્યયન લેસઝયણું પવફખામિ, આણુપુબ્ધિ જહકમ છë પિ કમ્પલસાણ, અભાવે સુહ મે ૧ હવે હું લશ્યાનું અધ્યયન ક્રમાનુસાર કહું છું. લેસ્થાના પરિણામેને મારી પાસેથી સાંભળે. ૧ નામાઇ વણરસધફાસપરિણામલખણું ઠાકુંઠિઇ ગઈ ચાઉં, લેસાણં તુ સુણેહ મે ૨ હું લેશ્યાને નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ સ્થાન, સ્થિતિ અને આયુષ્યના સ્વરૂપને કહું છું તે સાંભળો રે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કિણહા નીલા ય કાઊ ય, તે પન્હા તહેવ યા સુકલેસા ય ય, નામાઇ તુ જહક્કમં ૩ છ લેસ્થાના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપિત લેસ્યા, તે લેસ્યા, પદ્મ લેસ્યા અને શુકલ લેહ્યા. ૩ મૂયનિસંકાસા, ગવલરિગસનિભા ! ખજાજણનયણનિભા, કિણહલેસા ઉ વણુઓ ૪ કૃષ્ણ લેસ્થાને રંગ સજલ મેધ, બે સનું શીંગડું, અરીઠા, ગાડીનું કાજલ, અને આંખની પુતળી સમાન છે. ૪ નીલાગસંકાસા, ચાસપિચ્છસમપભા વેલિયનિદ્ધસંકાસા, નીલલેસા ઉ વણઓ ૫ નીલ લેયાને વર્ણ નીલ અશોક વૃક્ષની સમાન, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ નીલમણી સમાન છે. ૫ અયસીપુ ફસંકાસા, કેલિદસનિભા પારેવયગીવનિભા, કાઉલેસા ઉ વણઓ અલસીનું ફૂલ, કાયલની પાંખ, પારેવાની ગ્રીવા જેવો કાપત લેસ્થાને રંગ છે. ૬ હિંગુલધાઉસંકાસા, તણાઈઐસંનિભા સુયતુંડપઈવનિભા, તેઉલેસા ઉ વણુઓ હિંગળક ધાતુ, તરણ સૂર્ય, સુડા-પોપટની ચાંચ અને દીપશિખાન જેવા તેજો લેશ્યાને રંગ છે. ૭ હરિયાલય સંકાસા, હલિદાભેયસભપભા સણસણકુસુમનિભા, પહલેસા ઉ વષ્ણુએ ૮ હરિતાલ, હળદરના ટુકા શર્થના કુલ અને અસનના કુલ જેવો પીળો રંગ પન્ન લેસ્થાને છે. ૮ સંબંકરદસંકાસા, ખીરપૂરસમપભા રયયહારસંકાસા, સુબાસા ઉ વાસણ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ શંખ, અંક, મુકુન્દના ફુલ, દૂધની ધારા સમાન, ચાંદીના હારના રંગ જે સફેદ રંગ શુકલ લેસ્થાને છે. ૯ જહ કથા/બગર, નિંબર કયહિણિરસ વા ઇત્તો વિ અણુતગુણે, રસે ય કિલ્હાઈ નાય ૧૦ કડવું તુંબડું, લીમડો અને કટુ રોહિણી જેવી કડવી હોય છે તેનાથી અનંત ગુણો કડવો રસ કૃષ્ણ લેસ્યાનો જાણવો. ૧૦ જહુ તિગડુયસ્સ રસે, તિક જહુ હથિપિપલીએ વા ઇત્તો વિ અણુતગુણે, રસ ઉ નીલાએ નાયો ૧૧ મરચું, સુંઠ, અને ગજપીપલને રસથી પણ અનંત ગુણે તીક્ષણ રસ નીલ લેસ્યાને જાણો. ૧૧ જહ તરૂણઅંબગર, તુવરકવિલ્સ વાવિ જારિઓ ઈત્ત વિ અણુતગુણે, રસ ઉ કાઉએ નાયબ્રે ૧૨ કાચી કેરીને રસ, તુવર અને કાચા કબિઠના રસથી અનંત ગુણે ખાટે કાપિત લેસ્થાને રસ જાણવો. ૧૨ જહુ પરિણયંબગર, પકવિક્સ વા વિ જારિસઓ ઇત્ત વિ અખંતગુણે, રસો ઉ તેઊ એ નાયો ૧૩ પાકી કેરીને રસ અને પાકા કબિઠના રસથી અનંત ગણે ખટમીઠે રસ તેજે લેસ્થાન છે ૧૩ વરવાએ વરસે, વિવિહાણ વ આસવાણુ જારિસ મહુમરયમ્સ વ રસ, એ પહાએ પરએણું ૧૪ પ્રધાન મદિરા-વાણી, અનેક જાતના આસવ મધુ અને મેરક નામની મદિરાથી પણ અનેક ગણે અધિક રસ પદ્દમ લેસ્થાને છે. ૧૪ ખજૂરમુદિલ્યર, ખીરરસ ખંડસારરસે વા ! એરો વિ અખંતગુણે, ર ઉ સુદ્ધાએ નાય ૧૫ ખજુર, તલ, દૂધ, ખાંડ અને સાકરના રસથી અનત મળે મીઠે મધુરે રસ શુકલ લેસ્થાને છે. ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ જહુ ગામડસ ગંધા, સુણગમડલ્સ વજહા અહિમસ્સ એત્તો વિઅણતગુણા, લેસાણ અર્પસત્થાણ ૧૬ ભરેલ ગાય, મરેલા કુતરા અને મરેલા સની ગંધ હોય છે એનાથી અનંત ગણી દુર્ગંધ અપ્રશસ્ત લેફ્સાની હોય છે. ૧૬ જહુ સુરભિકુસુમગંધા, ગધવાસાણ પિસ્સમાણાણું | એત્તો વિ અણતગુણા, પસત્થલેસાણ તિષ્હં પિ ૧૭ સુગ'ધિત પુષ્પ અને ધસેલા સુગ'ધિત ચ`દનાદિ પદાર્થાની જેવી સુગંધ હાય છે તેનાથી અન ંત ગણી સુગ ંધ પ્રશસ્ત લેસ્યાઓની છે. ૧૭ જહુ કરયસ ફ્રાસા, ગાજિëાએ ય સાગપત્તાણ એત્તો વિક અણુ તગુણા, લેસાણ. અપ્પસથાણું ૧૮ જેવા ૨પ કરવત, ગાયની જીલ અને શાકપત્રને છે તેનાથી અન'ત ગણા અધિક (કર્કશ) સ્પર્શી અપ્રશસ્ત લેસ્યાને છે. ૧૮ જહ બૂરસ વ ફાસેટ, નવણીયસ્સ વ સિરીસમુમાણ એત્તા વિ અણુ તગુણા, પસત્થલેસાણ તિષ્ડ પિ ૧૯ મૂર વનસ્પતિ, માખણ [નવનીત] અને સિરીષના પુષ્પથી પણુ અન ત ગણા કામળ સ્પર્શી ત્રણ પ્રશસ્ત લેશ્યાને છે. ૧૯ તિવિહા ય નવવિહે। વા, સત્તાવીસવિહે±સીએ થા । દુસએ તૈયાલા વા, લેસાણ હેાઇ પરિણામે ૨૦ છ લેશ્યાના પરિણામ ક્રર્મશઃ ત્રણ છે, નવ, સત્તાવીશ, એકાશી અને ખસે તેતાલીશ છે. ૨૦ પંચાસધપ્રમત્તો, તીહું અણુત્તો સુ* અવિરએ ય ! તિાર’ભપરિણ, ખુદ્દો સાહસ્તિઓ નો નિદ્રંસ પરિમાણા, નિસ્સમા અઇિંદિએ ! એયજોગસમાઉનો, વ્હિલેસ તુ પરિણમે ૨૧ ૨૩ પાંચ ભાત્રવામાં પ્રવૃત્તિ, ત્રણ ગુપ્તિથી અગુપ્ત, છકાયની હિંસામાં રત, તીવ્રાર’ભી, ક્ષુદ્ર, સાહસી, નિર્દય દુષ્ટ અને પક્રિયાને ખુલ્લી રાખનાર, દુરાચારી પુરૂષ કૃષ્ણ લક્ષ્યાના પરિણામવાળા છે. ૨૧-૨૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ઇસ્સાઅમરિસાત, અવિજજ માયા અહીરિયા યા ગેહી પાસે ય સ૮, પમત્તે રસલાલુએ સાયગલએ ય ૨૩ આરંભાએ અવિરઓ, ખુદ સાહસિઓ નરે એયmગસમાઉત્ત, નીલલેસં તુ પરિણમે ર૪ ઈર્ષાળુ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપ રહિત, અજ્ઞાની, માયાવી, નિર્લજ, વિષયી, ઠેબી, રસ લોલુપ, આરામશોધક [પ્રિય], આરંભી, અવિરત, શુદ્ર અને સાહસિક મનુષ્યને નીલ લેસ્થાને પરિણામ હોય છે. ૨૩-૨૪ વકે વંકસમાયારે, નિયડિલે અણુજીએ પલિઉંચગવહિએ, મિચ્છાદિ અણુરિએ ૨૫ ઉફલદુવાઈ ય, તેણે યાવિ ય મછરી એય જોગસમાઉત્તો, કાઉલેસ તુ પરિણમે ૨૬ વક્ર, વિષમ આચરણવાળો, કપટી, અસર, પોતાના દોષ છુપાવનાર, મિથ્યાષ્ટિ, અનાર્ય, મર્મભેદક, દુષ્ટ વચન બોલનાર અને જવલનશીલ સ્વભાવવાળ કાપત લેસ્થાના પરિણામવાળે છે. ૨૫-૨૬ નીયાવિતી અચલે, અમાઈ અકબ્રહલે વિણ્યવિષ્ણુએ દન્ત, જેગવં ઉવહાણવું ૨૭ પિયધમે દઢધમે, વજભીર હિએસએ એય જોગસમાઉ, તેઉલે તુ પરિણમે નમ્રતા, અચલતા, નિષ્કપટતા, અકુતુહલતા, વિનય, ઇન્દ્રિયોને સંયમી, દમન કરનાર, સ્વાધ્યાય તથા તપ કરનાર, પ્રિય ધમાં, દઢ ધર્મ, પાપ ભીરૂ અને હિતૈષી જીવ તે લેયાના પરિણામ વાળો છે. ૨૭-૨૮ પણ કેહમાણે ય, માયાભે ય પણુએ પસંતચિત્તે દંતપ્પા, જેગવં ઉવહાણવ તહા પયષ્ણવાઈ ય, ઉવસંતે જિઇક્રિએ એય જોગસમાઉને, પહલેસ તુ પરિણમે eramat sa pansrella ulaya Partid, ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જેનામાં ક્રાય, માન, માયા અને લેાલ સ્વપ છે, જે પ્રશાંત ચિત્તવાળા છે, જે મનને વશ કરનાર છે, જે જ્ઞાન, ધ્યાન અતે તપમાં ચૂર છે, ઘેાડુ ખેલનાર છે, ઉપશાંત અને જિતેંદ્રિય છે, એનામાં પદ્મ લેશ્યાના પરિણામ છે. ૨૯-૩૦ žાણિ વજિત્તા, ધનુબ્રાણિ સાહએ પસ તચિત્તે દ્રુતપ્પા, સત્રિએ ગુત્તે ય ગુત્તિસુ સરાગે વીયસગે વા, ઉવસંતે જિદિએ એયજોગસમાઉત્તો, સુક્કલેસ તુ પરિણમે ૩૨ આ અને રૌદ્ર ધ્યાનને ત્યાગીને ધમ અને શુકલ ધ્યાનને સાધનાર, પ્રશાંતચિત્ત, આત્મ મન કરનાર, સમિતિ અને ગુપ્તિયુક્ત જે સરાગી છે અથવા વીતરાગી છે. ઉપશાંત અને જિતેન્દ્રિય છે તેનામાં શુકલ લેશ્યાના પરિણામ છે, ૩૧-૩૨ અસમેજાણાાપણીણ, ઉત્સર્પિણીણ જે સમયા । સંખાયા લાગા, લેસાણ હવત ઠાણા ૩૩ અસ ખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય હોય તથા અસંખ્યાત લેાકાકાશના જેટલા પ્રદેશ હાય છે તેટલા લેફ્સાના સ્થાન છે. ૩૩ મુહત્તત્વ તુ જહન્ના, તેત્તીસ સાગરા મુત્યુત્ત હિયા ! ઉકંકાસા હાઈ ઈિ, નાયવ્વા ક્હિલેસાએ ૩૪ ૩૧ કૃષ્ણ લેશ્યાની સ્થિતિ એછામાં ઓછી અન્તર્મુહુ અને વધુમા વધુ તેત્રીસ સાગરાપમ ઉપર મુહુથી વધુ. ૩૪ મુહુત્તજ્જં તુ જહન્ના, દસઉદ્દેહી પલિયમસ’ખભાગમહિયા ઉકંકાસા હાઈ કર્ણ, નાયબ્બા નીલલેસાએ નીલ લેશ્યાની સ્થિતિ જન્ય અન્તમુહુર્ત અને પત્યે પ્રમના અસાતમા ભાગ સહિત દશ સાગરોપમ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૩૫ ઉત્કૃષ્ટ ત્રણુ છે. ૭૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ મુહુરૂદ્ધ તુ જહના, તિનુદહી પલિયમસં. ખભાગમષ્ણહિયા ! ઉસમાં હેઈ ઈિ, નાયકવા કાસાએ કાપત ભેંસ્થાની સ્થિતિ જઘન્ય અતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ગેણું સાગરોપમ અને પાપમના અસંખ્યાતમા ભાગથી અધિક છે. ૩૬ મુહુરૂદ્ધ તુ જહન્ના, દાણદહી પલિયમસં. ખભાગમભહિયા ઉોસા હાઈ ડિઈ, નાયવા તેઉલેસાએ ૩૭ તેજે લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહુર્ત અને વધુમાં વધુ પાપમના અસંખ્યાતમા ભાગ સહિત બે સાગરોપમની છે. ૩૭ હુzદ્ધ તુ જહન્ના, દસઉદાહી હાઈ મુહત્તમભહિયા ઉોસા હાઈ કિંઈનાયબ્રા પહલેસાએ ૩૮ પદ્મ લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અત મુહુર્ત અધિક દસ સાગરોપમની છે. ૩૮ મહત્તદ્ધ તુ જહન્ના, તેત્તીસં સાગરા મુહરહિયા ! ઉક્કોસા હેઈ 8િઈ, નાયબ્રા સુક્કલેસાએ ઓછામાં ઓછી અન્તર્મુહુર્ત અને વધુમાં વધુ અન્તર્મુહુર્ત અધિક તેત્રીશ સાગરેપમની સ્થિતિ શુકલ લેસ્થાની જાણવી. ૩૯ એસા ખલુ લેસાણું એાહેણ ઠિઈ ઉ વણિયા હેઈ ચઉસ વિ ગઈસુ ઇત્તો, લેસાણ કિંઈ તુ ગુચ્છામિ ૪૦ આમ સામાન્યરીતે લેસ્થાની સ્થિતિનું વર્ણન કર્યું. હવે હું ચાર ગતિની અપેક્ષાથી લેસ્થાની સ્થિતિનું વર્ણન કરું છું –– ૪૦ દસવાસસહસ્સાઇ, કાએ કિંઈ જહનિયા હેઈલ તિનોદહી પતિવમ, અસંખભા ચ ઉક્કોસાડા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ટાપેાત લેશ્માની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પથ્યાપમના અસંખ્યાતમા ભાગ અધિક ત્રણુ સાગરાપમતી છે. તિન્દ્વદહી પલિએવમઅસ`ખભાગા જહુનેણ નીલહિએ। સ ઉદહી પલિએવમ, અસ’ખભાગ ચ ઉક્કોસા ૪૨ નીલ લેસ્યાની સ્થિતિ જધન્ય પર્યેાપમતા અસંખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પક્ષ્ાપમના અધિક દૃશ સાગરાપમની છે. ૪૨ દસ ઉદ્દેહી પલિએવમઅસ`ખભાગ' જહર્નિયા હાઈ ! તેત્તીસસાગરાઇ ઉશ્નોસા, હાઈ કિલ્હાએ લેસાએ ૪૩ કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જધન્ય પક્ષેાપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરેાપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ૪૩ એસા નૈરયાણ, લેસાણ ઈ ઊ વર્નિયા હોઈ . તેણ પર' ગુચ્છામિ, તિરિયમણુસાણ દેવાણં ૪૪ આ પ્રમાણે નરકના જીવાની લેસ્યાની સ્થિતિ કહી. હવે તિય‘ચ, મનુષ્ય અને દેવાની લેસ્યાની સ્થિતિનુ વર્ણન કરૂ છું. ૪૪ અંતેામુહુત્તમન, લેસાણ ડેઈ હુિં હું જા તિરિયાણ નરાણ વા, વિજ્જત્તા કેવલ લેસ’ ! ૪૫ તિય ચ અને મનુષ્યામાં. શુકલ લેસ્યાને છેડીને જ્યાં જે લેફ્સા હાય છે, એ બધી લેસ્યાઓની સ્થિતિ જન્ય અને ઉત્કૃષ્ટ અન્ત હુ'ની હેાય છે. ૪૫ મ્રુત્યુત્તસ્ક્રૂ તુ જહન્ના, ઉથ્રોસા હાઇ પુણ્વકાર્ડ ઉત્ત નહિં રિસેહિં ઊણા, નાયવ્વા સુલેસાએ ૪૬ શુકલ લેસ્યાની સ્થિતિ જધન્ય અન્તમુર્હુત અને ઉત્ક્રુષ્ટ નવ વક્રમ (એછા) એક કરોડ પૂર્વની છે. ૪૬ એસા તિરિયનરાણ, લેસાણ ઈ ઊ વર્નિયા હોઈ ! તેણ પર' ગુચ્છામિ, લેસાણ ઈ દેવાણ ૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ આ વર્ણન તિર્યંચ અને મનુષ્યની લેસ્થાનું થયું. હવે હું દેવોની લેસ્થાની સ્થિતિ કહું છું. ૪૭ દસવાસસહસ્સાઇ, કિણહાએ ડિઈ જહનિયા હેઈ પલિયમસંખેજઈમે, ઉોસા હાઈ કિહાએ ૪૮ કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૮ જાકિણહાએ કિંઈ ખલુ, ઉોસા સા ઉસમયમભણિયા જહને નીલાએ, પલિયમસંખે ચ ઉોસા ૪૯ નીલ લેફ્સાની જધન્ય સ્થિતિ તે કૃષ્ણ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પામના અસંખ્યાતમા ભાગની છે. ૪૯ જા નીલાએ ઠિ ખલુ, ઉકકેસા સા ઉસમયમલ્લહિયા જહુનેણું કાઊ એ, પલિયમસંબં ચ ઉકકસ ૫૦ કાપિત લેાની જઘન્ય સ્થિતિ નીલ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પશેયમના અસંખ્યાતમા ભાગની છે. ૫૦ તેણ પર વેચ્છામિ, તેલેસા જહા સુરગણાણું ભણવઈ-વાણુમંતર-ઈસ-માણિયાણં ચ ૫૧ હવે હું ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવની તેજે લેસ્થાની સ્થિતિ કહું છું – ૫૧ પલિઓવમં જહુન્ન, ઉકોસા સાગરા ઉ ટુણહિયા લિયમસંખિજેણું, હેઈ ભાગેણ તેઓ પર તેજ લેસ્થાની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પ૫મના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની છે. પર દસવાસસહસ્સાઈ, તેઊએ કિંઈ જહનિયા હેઈ ! દુરસ્કૃદહી પલિઓવમ, અસંખ ભાગ ચ ઉોસા ૫૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #326 -------------------------------------------------------------------------- ________________ તે લેસ્થાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક લે સાગરોપમની છે. પ૩ જા તેઉએ કિંઈ ખલુ, ઉોસા સા ઉ સમયમ-ભહિયા જહનેણું પમહાએ, દસમુહત્તાહિયાઈ ઉક્કોસા ૫૪ જે ઉત્કૃષ્ટ સ્થિતિ તેજલેશ્યાની છે એનાથી એક સમય અધિક પદ્મ લેસ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક દશ સાગરોપમની છે. ૫૪ જા પહાએ ઠિઈ ખલુ, ઉોસા સા ઉ સમયમભુહિયા જહન્નેણે સુકાએ, તેત્તીસમુહુત્તમભહિયા પપ જે ઉત્કૃષ્ટ સ્થિતિ પદ્મ લેશ્યાની છે એમાંથી એક સમય અધિક શુકલ લેશ્યાની જન્ય સ્થિતિ હોય છે અને શુકલ લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. ૫૫ કિણહાનીલાકાએ, તિનિવિયાએ અહમ્પલેસાએ એયહિ તિહિ વિ જીવો, દુગઈ ઉવવજઈ પ૬ કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધમ લેસ્યા છે, એનાથી દુર્ગતિમાં ઉત્પત્તિ હોય છે. પ૬ તેલ પમહા સુકા, તિત્તિ વિ એયાએ ધમ્મસાએ એયહિ તિહિ વિ છે, સુઈ ઉવવજઈ ૫૭ તેજે, પમ અને શુકલ, એ ત્રણ ધર્મ લેહ્યા છે. એનાથી જીવ સુગતિમાં ઉપજે છે. પ૭ લેહિં સવ્વાહિં, પઢમે સમયશ્મિ પરિણયહિં તુ છે ન હુ કન્સઈ ઉવવાઓ, પરે ભવે અસ્થિ જીવલ્સ પ૮ બાકી લેશ્યાના પ્રથમ સમયની પરિણતિમાં કઈ પણ છાની પરભવમાં ઉત્પત્તિ નથી ૫૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ લેસાહિ સબ્રાહિં ચરિમે, સમયશ્મિ પરિણયહિં તો ન હુ કસાવિ ઉવવાએ, પરભવે અસ્થિ જીવરસ પર બધી લેસ્યાના અંતિમ સમયની પરિણતિમાં કઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી હોતી. ૫૯ અન્તમુહરશ્મિ ગએ, અત્તમુહરશ્મિ સેસએ ચેવો લેસાહિ પરિણયહિ, જીવા ગચ્છાન્તિ પલાયં ૬૦ લેસ્થાની પરિણતિ પછી અન્તર્મુહુર્ત વિત્યા પછી અને અંતમુહર્ત બાકી રહ્યા પછી જીવ પરકમાં જાય છે. ૬૦ તહા એયાસિ લેસાણ, અણુભાવે વિયાણિયા ! અપસFાઉ વજિજત્તા, પત્થાઉ અહિટ્રિએ મુણિ ૬૧ ત્તિ બેમિ આ માટે સાધુએ લેસ્થાના અનુભાવને-રસને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓને છોડીને પ્રશસ્ત શુભ લેસ્યાને અંગિકાર કરવી. ૬૧ એમ હું કહું છું. || ઈતિ ચેત્રીસમું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ છે અણગાર પંચત્તીસઈમ અબ્બયણું અણગાર નામનું પાત્રીસમું અધ્યયન સુહ મે એગગમણા, મગે બુદ્ધેહિ દેસિયં ! જમાયરન્તો ભિખૂ, દુકખાણુન્તકરે ભવે ૧ જ્ઞાની પુરૂષએ ઉપદેશેલા (મેક્ષ) માર્ગને એકાગ્ર મન વડે મારી પાસેથી સાંભળે. જે માર્ગના સેવવાથી નિર્ગસ્થ સાધુ ભવ દુઃખનો અંત કરે. ૧ ગિહવાસં પરિચજજ, પજામસિસએ મુણી ઇમે સંગે વિવાણિજજા, જેહિં સજજતિ માણવા ૨ ગૃહવાસને પરિત્યાગ કરીને મુનિ પ્રવજ્યના આશ્રમમાં રહે. સંગદેષ, જેમાં માણસે ઉઘુક્ત છે, ફસાય છે, તેને મુનિઓ વિશેષપણે જાણે. ૨ તહેવ હિંસં અલિય, જે અબભસેવ ! ઈચ્છા કામં ચ લભ ચ, સંજઓ પરિવજએ ૩ સાધુ [ સંયતિ) હિંસા, અલિક-જૂડ, ચોરી, મૈથુન, અપ્રામની ઈચ્છા અને લોભને ત્યાગે છે. ૩ મણાહર ચિત્તઘર, મીંધણ વાસિય સકવાડે પપ્પલોયં, મણસા વિ ન પત્યએ ૪ જે ઘર મનહર હોય, ચિત્રોથી શોભિત હોય, માલા અને ધૂપાદિથી સુવાસિત હોય, વસ્ત્રોથી શણગારેલ અને કમાડવાળું હોય એવા ઘરની મનથી પણ ઈચ્છા ન કરે, ૪ ઇન્દિયાણિ ઉ ભિકખુલ્સ, તારિસમ્મિ વસ્સએ દુકરાઈ નિવારેઉં, કામરાગાવિવશે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આમ કામ-રાગના વધારનાર ઉપાશ્રયમાં સાધુ-ભિક્ષ-નિર્ગળે ઈન્દ્રિયોને સંયમ રાખવો કઠણ છે. ૫ સુસાણે સુન્નગારે વા, સકખમૂલે વ એક પઈરિકે પરકડે વા, વાસં તત્કાલિયએ સ્મશાન, શૂન્ય ગૃહ, ઝાડ નીચે, બીજાના માટે બનાવેલા સ્મશાનમાં રાગ-દ્વેષ વિરહિત થઈને નિવાસ કરવાની રુચિ રાખે. ૬ ફાસુયશ્મિ અણબાહ, ઈન્થીહિં અણભિદુએ તથા સંકલ્પએ વાસ, ભિકબૂ પરમસંજએ ૭ પરમ સંવતિ-નિગ્રન્થ ભિક્ષુ એવા સ્થાનમાં રહે, જે જીવાદિની ઉત્પત્તિથી રહિત હોય, શુદ્ધ હોય, બાધાઓથી રહિત અને સ્ત્રીઓથી વંચિત હેય. ૭ ન સયં ગિહાઈ ફવિજજા, નેવ અનેહિ કારએ ગિહકમ્મસમારમ્ભ, ભૂયાણું હિસ્સએ વહે ૮ પિતે ઘર ન બનાવે તેમજ બીજા પાસે ન બનાવરાવે, ગૃહનિર્માણ સમારંભમાં અનેક જીવોની હિંસા થાય છે. ૮ તસાણું થાવરાણું ચ, સુહુમાણું બાદરાણ યા તમહા ગિહસમારભં, સંજએ પરિવજએ ૯ ગૃહ નિર્માણમાં ત્રસ, સ્થાવર, સૂમ અને બાદર જીવોની હિંસા થાય છે. આ માટે સંયમી મુનિ ગૃહ–સમારંભ ત્યાગે. ૯ તહેવ ભત્તષાણેસુ, પયણે પયાવસુ યા પાણભૂયદયાએ, ન પચે ન પયાવયે એજ પ્રમાણે ભોજન, પાણીને પકવવું, હિંસાજનક છે. પ્રાણીઓની દયા માટે પોતે ભોજન ન પકાવે; બીજાની પાસે ન પકવા. ૧૦ જલધિન્નનિસિયા જીવા, પુઠવીક નિસિયા હમ્મતિ પાણેલું, તન્હા ભિકબૂ ન પયાવએ ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જલ ધાન્ય તથા પૃથ્વી અને લાકડાને આશ્રિત રહેલા જીવાની ભોજન પકવવામાં `િસા થાય છે, આ માટે ભિક્ષુ ખીજા પાસે પણ રસાઇ ન બનાવરાવે ૧૧ વિસર્પ સભ્યએ ધારે બહુ પાણિ વિણાસણે । નદ્ઘિ જોઈસમે સત્થ, તન્હા જોઇ ન દીવએ ૧૨ સત્ર જેની ધારાઓ-શિખાએ ફેલાયેલી છે અને જે ઘણા પ્રાણીઓને નાશ કરનારી છે, જેના જેવું બીજુ કાઇ શસ્ત્ર નથી, એવા અગ્નિને સળગાવે નહિં. ૧૨ હિરણ' ચ જાયરુવ' ચ, મણસા વિ ન પત્થએ સમલેલું કથળે ભિકપૂ, વિએ કયવિક્રએ ૧૩ વિક્રયથી વિરક્ત અને માટી અને સેાનાને સરખા સમજનાર સાધુ સેાના તથા રૂપાતે મનથી પશુ ચિંતવે નહિ. ૧૩ કિણન્તા કઇ હેાઈ, વિક્રિણન્તા ય વાણિ યવિયમિ વરૃન્તા, ભિકમ્મૂ ન હવઇ તારિસા ૧૪ । ખરીદનાર ગ્રાહક અને વેચનાર વણિકની જેમ, જે ક્રયવિક્રય કરે છે એ સાધુ થઇ શકતા નથી. ૧૪ ભિકિખયવ્વ ન કેયવ, ભિકખુણા ભિકખવત્તિણા । યવિક્રએ મહાદાસા, ભિકખવિત્તી સુહાવહા ૧૫ ભિક્ષુએ ભિક્ષા જ કરવી જેષ્ટએ, મૂલ્યથી કાઈ વસ્તુ ન લેવી જોષએ, કારણ કે વિક્ર્મમાં મહા દોષ રહે છે અને ભિક્ષાવૃત્તિ સુખ આપનારી છે. ૧૫ સમ્રયાણ' 'મેસિજ્જા, જહામુત્તમણિન્દ્રિય' । લાભાલાભશ્મિ સતુઢ્યું, પિણ્ડવાય ચરે સુણી સૂત્રાનુસાર સામુદાયિક ખતે અનિતિ અને‚ કળાથી ડા ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ આહાર ગ્રહણુ કરે અને મળે ન મળે ! પશુ સંતાષી રહીને ભિક્ષા વૃત્તિનું પાલન કરે. ૧૬ ૧૭ અલાલે ન રસે ગિધે, જિભાદન્તે અમુષ્ઠિએ 1 ન રસĚાએ ભુ જિજ્જા, જવણતાએ મહાસુણી જિહવાને લાલુપિ ત થાય, રસમાં ગૃહ્ ન અને, જીવાતે વા રાખે, મૂર્ચ્યા રહિત થાય, સ્વાદને માટે ભોજન ન કરે, પરન્તુ સયમ અર્થે જ ભોજન કરે. ૧૭ અચ્ચણ ચણ` ચેય, વન્ત્રણ સૂયણ' તહા ! ઇડ્ડીસક્કારસમ્ભાણ, મસા વિ ન પત્થએ ૧૮ સાધુ અન, રચના, વંદન, પૂજા, ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પુણ્ ચ્છા ન કરે. ૧૮ સુક્ષ્મઝાણ ઝિયાઇજજા, અણિયાણે અફિંચણે ! વાસĚકાએ વિહરેજા, જાવ કાર્લસ પ ૧૯ સાધુ મૃત્યુ સુધી અપરિગ્રહી, નિદાન રહિત અને કામની મમતા ત્યાગીને શુકલ ધ્યાન ધ્યાતા વિહરે. ૧૯ ણિજ્યુહિઊણ આહાર, કાલધએ ઉગ્નિએ ! જહિઊણ માણસ એન્જિ, પહૂ દુઃખા વિસુચ્ચુંઈ ૨૦ આમ સમર્થાં મુનિ મૃત્યુ સમયે આહારાદિ ત્યાગીને મનુષ્યનુ શરીર છેાડીને બધા દુ:ખાથી મુક્ત થાય છે. ૨૦ નિમ્મમે। નિરહંકારા, વીયરાઞા અણાસવે । સ'પત્તા કેવલ નાણું, સાસય. પરિનિથ્થુડે ૨૧ ત્તિ મેસિપ મમત્વ, નિરRs'કાર, વીતરાગી અને નિરાશ્રવી થર્ષાને કેવલજ્ઞાન પામીતે એ સદાને માટે સુખી થઈ જાય છે. ૨૧ એમ હું કહું છું. ઇતિ પાંત્રીસ અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ॥ જીવાજીવવિભત્તી ણામ છત્તીસઇમ અન્નયણું ॥ જીવાજીવ વિભક્તિ નામનુ છત્રીસમુ અધ્યયન જીવાજીવવિત્તિ, સુÌહુ મે એગમણા ઇએ ! જ જાણિણણ ભિખૂ, સન્મ જયઈ સજમે હે શિષ્યા ! તમે જીવ અને અજીવના ભેદને મારી સાંભળેા, જે જાણવાથી ભિક્ષુ સંયમમાં જાગૃત રહે છે. ૧ જીવા ચૈવ અજીવા ય, એસ લેાએ વિયાહિએ ! અવદેસમાગાસે, અલાએ સે વિયાહિએ આ લાકને જીવ અને અજીવ કહેવામાં આવ્યા છે અને અજીવ દેશરૂપ આકાશ જેમાં છે, એ અલાક છે. ૨ ૧ પાસેથી દવ્યએ ખેત્તએ ચેવ, કાલએ ભાવએ! તહા ! પવણા તેસિં ભવે, જીવાણમજીવાણુ ય ૩ જીવ અને અજીવ દ્રવ્યનુ પ્રતિપાદન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે છે. ૩ વિણા ચેવઽવી ય, અજીવા દુવિહા ભવે અરુથી દસહા લુત્તા, રુવિણા ય ચઉબ્ધિહા અજીવના એ પ્રકાર છે, રૂપી અને અરૂપી, રૂપી અજીવના દર્શ પ્રકાર છે અને અરૂપી અજીવના ચૌઠ પ્રકાર છે. ૪ ધમ્મત્વિકાએ તહેસે, તપઐસે ય આહિએ ! અધએ તસં દેસે ય, તર્પીએસે ય આહિયે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ પ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ આગાસે તસ્સ દેસે ય, તમ્પએસે ય આહિએ 1 અદ્ધાસમએ ચેવ, અરવી દસહા ભવે ધર્માસ્તિકાયના સ્કલ્પ, દેશ અને પ્રદેશ, અધર્માસ્તિકાયન સ્કન્ધ દેશ અને પ્રદેશ; આકાશાસ્તિકાયને સ્કન્ધ, દેશ અને પ્રદેશ અને કાલ એ અરૂપી છે. ૫-૬ ધમાધમે ય દો ચેવ, લોગમિત્તા વિવાહિયા લાગાલેગે ય આગામે, સમએ સમયખેત્તિએ ૭ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેક પ્રમાણુ કહેલ છે. આકાશ લેક અલકમાં પણ છે અને સમય-સમગ્રક્ષેત્ર પ્રમાણ છે. ૭ ધમ્માધમ્માગાસા, તિત્નિ વિ એએ અણુઈયા ! અપજવસિયા ચેવ, સવદ્ધ તુ વિયાહિયા ૮ ધર્મ, અધર્મ અને આકાશાસ્તિકાય આ ત્રણ સર્વકાલિક અનાદિ અનંત છે. ૮ સમએ વિ સંતઈ પપ, એવમેવ વિયાહિયા આએ સં પપ સાઇએ, સપજવસિએ વિ ય ૯ સમય સંતતિની અપેક્ષાએ અનાદિ અનંત છે અને દેશની અપેક્ષાએ સાદિસાત છે. ૯ ખંધા ય ખંધદેસા ય, તપએસા તહેવ યા પરમાણુ ય દ્વવ્યા, સવિણે ય ચઉવિહા ૧૦ રૂપી દ્રવ્યના સ્કન્દ, દેશ, પ્રદેશ અને પરમાણું આ ચાર ભેદ છે ૧૦ એગરેણુ પુરણ, ખંધા ય પરમાણુ યા લોએગદેસે એ ય, ભઈથવા તે ઉ ખેત્તઓ (સુહમા સલેગશ્મિ, લેગ દેસે ય વાયરા-પાઠાન્તર) એત્તો કાલવિભાગ તુ, તેસિ ગુચ્છું થઉન્રિહ ૧૧ ૨૧. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પરમાણુ એના પરસ્પર મળવાથી સ્કન્ધ થાય છે અને છૂટાછૂટા થવાથી પરમાણુ કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ કન્જ લેાકના એક દેશમાં હોય છે અને પરમાણુ સલાક વ્યાપી છે. ૧૧ સંત પુષ્પ તેઽણાઈ, અપવસિયા વિ ય ! શિ પહુચ્ય સાઈયા, સપજ્જવસિયા વિ ય સ્કન્ધ અને પરમાણુ સંતતિની અપેક્ષાએ અનાદિ અન ત છે અને સ્થિતિની અપેક્ષા સાગ્નિ સાન્ત છે. ૧૨ · ૧૨ અસ’ખકાલમુક્રોસ’, એફ્ટ' સમય જહર્નિયા ! જીવાણ ય વીણ, ઈિ એસા વિયાહિયા ૧૩ રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસ ખ્ય કાલ છે. ૧૩ અણુ તકાલયુક્રોસ', એક' સમય જહુણ્ણય । અજીવાણુ ય વીણ, અંતરેય વિયાહિય ૧૪ રૂપી અજીવ દ્રવ્યોનું અંતર જન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંત કાલનુ’ છે. ૧૪ વષ્ણુએ ગધએ ચેવ, રસ ફાસએ તા કે સઠાણ ય વિષ્ણુએ, પરિણામા તેસિ પંચહા ૧૫ કન્ય અને પરમાણુના સ્વભાવ, વ, ગન્ધ, રસ, સ્પર્શી અને સંસ્થાન એમ પાંચ જાતનેા છે. ૧૫ વષ્ણુએ પરિયા જે ઉ, પંચહા તે પક્રિત્તિયા । કિશ્તા નીલા ય લેાહિયા, હાલિદ્દા મુસ્ક્રિલા તહા ૧૬ વ પસ્થિતિ માંગ તવી છે. કાળી, લીલી, લાલ, પીળી, અને વત. ૧૬ ગન્ધઓ પણિયા જે ૭. દુષિલ્હા તે વિયાહિયા । સુબ્લિગન્ધપરિણામા, દુગિન્ધા તહેવ ૨ ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ગધ પરિણતિ એ પ્રકારની છે, સુગધ પરિસુતિ અને દુન્વ પરિણતિ, ૧૭ રસએ પણિયા જે ઉ, પચહા તે પકિત્તિયા । તિત્ત કડ્ડય કસાયા, અંખિલા મહુરા તહા ૧૮ પુદ્ગલની રસ પરિણતિ પાંચ પ્રકારની છે. તીક્ષ્ણ, કુંડવું, કસાયેલું, ખાટુ' અને મીઠું. ૧૮ ૧૯ ફાસએ પરિણયા જે ઉ, અરૃહા તે પકિત્તિયા ! કડા મઉ ચેવ, ગરુ લહુ તા સીયા ઉલ્હા ય નિદ્ધા ય, તહા લુક્ખા ય આહિયા । ઇય ફાસપરિણયા એએ, પુગ્ગલા સમુદાહિયા ૨૦ પુદ્ગલાની સ્પર્શે પરિણતિ આઠ જાતની છે. કર્કશ, કામળ, ભારે, હલકી, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અતે રુક્ષ ૧૯-૨૦ સાણપરિણયા જે ઉ, પંચહા તે પિિત્તયા । પરિમંડલા ય વટ્ટા ય, ત`સા ચઉંર સમાયયા ૨૧ સંસ્થાન પરિણતિ પાંચ જાતની છે, પરિમ’ડલ, વ્રત, ત્રિકાળુ, ચતુષ્કાળુ અને લાંબુ, ૨૧ વર્ણીએ જે ભવે છ્હે, ભઈ એ સે ઉ ગન્ધએ । રસઆ ફાસએ ચેવ, ભઈએ સંડાએ વિય २२ જે પુદ્દગલ કાળા રંગના છે, તેમાં ગંધ, રસ, રૂપ અને સસ્થાનતી ભજના છે. ૨૨ વર્ણીએ જે ભવે નીલે, ભઈએ સે ઉ ગમ ગ્ રસમે ફાસએ ચૈત્ર, ભઈ એ સ’ઠાણએ વિષ ia જે ની વસ્તુનાં પુદ્દલ છે, તેમાં ગંધ સ, સ્પ અને સસ્થાનની ભજના છે. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #336 -------------------------------------------------------------------------- ________________ ३२४ વણુઓ લોહિએ જે ઉ, ભઈએ સે ઉ ગબ્ધઓ રસઓ ફાસએ ચેવ, ભઈએ સંડાણએ વિ ય ૨૪ જે પુગલ લાલ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૨૪ વણુઓ પીયએ જે ઉ, ભઈએ સે ઉ ગબ્ધએ ! રસઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય રપ જે પુગલ પીત વર્ણના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શના અને સંસ્થાનની ભજના છે. ૨૫ વણુઓ સુનિલે જે ઉ, ભએ સે ઉ ગબ્ધઓ રસઓ ફાસ ચેવ, ભઈએ સંઠાઓ વિ ય ૨૬ જે પુદ્ગલ શુકલ-સફેદ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૨૬ ગન્ધઓ જે ભવે સુલ્ફી, ભઈએ સે ઉ વર્ણ રસઓ ફાસએ ચેવ, ભઈ એ સંઠાણુઓ વિ ય ર૭ જે પુદ્ગલ સુગંધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજ છે. ૨૭ ગધેઓ જે ભવે દુલ્ફી, ભઈએ સે ઉ વણુએ . રસઓ ફાસો ચેવ, ભઈએ સંઠાણ વિ ય ૨૮ જે પુદગલ-કવ્ય દુધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે, ૨૮ રસ તિએ જે ઉ, ભઈએ સે ઉ વણઓ ગબ્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૨૯ જે પુદગલ નીખા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩રપ એ કડએ જે ઉ, ભઈએ સે ઉ વસુએ . ગબ્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૦ જે પદાર્થો કડવા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૩૦ રસઓ કસાએ જે ઉ, ભઈએ સે ઉ વષ્ણુએ ગધઓ ફાસએ ચેવ, ભઈએ સંડાણુઓ વિય ૩૧ જે દ્રવ્યો-પુદ્ગલે કસાય રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૩૧ રસ અંબિલે જે ઉ, ભઈએ સે ઉ વણુઓ ગધઓ ફાસએ ચેવ, ભઈએ સઠાણ વિ ય ૩ર જે પદાર્થો ખાટા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૩૨ રસઓ મહુએ જે ઉ, ભઈએ સે ઉ વણએ ! ગન્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંડાઓ વિ ય ૩૩ જે મધુર રસવાળા દ્રવ્યું છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન ની ભજના છે, ૩૩ ફાસ કફખડે જે ઉ, ભઈએ સે ઉ વણુએ છે ગએ એ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૪ જે કઠોર સ્પર્શવાળા પુરાલ છે, તેમાં ગંધ, વર્ણ, રસ અને સંસ્થા ની ભજન છે. ૩૪ ફાસ મઉએ જે ઉ, ભાઈએ સે ઉ વણઓ છે ગધેઓ રસ ચેવ, ભઈએ સંડાણુઓ વિ ય ૩૫ જે પુલ મૃદુ પર્ણવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે, ૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #338 -------------------------------------------------------------------------- ________________ કારક ફાસએ ગુરુએ જે ઉ, ઈએ સે ઉ વણા અશ્વએ »ન ચક. એ સંarગમ વિ યા ૩ જે પુદ્ગલે ભારે સ્પર્શવાળા છે. તેમાં ગબ્ધ, રસ, વર્ણ અને સંસ્થાનની ભજના છે. ૩૬ ફાસએ લહુએ જે ઉ, ભઈએ સે ઉ વણઓ ગબ્ધઓ સ ચવ, ભઈએ સઠાણઓ વિ ય ૩૭ જે પુદ્ગલે લઘુ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે, ૩૭ ફાસઓ સીયએ જે ઉ, ભાઈએ સે ઉ વણા ગધેઓ રસ ચેવ, ભઈએ ઠાણુઓ વિ ય ૩૮ જે પદાર્થો શીત સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૩૮ ફાસએ ઉહએ જે ઉ, ભઈએ ઉ વણણુઓ ! ગધેઓ રસ ચેવ, ભઈએ સંડાઓ વિ ય ૩૯ જે પદાર્થો ઉષ્ણ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૩૯ ફાસ નિદ્રએ જે ઉ, ભઈએ સે ઉ વણુઓ ગધઓ રસ ચવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૪૦ જે પદાર્થો નિષ્પ સ્પર્શવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૪૦ ફાસઓ લુખએ જે ઉં, ભઈએ ? ઉ વણઓ . ગધઓ રસી એવ, ભઈએ સંઠાઓ વિ ય ૪૧ જે પદાર્થો લુખા-ક્ષ સ્પર્શવાળા છે. તેમા વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે. ૪૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ પરિમંડલસંડાણે, ભઈએ એ ઉ વાણુઓ . ગંધા રસ જેવ, ભઈએ ફાસએ વિ ય ૪૨ જે પરિમંડલ સંસ્થાનવાળા પુદગલ છે, તેમાં, વર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શની ભજના છે. જર સંઠા ભવે વદે, એ સે ઉ વહુઓ : ધઓ રસ ચેવ, ભઈએ ફાસએ વિય ૪૩ જે સંસ્થાન વૃત્તાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૩ સંડાણ ભવે તંતે, ભઈએ સે ? વહુએ છે ગધઓ રસઓ એવ, ભઈ એ ફોસઓ વિ ય ૪૪ જે પદાર્થો ત્રિકોણાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને પર્શની ભેજના છે. ૪૪ સંડાણ જે ચઉરેસે, ભઈ એ સે ઉ વણઓ ! ગંધો રસ ચેવ, ભઈએ ફાસ વિ ય ૪૫ જે પદાર્થો ચોરસ છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪પ જે આયયસંહાણે, ભઈએ ? ઉ વણુઓ ગંધ રસઓ એવ, ભઈએ ફાસએ વિ ય ૪૬ જે પદાર્થો લંબાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૬ એસા અજીવવિભરી, સમાસણ વિયોહિયા ! ઇત્તે જીવવિભક્તિ, ગુચ્છામિ અણુપુશ્વસે ૪૭ આમ અજીવ દ્રવ્ય વિભાગનું વર્ણન અનુક્રમથી કરૂં છું. ૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સંસારસ્થા ય સિદ્ધા ય, દુવિહા છવા વિવાહિયા ! સિદ્ધા ભેગવિહા વૃત્તા, તે મે કિત્તઓ સુણ ૪૮ જીવના બે પ્રકાર છે. સંસારમાં રહેનારા અને સિદ્ધ સિદ્ધના અનેક ભેદ છે તે ભેદને મારી પાસેથી સાંભળે. ૪૮ ઈથી પરિસસિદ્ધા ય, તહેવ ય નપુંસગે છે સલિંગ અનલિંગે ય, ગિહિલિંગે તહેવ ય ૪૯ શ્રી સિંગ સિદ્ધ, પુરૂષ લિંગ સિદ્ધ, સલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ અને ગૃહ લિંગ સિહ વગેરે. ૪૯ ઉોસોગાણાએ ય, જહન્નમન્કિમાઈ ય છે ઉદ્દે અહે ય તિરિયં ચ, સમુદમિ જલમ્મિ ય ૫૦ જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉર્વ, અધે અને તિર્યફ લોકથી સિદ્ધ થઈ શકે છે. સમુદ્ર અને જલાશયથી પણ સિદ્ધ થાય છે. ૫૦ દસ ય નપુંસએસુ, વીસ ઈન્થિયાસુ ય પુરિસેસુ ય અસયં, સમએણેગણ સિઝઈ પ૧ એક સમયમાં નપુંસક લિંગી દશ, સ્ત્રી લિંગી વીસ અને પુરૂષ લિંગી ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ૫૧ ચત્તરિય ગિહલિંગે, અનલિંગે દસેવ ય ! સલિગેશું અસયં, સમએણેગેણ સિઝઈ પર ગૃહ લિંગમાં ચાર, અન્ય લિંગમાં દશ અને સલિંગમાં એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પર ઉકેસગાહણાએ ય, સિઝંતે જુગવં દુવે છે ચત્તારિ ય જહન્નાએ, મઅત્તરે સયં ૫૩ એક સમયમાં જઘન્ય અવગાહનાથી ચાર, ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ બે અને મધ્યમ અવગાહનાથી એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પ૩ ચઉરુલાએ ય દુવે સમુદે, તઓ જલે વીસમયે તહેવાય સયં ચ અત્તરે તિરિયાએ, સમએણેગણ સિઝઈ ધુવં ૫૪ ઉર્વ લેમાં ચાર, સમુદ્રમાંથી બે, નદી આદિ જળાશયમાંથી ત્રણ, અધેલકમાંથી ૨૦ અને તિફ લોકમાંથી ૧૦૮ એક સમયમાં નિશ્ચય સિદ્ધ થાય છે. ૫૪ કહિં પડિહયા સિદ્ધા, કહિ સિદ્ધા પઈક્રિયા ! કહિ બંદિ થઈત્તા છું, કલ્થ ગંતૂણ સિઝઈ? પપ સિદ્ધ કયાં જઈને અટકે છે ? ક્યાં રહે છે ? શરીરનો ત્યાગ કયાં કરે છે ? અને કયાં જઇને સિદ્ધ થાય છે ? ૫૫ અલાએ પડિહયા સિદ્ધા, લેગગે ય પઈ ક્રિયા છે ઈહું બેંદિ ચઈત્તા છું, તત્ય ગંતૂણ સિઝઈ પ૬ સિદ્ધ અલેકની સીમા પર અટકે છે. લેકને અગ્ર ભાગમાં રહે છે. અહિં મનુષ્યલેકમાં શરીર છોડીને કાચ ઉપર જઈને સિદ્ધ થાય છે. ૫૬ બારસહિં જેણે હિં, સવ્યસ્સવરિ ભવે છે ઈસીપભ્યારનામા ઉ, પુઠવી છત્તસંઠિયા પ૭ સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર છત્રના આકારવાળી ઈષિતપ્રાગભાર નામની પૃથ્વી છે. પ૭ પણયાત સયસહસ્સા જોયણુણું તુ આયયા તાવઈયં ચેવ વિસ્થિણ, તિગુણે તસ્સવ પરિએ ૫૮ એ પીસ્તાલીસ લાખ યોજન લાંબી, એટલાજ પહોળી અને ત્રણ ગુણીથી અધિક પરિધિવાળી છે. ૫૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જોયણમાડુલ્લા, સા મજ્ઞશ્મિ વિયાહિયા । પરિહાયંતી ચમતે, મપિત્તાઉ તયરી પ એ પૃથ્વી મધ્યમાં આઠ યાજન જાઢી છે અને ઓછી થતી થતી છેવટે માખીની પાંખ કરતાં પાતળી છે. પર અજણસુવણગમ, સા પુથ્વી નિમ્મલા સહાવેણ । ઉત્તાણગત્તયસ ડિયા ય, ભણિયા જિણવરેહિ ૬૦ મા પિપ્રાગભાર પૃથ્વી, સ્વભાવથી જ શ્વેત, નિળ અને અર્જુન નામની શ્વેત સુવ, જેવી છૅ. ઉલ્ટાં હત્રના જેવે! એને આકાર. છે. એવું જિનેશ્વરે કહ્યું છે. વ ૬૧ સખકકુન્દમ’કાસા, પડુરા નિમ્મલા સુહા ! સીયાએ જોયણે તત્તો, લેાયતા ઉ વિયાહિએ આસિતિશક્ષા પૃથ્વી શંખ, અંક, રત્ન અને મુચકુન્દના પુષ્પ સમાન અત્યંત નિર્માળ અને સુશોભિત છે. એના ઉપર લેકાન્ત હ્યો છે, ૬૧ જોયણસ ઉ જો તત્વ, કાસે વિરમે ભવે । તસ્સ કાસર્સ છબ્ર્હ્માએ, સિદ્ધાણેાગાહણા ભવે ર આના એક ચેાજનના ઉપરના કૈાસ ( ગાઉ ) ના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવાન રહે છે. દર તત્વ સિદ્ધા મહાભાગા, લાગમ પીયા । ભવપપ’ચઉં મુક્કા, સિદ્ધિ વર્ગઈં ગયા ૬૩ સર્વોત્તમ સિદ્ધસ્થાનને પ્રાપ્ત થયેલ મહા ભાગ્યશાળી જીવા આ સ'સાર ચક્રના પ્રપંચથી મુક્ત થઈને લેાકના અગ્ર ભાગમાં બિરાજે છે. ૬૩ ઉસ્સેહે। જસ્સ જો હાઈ, ભવગ્નિ મિમ્મિ ય । તિભાગહી। તત્તો ય, સિદ્ધાશેાગાહણા ભવે ૬૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ જે અવગાહના અંતિમ શરીરની હોય છે એનાથી ત્રીજા ભાગની ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. ૬૪ એગતેણુ સાઈયા, અપજજવસિયા વિ યા પુહણ અણાઈયા, અપજજવસિયા વિ ય ૬૫ અહિં એક સિહની અપેક્ષાએ સાદિ અનન્ત કાળ છે પરંતુ સમસ્ત સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનત કાળ છે. ૬પ અરવિણે જીવાણુ, ણાણુદંસણસણિયા અઉલં સુહું સંપન્મા, ઉવમાં જલ્સ ઉ ૬૬ આ સિદ્ધ ભગવાન અરૂપી, ઘનરૂપ, જ્ઞાન અને દર્શનના ઉપગવાળા ઉપમા રહિત છે, એ અતુલ સુખને પામ્યા છે, જેને માટે કોઈ ઉપમા નથી ૬૬ લેગરેસે તે સ, ણાસણસનિયા સંસારપારનિર્થીિણુ, સિદ્ધિ વગઈ ગયા ૬૭ આ બધા સિદ્ધ ભગવાન સંસારની પેલી પાર પહેચીને જ્ઞાન, દર્શનના ઉપયોગથી સર્વોત્તમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થઈને એક દેશમાં જ રહે છે. ૬૭ સંસારત્યા ઉ જે જીવા, દુવિહા તે વિવાહિયા તસા ય થાવર ચેવ, થાવરા તિવિહા તહિં ૬૮ સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે જાતના છે. આમાં સ્થાવર જીવના ત્રણ ભેદ કહ્યા છે. ૬૮ પુઠવી આઉછવા ય, તહેવ ય વણસ્સઈ ઇગ્રેએ થાવર તિવિહા, તેસિં ભેએ સુણેહ મે ૬૯ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ જાતના સ્થાવર છે. હવે એના ભેદને સાંભળો :- ૬૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વિહા પુઢવીજીવા ય, સુહુમાં બાયરા તહા । પુજત્તમપત્તા, એવમેવ દુહા પુર્ણા પૃથ્વીકાયના એ ભેદ છે. સૂક્ષ્મ અને બાદર, અને પ્રત્યેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે આયરા જે ઉ પત્તા, દુવિહા તે વિયાહિયા ! સણ્ણા ખરા ય એધવા, સહ્વા સત્તવિહા તહિ ૭૧ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવાના એ ભેદ છે, કામળ અને ર. આમાં કામળતાના સાત ભેદ છે. ૭૧ ક્રિશ્તા નીલા ચ રુહિરા ય, હાલિદ્દા સુલિા તહા ! પંડુપગમક્રિયા, ખરા છત્તીસઈ વિહા ૭૨ કાળી, નીલી, પીળી, શ્વેત, પાડુ તથા પનક સ્મૃતિકા. કાર પૃથ્વીકાયના ત્રીસ ભેદ છે. ૭૨ પુઢવી ય સક્કરા બાલુયા ય, ઉલે સિલા ય લેાણુસે ! અય-તબ-તઉય-સીસગ-રુપ-સુવણે ય વ ય ૭૩ હરિયાલે હિંગુલુએ, મણેાસિલા સાસગ ંજણ પવાલે । અભપાલભવાલુય, બાયરકાએ મણિવિહાણે ૭૪ ગામેજ્જએ ય યંગે, કે ફલિહે ય લેાહિયક્ષે ય । મરગય-મસાગલે, જીયમેાયગ ઈન્દ્રનીલે ય ૭૫ ચ'દણ ગેય હુંસગબ્બે, પુલએ સાગ ધિએ ય મેળ્યે ! ચંદ્રુપહુ વેરુલિએ, જલકતે સૂરફતે ય G ૧ શુદ્ધ પૃથ્વી, ૨ શર્કરા, ૩ વાલુકા, ૪ ઉપલ, ૬ શિલા, ૬ લવણુ, છ ખારી માટી, ૮ લઢું, ૯ તરુઆ, ૧૦ તાંબુ, ૧૧ સીસું, ૧૨ રૂપું, ૧૩ સેાનું ૧૪ વ, ૧૫ હડતાલ, ૧૬ હિંગલેાક, ૧૭ મનસિલ, ૧૮ સાસક, ૧૯ અંજન, ૨૦ પ્રવાલ, ૨૧ અબરખ, ૨૨ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ અગ્રવાલુકા. મણિરત્નોને ભેદ-૨૩ ગભેદક, ૨૪ ચક. ૨૫ અંકન ૨૬ સ્ફટિક અથવા લેહતાક્ષ રત્ન, ૨૭ મરકત અથવા મસારગલ, ૨૮ ભુજમેચક, ર૯ ઈન્દ્રનીલ, ૩૦ ચંદન ગેરક હંસ ગર્ભ, ૩૧ પુલક, ૩૨ સૌગન્ધિક, ૩૩ ચંદ્રપ્રભ, ૩૪ વૈર્ય, ૩૫ જલકાન્ત, ૩૬ સૂર્યકાન્ત મણિ. ૭૩ થી ૭૬. એએ ખરપુઢવીએ, ભેયા છત્તીસમારિયા, એગવિહમણુણત્તા, સુહુમા તથ વિવાહિયા ૭૭ આ છત્રીસ ભેદ કઠણ પૃથ્વીકાયના કહ્યા, પરંતુ આ બંનેમાં સૂક્ષ્મકાય તે એક જ ભેદ કહ્યો છે. ૭૭ સુહમા સવ્વલોગમિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિં વર્લ્ડ ચઉવ્હિહું ૭૮ પૃથ્વીકાય સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. પરંતુ બાદર તે લેકના દેશ ભાગમાં જ છે. હવે આને કાળ વિભાગ ચાર પ્રકારથી કહું છું. ૭૮ સંત પપ્પણઈયા, અપજજવસિયા વિ ય ! ઠિઈ પડ સાઈયા, સવજવસિયા વિ ય ૭૯ પૃથ્વીકાય સંતતિની અપેક્ષાએ, અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાન્ત છે. ૭૯ બાવીસસહસ્સાઈ, વાસાણુકેસિયા ભવે ! આઉઠિઈ પુછવીર્ણ, અમુહુરં જહનિયા ૮૦ પૃથ્વીકાયના જીવોનું આયુષ્ય જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષનું છે. ૮૦ અસંખકાલમુકાસ, અન્તોમુહd જહનાં ! કાઠિઈ પુત્રવીર્ણ, તું કાર્ય તુ અમુંચ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ એ કાયમાં જન્મ-મરણ કરે તો અસંખ્ય કાળની છે. ૮૧ અણુન્તકાલમુકકેસ, અન્તમુહુત્ત જહનયં ! વિજન્મિ સએકાએ, પુઠવીજીવાણુ અંતર ૮૨ સ્વકાયની અપેક્ષા પૃથ્વીકાયના જીવોનું અંતર જઘન્ય અન્તમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે, ૮૨ એએસિં વણઓ એવ, ગંધઓ રસ ફાસઓ સંઠાણદેસઓ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૮૩ આ જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ હોય છે, ૮૩ દુવિહા આઉછવા ઉ, સુહુમા બાયરા તહી છે પજત્તમપજજત્તા, એવમેએ દુહા પુણે ૮૪ અપકાયના જીવ સૂક્ષ્મ અને બાદર બે જાતના છે, વળી તે ઉપરાંત દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ પણ છે. ૮૪ બાયરા જે ઉપજજત્તા, પંચહા તે પકિત્તિયા સુદ્ધોદીએ ય ઉસે, હરતણ મહિયા હિમે ૮૫ બાદર અપકાયના પાંચ પ્રકાર છે. શુદ્ધોદક, ઓસ, તૃણ ઉપરનું પાણી, હસ્તનું, ધંધર અને બરફનું પાણી ૮૫ એગવિહમણાણત્તા, સુહુમા તથ વિયાહિયા સુહુમાં સવ્વલાયશ્મિ, લેગસે ય બાયરા સૂક્ષ્મ અપકાયને જીવ ભેદ રહિત માત્ર એક જ પ્રકારનું છે. અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર અપકાય લેકના એક ભાગમાં જ સ્થિત છે. ૮૬ સંત પપ્પણાઇ એયા, સજ્જવસિયા વિયા કિંઈ પડખ્ય સાઈયા, સપજજવસિયા વિ ય ૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ અપકાય, પ્રવાહની અપેક્ષાએ અનાદે અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાન્ત છે. ૮૭ સત્તવ સહસ્સાઇ, વાસાણૢક્રોસિયા ભવે । આઉઈિ આશણ, અન્તામુહુત્ત જહન્નયં અપકાયના જીવાની આયુ સ્થિતિ જધન્ય અન્ય મુહુ ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષીની છે. ૮૮ અસ‘ખકાલમુકકાસ”, અન્તામહ્ત્ત જહુનય । ફાયઈિ આઊણ, તં કાયં તુ અમુ་ચએ અણુન્તકાલયુક્રોસ, અન્તામુર્હુત્ત જહન્નય । વિજઢમિ સએ કાએ, ઊજીવાણુ અન્તર્ પેાતાનુ શરીર છેડીને બીજા શરીરમાં જવાનુ અપકાયમાં આવવાનું સમયાન્તર જન્ય અન્તમુર્હુત અને અનત કાળનું છે. ૯૦ .. ૮૯ કાય સ્થિતિ-એ કાયમાં રહેવાની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહુ અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હાય છે. ૮૯ સફાસએ ! એએસિ' વર્ણીએ ચૈવ, ગન્ધુએ સાદેસએ વા વિ, વિહાણાઈ સહુસ્સસે અને ૯૦ અને કરી ઉત્કૃષ્ટ ૧ અપકાયના જીવેશના વ, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનના દેશથી હજારા ભેદ-પ્રકાર હાય છે, ૯૧ દુવિહા વણસવા, સુહુમાં બાયસ તહા । પજત્તમપજ્જત્તા, એવમેએ દુહા પુણા ટુર વનસ્પતિ જીવના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર. આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ એ ભેદ હાય છે. ૯૨ ખાયરા જે ઉ પત્તા, દુવિણા તેં વિયાહિયા । સાહારણસરીરા ય, પત્તુગા ય તહેવ ય ૯૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પર્યાપ્ત વનસ્પતિકાયના બે ભેદ કહેવામાં આવ્યા છે. સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. ૯૩ પત્તેગસરીરા ઉ, ઊગહા તે પકિત્તિયા । , રૂકખા ગુચ્છા ય ગુભા ય, લયા વલ્લી તણા તહેા ૯૪ પ્રત્યેક શરીર વનસ્પતિકાયના અનેક પ્રકાર છે, જેવાકે ગુરુ, ગુલ્મ, લતા, વેલી, તૃણ વગેરે. ૯૪ વલય પવ્વગા કહુણા, જલહા આસહી તહા ! હરિયકાયા દ્ધવ્યા, પત્તેયા ઈ આહિયા ૯૫ વલય, પજ, કુહષ્ણુ, જલરુહ, ઔષધિ, તૃણુ અને હરિતકાય ઈત્યાદિ ભેદ પ્રત્યેક શરીર વનસ્પતિકાયના કુલા છે. પ સાહારણસરીરા ઉ, ભેગહા તે પકિત્તિયા । આલુએ મૂલએ ચેવ, સિગમેરે તહેવ ય ૯૬ સાધારણુ શરીર વનસ્પતિકાયના અનેક ભેદ કહ્યા છે. જેમકે આલુ, મૂલિ અને ગોર-વગેરે. ૯૬ ૯૭ હરિલી સિરિલી સિસિરિલી, જાવઈ કે ય કેન્દલી । પલ'ડુલસકન્દ ય, કન્દલી ય કહુલ્લએ લેાહિણીહૂથથી હૂય, કુહગા ય તહેવ ય । કહું ય કન્હેં ય, કન્દે સૂરણએ તહા અસકણી ય એધવા, સીહુકણી તહેવ ય । મુસુતી ય હુલિઠ્ઠા ય, ઊગહા એવમાયએ ૯૮ ૯૯ હરિલી, સિરિલી, સિસિરિલી, યાવતિક, ક દલી, પલાં, લશણુ, કુહુવત, લેાહિની, હુતાક્ષી, દૂત, કુહક, કૃષ્ણુ, વજ્ર, સુરણ, કંદ, અશ્વ કણી, સિંહ કણી, સુસ્તી, અને હરિદ્રાર્ક ઈત્યાદિ અનેક પ્રકારની સાધારણુ વનસ્પતિકાય હાય છે. ૯૦થી ૯૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ એગવિહ્મણાણત્તા, સુહુમા તત્વ વિયાહિયા હુમા સવ્વલેગશ્મિ, લાગદેસે ય માયરા ૧૦૦ સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ ભેદ રહિત માત્ર એક જ જાતના હાય છે અને એ સમસ્ત લેાકમાં વ્યાપ્ત છે. બાદર જીવ લેાકના અમુક ભાગમાં છે. ૧૦૦ સંતઇ પણાયા, અપજ્જવસિયા વિનય ! ઇં પહુચ્ચ સાયા, સપજ્જવસિયા વિય ૧૦૧ પ્રવાહ-સ'તતિની અપેક્ષા વનસ્પતિકાય અનાદિ અન'ત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૦૧ દસ ચેવ સહસ્સા, વાસાક્રોસિયા ભવે । વણસણ આઉં તુ, અન્તામહુત્ત' જહનિયા ૧૦૨ વનસ્પતિકાયના જીવાની આયુસ્થિતિ જધન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હેાય છે. ૧૦૨ અણુન્તકાલમુકકાસ, અન્તમુહુત્ત જહર્નિયા કાય િપણગાણ, તં કાય' તુ અમુ’ચ ૩૨ ૧૦૩ વનસ્પતિકાયના જીવાની કાયસ્થિતિ એ કાયમાં જન્મ કરતા રહેવાની અપેક્ષા જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૦૩ અસ’ખકાલમુકાસ, અન્તામુહુત્ત જન્મય' । વિજઢમિ સએ કાએ, પણગજીવાણુ અન્તર્ เ ૧૦૪ વકાય છેડીને ફરીને ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું છે. ૧૦૪ એએસિ વણએ ચેવ, ગન્ધ રસફાસએ ! સંડાણાદેસ વાવ, વિહાણા સહસ્સસે ૧૦૫ વનસ્પતિકાયના જીવેાના વ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આદેશથી હજાર વિધાન–પ્રકાર-ભેદ છે. ૧૦૫ ઈએએ થાવરા તિવિહા, સમાસે વિવાહિયા ઈ ઉ તમે તિવિહે, પુછામિ અણુપુલ્વેસો ૧૦૬ આમ ત્રણ સ્થાવર કાયનું ટુંકામાં વર્ણન કર્યું. હવે હું ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરું છું. ૧૦૬ તેલ વા ય બેધવ્યા, ઉરાલા ય તસ તહા ઈશ્વેએ તસા તિવિહા, તેસિ ભેએ સુણેહ મે ૧૦૭ તેજસકાય, વાયુકાય અને પ્રધાન ત્રસકાય આ જાતની ત્રણ પ્રકારની ત્રસકાય છે. આના ભેદ મારી પાસેથી સાંભળે. ૧૦૭ દવિહા તેજીવા ઉ, સુહુમા બાયરા વહા પજત્તમપજજત્તા, એવમેવ દુહા પુણે ૧૦૮ તેજસ કાયના ભેદ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. આમાં પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૧૦૮ બાયરા જે ઉપજના, સેગહા તે વિવાહિયા ઇન્ગાલે મુમુરે અગણી, અસ્થિ જાલા તહેવ યે ૧૦૮ ઉષ્મા વિજૂ ય બોધબ્બા, ણેગહા એમાય એગવિહમણુણત્તા, સુહુમા તે વિયાહિયા ૧૧૦ સુહુમા સવૅલેગશ્મિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેર્સિ લુચ્છ થઉવિહું ૧૧૧ પર્યાપ્ત બાદર અગ્નિકાય અનેક પ્રકારની કહી છે. જેમકે અંગાર, ચિનગારી, અગ્નિ, દીપશિખા, મૂલ રહિત અગ્નિ શિખા, ઉલ્કા અને વિજળી ઈત્યાદિ અનેક ભેદ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર તેજસકાય લેકના અમુક ભાગમાં છે. હવે આને કાળવિભાગ ચાર પ્રકારે કહે છે. ૧૯ થી ૧૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #351 -------------------------------------------------------------------------- ________________ (૩૩૯ સંત ૫૫ણાઈયા, અપજજવસિયા વિયા ઠિઈ પહુચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૧૨ અગ્નિકાયના જીવો સંતતિ–પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત છે. અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૧૨ ત્તિણેવ અહેરતા, ઉોસણ વિવાહિયા આઉઠિઈ તેઊણું, અંતમુહુરં જહર્નિયા ૧૧૩ અગ્નિકાયના જીવોનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીનું છે. ૧૧૩ અસંખકાલમુક્કોસ, અંતમુહત્ત જહનિયા કાયઠિઇ તેઊણું, તે કાર્ય તુ અમું ૧૧૪ કાય સ્થિતિ સતત વાસ રહેવાની અપેક્ષા જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૧૧૪ અણુતકાલમુકોસં, અંતમુહુર્ત જહન્નયં વિજઢશ્મિ એ કાએ, તેઉવાણ અંતરે ૧૧૫ તેજસકાયને છોડીને જીવ પુનઃ એજ શરીરમાં જન્મે તે એમાં અંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. ૧૧૫ એએર્સિ વણઓ ચેવ, ગંધ સફાઓ સંઠાણું દેસએ વા વિ, વિહાણાઇ સહસ્સો ૧૧૬ આના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી હજારે પ્રકારના વિધારે હોય છે. ૧૧૬ દુવિહા વાઉજીવા ઉ, સુહુમા બાયરા તહા પજજત્તમપજતા, એવમેવ દુહા પુણે ૧૧૭ વાયુકાયના જીવ સુક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે, આ બેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. ૧૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ બાયરા જે ઉ રજ્જત્તા, પંચહા તે પકિત્તિયા 1 ઉશ્નલિયા-મંડલિયા-ઘણગુંજા—સુદ્ધવાયા ચ ૧૧૮ પર્યાપ્ત બાદર વાયુકાયના પાંચ પ્રકાર છે. રહી રહીને ચાલનાર, ચક્રાકાર, ધનવાયુ, ગુંજતા વાયુ અને શુદ્ધ વાયુ ૧૧૮ ! સવŁગવાયા ય, ઊગહા એવમાય એગવિહ્મણાણત્તા, સુહુમા તત્વ વિયાહિયા ૧૧૯ તથા સવક વાયુ ઈત્યાદિ અનેક ભેદ છે. સૂક્ષ્મ વાયુ ભેથી રહિત માત્ર એકજ જાતને! હાય છે. ૧૧૯ મુહુમા સવ્વલેાગશ્મિ, લાદેસે ય ખાયરા । ઇત્તો કાલવિભાગ' તુ, તેસિ વુચ્છ ચઉબ્ધિહુ` ૧૨૦ સમવાયુ સમસ્ત લેાકમાં છે અને બાદર વાયુ લેકના એક દેશમાં છે. હવે આના કાળ વિભાગના ચાર પ્રકારનું વર્ણન હું કરીશ. ૧૨૦ સતક" પણાકિયા, અપજ્જવસિયા વિ ય । હિં પ ુચ્ચ સાયા, સપજ્જવસિયા વિ ય ૧૨૧ પ્રવાહાપેક્ષા વાયુકાય અનાદિ અનંત છે. સ્થિતિ અપેક્ષા સાિ સાન્ત છે. ૧૨૧ ત્તિર્ણવ સહસ્સાઈ, વાસાક્રોસિયા ભવે । આઈ વાઊણ”, 'તામુહુત્ત' જહર્નિયા ૧૨૨ વાયુકાયના જીવોની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુ`હું' અને ઉત્કૃષ્ટ ત્રણ હાર વર્ષની હોય છે, ૧૨૨ અસંખકાલમુકકાસ, તેામુહુત્ત જહર્નિયા કાયઈ વાઊણ, તં કાયં તુ અનુંચએ ૧૧૩ વાલુકાયના જીવાતી કાર્યસ્થતિ એજ શરીરમાં લત્તતાર રહેવાની અપેક્ષા જધન્ય તુ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. ૧૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અણુતકાલમુકકેસે, અંતે મુહુર્ત જહન્નય છે વિજઢશ્મિ સએ કાએ, વાઉજીવાણુ અંતર ૧૨૪ વાયુકાયને છોડીને પુનઃ એજ શરીરમાં ઉત્પન્ન થવાને કાલાંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૨૪ એએર્સિ વણણુઓ ચેવ, ગંધ રફાસએ સંઠાણદેસએ વા વિ, વિહાણાઇ સહસ્સો ૧૨૫ વાયુજીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી હજાર વિધાન છે. ૧૨૫ ઉરાલા તા જે ઉ, ચઉહા તે પકિત્તિયા ઈન્ડિયા તેઈન્ડિયા, ચઉરે પંચિંદિયા ચેવ ૧૨૬ મેટા ત્રસકાય જીવોના ચાર પ્રકાર છે. બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૨૬ બેઇન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા ! પક જત્તમપજજતા, તેસિ ભેએ સુણેહ મે ૧૨૭ બે ઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે, આને ઉત્તર ભેદ મારી પાસેથી સાંભળે? – ૧૨૭ કિમિણે સમંગલા ચેવ, અલસા માર્યવાહયા વાસી મુહા ય સિપીયા, સંખા સંખણગા તહા ૧૨૮ પાયાણુલયા એવ, તહેવ ય વરાહગા જલૂગે જાલગા ચિવ, ચંદણ ય તહેવ ય ૧૨૯ કૃમી, સુમંગલ, અસિયા, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ અને લઘુ શંખ આદિ, પલ્વક, અનુપલ્લક, કપર્દિકા, જોકજાલક અને ચંદનિયા આદિ અનેક પ્રકારના ઇન્દ્રિયવાળા જીવ કહેવામાં આવે છે. ૧૨૮-૧૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઈ બેઈન્ડિયા એએ, |ગહા એમાય લગેગસે તે સબ્ધ, ન સવસ્થ વિયોહિયા ૧૩૦ આ હીન્દ્રિય જીવ અનેક પ્રકારના છે. લેકના અમુક ભાગમાં જ રહે છે. સર્વત્ર નથી રહેતા ૧૩૦ સંતઈ પણુઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૩૧ આ જીવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન્ત છે. ૧૩૧ વાસાઈ બારસા ચેવ, ઉકકેસેણ વિયોહિયા બેઈન્ડિયઆઉઠિઈ, અંતમુહુર્તા જહત્રિયા ૧૩૨ બે ઇન્દ્રિય જીવની આયુષ્ય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ૧૩૨ સંખેજકાલમુકકોસ, અંતમુહુર્ત જહનિયા બેઈન્દ્રિયકાઠિઈ તે કાયં તુ અમુંચ ૧૩૩ સતત નિવાસની અપેક્ષા બેઈન્દ્રિય જીવોની કય સ્થિતિ જઘન્ય અન્તર્મુહુત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળની છે. ૧૩૩ અણુસ્તકાલમુકકેસ, અમુહુર્ત જહન્નયં ! બેઇન્દ્રિયજીવાણું, અંતરે ય વિવાહિયં ૧૩૪ આ શરીર છોડીને ફરીથી બેઇન્દ્રિય કાયમાં જન્મ લેવાને અંતર કાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૩૪ એએસિં વણુઓ ચેવ, ગંધઓ રસ ફાસ ! સંડાણદેસએ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૧૩૫ એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા હજારો ભેદ હોય છે. ૧૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ તેઈન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા પજત્તમયmત્તા, તેસિં ભેએ સુણેહ મે ૧૩૬ તેઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. હવે એને ઉત્તર ભેદ સાંભળે ? – ૧૩૬ કુંથુપિવીલિઉન્હેંસા, ઉકલુહિયા તા . તણહારા કહારા ય, માલુગા પત્તહારગા ૧૩૭ કપાસદ્ધિમિ જાયા. હિંદુગા તઉસમિંજગા છે સદાવરી ય ગુમી ય, બેધવ્યા ઈદગાઈયા ૧૩૮ ઇન્દગોવગમાઈયા, ભેગહા એમાય છે લોગેગસે તે સહવે, ન સવ્વસ્થ વિયાહિયા ૧૩૯ કુન્યુ, પિપીલિકા, ઉદસા, ઉપદેહિકા, તૃણહારક, કાષ્ટહારક, માલુકા, પન્નાહારક, કાપાસિક, આંસ્થત, તિન્દુપ, ત્રિપુષ, મિજંગ; શતાવરી ગુલ્મી, ઈન્દ્રકાયિક તથા ઈન્દ્રગોપક ઇત્યાદિ અનેક જાતના તેઈન્દ્રિય જીવે છે. આ જીવ લેકના એક ભાગમાં જ રહે છે. સર્વત્ર રહેતા નથી. ૧૩૭ થી ૧૩૯ સંતઈ પપણાઈયા, અપજવસિય વિ ય ! ઠિઈ પડચ સાઈથા, સપજજવસિયા વિ ય ૧૪૦ ઈ િકાય સંતતિ અપેક્ષા સાદિ અંતરહિત અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૪૦ એગૂણપણહારત્તા, ઉક્કોણ વિવાહિયા તેઈન્દિયઆઉઠિઈ અંતમુહુરં જહનિયા ૧૪૧ તેન્દ્રિય જીવોની આયુ સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ અહોરાત્રીની હોય છે. ૧૪૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સંખિજકાલમુકોસાઅંતે મુહત્ત જહનિયા તેન્દિયકાઠિઈ, તે કાર્ય તુ અમું ચઓ ૧૪૨ સતત નિવાસની અપેક્ષા તેઈન્દ્રિય જીવોની કાય સ્થિતિ જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની છે. ૧૪૨ અણુતકાલમુકકેસ, અંતમુહુર્તા જહન્નયં તેઈન્ડિયજીવાણું, અંતરે તુ વિયાહય ૧૪૩ બીજી કાયમાં જન્મ લઈને પુનઃ તેઈન્દ્રિય કાયમ ઉત્પન્ન થઈને અંતર જઘન્ય અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૪૩ એએસિ વણઓ ચેવ, ગંધઓ રફાસ સંહાણાઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૪૪ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તેઈન્દ્રિય છના હજારે ભેદ છે. ૧૪૪ ચઉરિદિયા ઉ જે જવા, દુવિહા તે પકિત્તિયા ! પક્નત્તમપત્તા, તેસિં ભેએ સુણેહ મે ૧૪૫ પર્યાપ્ત અને અપર્યાપ્ત આમ ચાર ઇન્દ્રિયવાળા જીવોના બે ભેદ છે. હવે એને ઉત્તર ભેદ સાંભળે? – ૧૪૫ અંધિયા પિત્તિયા એવ, મછિયા મસગા તહ ભમરે કીડપયંગે ય, દ્રિકુણે કુંકણે કહા ૧૪૬ કુકડે સિંગરીડી ય, નંદાવને ય વિચહુએ ડોલે ભિંગિરીડી ય, ચિલી અ&િહએ ૧૪૭ અશ્કિલે માહએ અચ્છિ, રોડએ વિચિત્તે ચિત્તપત્તઓ ઉહિં જલિયા જલકારી ય, નિયયા તંબગાઈયા ૧૪૮ ઈય ચઉરિન્દિયા એએ, ણે હા એવમાયા લેગસ્સ એગદેસશ્મિ, તે સર્વે પરિકિરિયા ૧૪૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ અંધક, પૌતિક, મક્ષિકા, મશક, ભ્રમર, કીટ, પતંગ, કિંકણ, કંકણ, કુટ, સિંગરીટી, નન્હાવ, વીંછી, ડેલ, ભૂગરીટક, અક્ષિવેધક, અક્ષિલ, માગધ, અક્ષિરેડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપાધિજલકા, જલકારી, નીચક અને તામ્રક આદિ અનેક પ્રકારના ચાર ઇન્દ્રિય જીવો છે. આ બધા લોકના એક ભાગમાં રહે છે. ૧૪૬ થી ૧૪૯ સંતઈ પમ્પણાઈયા, અપજજવસિયા વિ ય ઠિઈ પડુશ્ચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૫૦ પ્રવાહની અપેક્ષા આ છો અનાદિ, અનંત છે. અને સ્થિતિની અપેક્ષા આદિ અંત સહિત છે ૧૫૦ છવ ય માસા ઉ, ઉકકેસેણુ વિયાહિયા ચઉરિદિયઆઉઠિઈ, અંતે મુહત્ત જહનિયા ૧૫૧ ચાર ઈન્દ્રિયવાળા જીવોની આયુસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ છ મહિનાની કહી છે. ૧૫૧ સંખિજકાલમુકકોસં, અંતમુહુર્ત જાહન્વયં ! ચઉરિંદિયકાયટિઈ, કાર્ય તુ અમું ચઓ ૧૫ર ચક્ષુરિન્દ્રિય કાયમાં જ જીવ નિરંતર રહે તો જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ સુધી રહે છે. ઉપર અણુતકાલમુકકોસં, અંતમુહુર્ત જહન્નયં ! વિજયશ્મિ એ કાએ, અંતરે ચ વિયાહિયં ૧૫૩ બીજી કાયમાં ઉત્પન્ન થઈને ફરીથી ચતુરિન્દ્રિય કામમાં જન્મ લેવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. એએસિં વણણુઓ ચેવ, ગંધઓ સફાઓ ! સંડાણુદેસઓ વા વિ, વિહાણાઈ સહસ્સો ૧૫૪. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા ચતુરિનિયા છોના હજારે ભેદ છે. ૧૫૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પૉંચિક્રિયા ઉ જે જીવા, ચઉન્ગિહા તે વિયાહિયા ! હ્ર્દયા તિરિક્ખા ય, મયા દેવા ય આહિયા ૧૫૫ પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર કહ્યા છે. મનુષ્ય, તિર્યંન્ચ, દેવ અને તેયિક. ૧૫૫ નેઈયા સત્તવિહા, પુવીસુ સત્તસુ ભવે । રણાભસક્કરાભા, વાલુયાભા ય આહિયા પ’કાલા ધૂમાભા, કિંઇ નેઈયા એએ, તેમા તમતમાં તહા ! સત્તહા પરિકિત્તિયા ૧૫૬ ૧૫૭ રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુ પ્રભા, પોંક પ્રભા, ધુમ પ્રભા, તમ પ્રભા, તમતમાં પ્રભા. આ સાત પૃથ્વીએ!માં રહેનાર નેરિયક વેાના સાત પ્રકાર છે. ૧૫૬-૧૫૭ લેગસ્સ એગદેસશ્મિ, તે સભ્યે ઉ વિયાહિયા । એત્તો કાલવિભાગ... તુ, તેસિં પુચ્છ ચઉબ્ધિહુ‘ ૧૫૮ આ બધા નારંકીના જીવલોકના એક ભાગમાં રહે છે. હવે કાળની અપેક્ષા એના ચાર ભેદ કહુ છુ. ૧૫૮ સંત” પપ્પાઈયા, અપજવસિયા વિ ય । ઈિ પહુચ્ચ સાઈયા, સપજ્જવસિયા વિ ય ૧૫૯ સ'તિ પ્રવાહની અપેક્ષા નારકીના વેા અનાદિ અનંત છે. અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૫૯ સાગરાવમમેગ’ તુ, ઉકકેાસેણ વિયાહિયા । પદ્મમાએ જહન્નેણ, દસવાસસહસ્સિયા ૧૬૦ પહેલી નરકની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્ક્રુષ્ટ એક સાગરાપમની કહી છે. ૧૬ ત્તિણેવ સાગરાઊ, ઉકકેાસેણ વિયાહિયા । દુચ્ચાએ જહુનેણ, એગ તુ સાગરાવમ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ ३४७ બીજી નરકની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપની છે. ૧૬૧ સવ સાગરા ઊ, ઉકકેસેણુ વિવાહિયા છે તઈયાએ જહનેણું, તિણેવ સાગરવમા ૧૬ર ત્રીજી નરકની આયુ સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ૧૬૨ દસસાગરેવમા ઊ, ઉકકોણ વિવાહિયા ચઉત્થીએ જહનેણું, સત્તેવ સાગરવમા ૧૬૩ ચોથી નરકની સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે. ૧૬૩ સત્તરસસાગરા, ઉકકોણ વિવાહિયા પંચમાએ જહુનેણું, દસ ચેવ સાગરવમાં ૧૬૪ પાંચમી નરકની સ્થિતિ જઘન્ય દશ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. ૧૬૪ બાવીસસાગર, ઉકકોણ વિટાહિયા છીએ જહન્ને, સત્તરસ સાગરવમા ૧૬૫ છઠ્ઠી નરકની આયુષ્ય સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની છે. ૧૬૫ તેત્તીસસાગરાઊ, ઉક્કોણ વિયાહિયા સત્તમાએ જહનેણું, બાવીસ સાગરેવમા ૧૬૬ સાતમી નરકની સ્થિતિ જઘન્ય બાવીશ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમની છે. ૧૬૬ જ ચેવ ય આઉઠિઈ, નેરાણું વિવાહિયા સા તેસિં કાઠિ, જહનુકૂકસિયા ભવે ૧૬૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ નારકજીવાની જેટલી આયુષ્ય સ્થિતિ છે . એટલીજ જધન્ય ઉત્કૃષ્ટ ક્રાય સ્થિતિ છે. ૧૬૭ અણુન્તકાલમુક્રોસ, અન્તામુહુત્ત' જહન્નય' । વિજગ્નિ સએ ફાએ, નેઈયાણતુ અંતર ૧૬૮ નારકીને જવ સ્વકાય છેાડીને પુન : નારક થાય તેા એને અતરકાળ જધન્ય અન્તમુર્હુત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૬૮ રસફાસએ ! એએસિ વર્ણીએ ચૈવ, ગન્ધ સાણાદેસઆ વાવ, વિહાણા” સહસ્સસે ૧૬૯ એના વણુ, ગ ંધ, રસ, સ્પર્શી અને સસ્થાનની અપેક્ષા હજારા ભેદ છે. ૧૬૯ પચિંયિતિરિખા ઉ, દુવિહા તે વિયાહિયા । સમુમિતિરિક્ખા ઉ, ગખ્તવક્ર તિયા તહા ૧૭૦ પંચેન્દ્રિય તિય``ચ જીવના એ પ્રકાર હાય છે. (૧) સમુચ્છિમ, અને (૨) ગજ. ૧૭૦ દુવિહા તે ભવે તિવિહા, જલયરા થલયરા તહા । નહુયરા ય એધબ્બા, તેસિ ભેએ સુ©હુ મે ૧૯૧ આ બે જાતના તિય ચ પ‘ચેન્દ્રિયના ત્રણ ભેદ છે. જલચર. સ્થલચર અને નભચર. હવે એના ભેદ સાંભળેા : ૧૦૧ મા ય કેટલા ય, ગાહો ય મગરા તહા । સુસુમારા ય એધબ્બા, પંચહા જલયરાક્રિયા ૧૭૨ ભચ્છ, કચ્છ, ગ્રાહ, મગર અને સુસુમાર-આ પાંચ જલચરના ભેદ છે. ૧૭૨ લાગેગ ́સે તે સબ્વે, ન મળ્વત્થવિયાહિયા । એત્તો કાલવિભાગ તુ, તેર્સિ નું વ્યઉવિહુ. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૯૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ આ જીવો લેકના અમુક ભાગમાં જ છે. સર્વ સ્થળે નથી. કાળ વિભાગના ચાર પ્રકાર છે. ૧૭૩ સંત પમ્પણાઈયા, અપજયસિયા વિયા ઠિઈ પડુચ સાઈયા, સપજજવસિયા વિ ય ૧૭૪ પ્રવાહ અપેક્ષા જલચર અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૭૪ એગા ય પુવકેડી, ઉકકોણ વિવાહિયા આઉટિંઈ જલયાણું, અંતમુહુર્તા જહનિયા ૧૫ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની આયુ સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ એક કરેડ પૂર્વની છે. ૧૭૫ પુલ્વેકેડીયુહરં તુ, ઉકાણુ વિવાહિયા કાઠિઈ જલયાણું, અંતમુહુત્ત જહનિયા ૧૭૬ જલચરેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બેથી માંડીને નવ કરોડ પૂર્વ સુધીની હોય છે. ૧૭૬ અણુતકાલમુકકોસ, અન્તોમુહર્તા જહન્નય ! વિજતંમિ એ કાએ, જલયાણું અન્તરે ૧૭૭ જલચર તિર્યંચ પંચેન્દ્રિય બીજા સ્થળે જઈ ફરી સ્વાયમાં જન્મ તો એને અંતરકાળ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળને હોય છે. ૧૭૭ એએસિ વણઓ ચેવ, ગંધ રેસ ફાસ સંઠાણદેસએ વા વિ, વિહાણા સહસ્સસે ૧૮ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા જલયોના હજારે ભેદ છે. ૧૭૮ ચઉપયા ય પરિસપા, દુવિહા થલયા ભવે છે ચપિયા ચઉવિહા, તે મે કિત્તઓ સુણ ૧૭૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સ્થલચર છવ બે પ્રકારના છે. [૧] ચતુષ્પાદ, [૨] પરિસર્પ. ચતુષ્પાદ ચાર પ્રકારના છે, એના ભેદ સાંભળ : – ૧૭૯ એગપુરા દુખુરા ચેવ, ચંડીપય સણુપયા છે હયમાઈ ગણમાઈ ગયાઈ સીહભાઈ એક ખરીવાળા અશ્વાદિ, બે ખરીવાળા ગાય આદિ, ગંડી પદહાથી આદિ અને સનખપદ-સિંહ, આદિ ૧૮૦ ભુરગપરિસપા ય, પરિસપા દુવિહા ભવે છે ગાહાઈ અહિમાઈ ય, ઈક્કકા સેગહા ભવે ૧૮૧ પરિસર્પના બે ભેદ. ૧. ગેહ આદિ ભુજપરિસર્પ અને ૨. સપદિ ઉર પરિસર્પ. આના અનેક ભેદ છે. ૧૮૧ લેએગદેસે તે સ, ન સવસ્થ વિયોહિયા એત્તો કાલવિભાગ તુ, તેસિ વર્લ્ડ ચઉહિં ૧૮૨ આ જીવ લેકના એક (દેશ) ભાગમાં જ છે, સર્વત્ર નથી. કાળની અપેક્ષાએ આના ચાર ભેદ કહું છું. ૧૮૨ સંતઈ પપણાઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૩ આ છવ સંતતિની અપેક્ષા અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિસાન છે. ૧૮૩ પલિઓવભાઈ તિણિ, ઉકોલેણુ વિવાહિયા આઉઠિઈ થલયાણું, અંતમુહુરં જહનિયા ૧૮૪ સ્થલચરેની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કટ ત્રણ પલ્યોપમની છે. ૧૮૪ પુણ્વકેડિયુહત્તણું, અંતમુહુર્ત જહનિયા ! કાયઠિઈ થલયાણું, અંતરે તેસિમ ભવે ૧૮૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સ્થલચરની કાય સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત બેથી માંડીને નવ કરોડ પૂર્વ સુધીની કહી છે. ૧૮૫ અણુતકાલમુકોસં, અંતમુહુરં જહન્નયં ! વિજશ્મિ એ કાએ, થલયરાણું અંતર ૧૮૬ સ્થલચર કાયમાં પુનઃ ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૧૮૬ ચમે ઉ લેમપખીય, તઈયા સમુખિયા છે વિયયપકખી ય બેધવ્યા, પફિખણે ય ચઉવિહા ૧૮૭ ચર્મ પક્ષી, રેમ પક્ષી, સમુદ્ર પક્ષી અને વિતત પક્ષીઃ આમ પક્ષીના ચાર ભેદ છે. ૧૮૭ લગેગસે તે સજો, ન સભ્યત્વે વિયોહિયા ઈત્તો કાલ વિભાગ તુ, તેસિં વોઈ ચઉવ્હિહું ૧૮૮ આ જીવ લેકના એક ભાગમાંજ છે, સર્વત્ર નથી. કાળ ભેદથી આના ચાર પ્રકાર છે. ૧૮૮ સંતઈ પપ્પણાઈયા, અપજવસિયા વિ ય ઠિઈ પડુચ્ચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૮૯ પ્રવાહની અપેક્ષા અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૮૯ પલિઓવમસ્સ ભાગે, અસંખેજઈમે ભવે છે આઉકિઈ ખહયરાણ, અંતમુહુત્ત જહનિયા ૧૯૦ આ ખેચરની આયુ સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્પષ્ટ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ૧૯૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ અસ`ખભાગ પલિયસ, ઉકેાસેણ ઉ સાહિયા ! પુખ્વકાડપુહત્તેણં, અતામુહુત્ત જહર્નિયા કાયઈિ ખયરાણ, અંતર તેસિમ ભવે । અણંત કાલમુક્કાસ, અન્તાક્રુહ્ત્ત જહન્નય ૧૯૧ ૧૯૨ ખેચર વેાની કાય સ્થિતિ જન્ય અંતર્મુહ અને ઉત્કૃષ્ટ પલ્યા પત્રના અસંખ્ય ભાગ સહિત ખેથી માંડીને નવ કાડીની કહેવામાં આવી છે. એનેા અંતર કાળ જધન્ય અંતર્મુહુત અને ઉત્કૃષ્ટ અનત કાળનેા છે. ૧૯૧-૧૯૨ એએસિ· વર્ણીએ ચૈવ, ગધએ રસફાસએ ! સંડાણાદેસએ વા વિ, વિહાણાઇ સહસ્સસે ૧૯૩ વ, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનની અપેક્ષા તિર્યંચપંચેન્દ્રિયના હજારો ભેદ છે. ૧૯૩ મયા દુવિદ્ધ ભૈયા ઉ, તે મે ત્તિયએ સુણ । સમ્રુચ્છિમા ય મયા, ગલ્ભવ#તિયા તહા ૧૯૪ મનુષ્યના સમુ`િમ અને ગજ એવા બે ભેદ છે. ૧૯૪ ગખ્સવ**તિયા જે ઉ, તિવિહા તે વિયાહિયા ! કમ્મએફમબૂમા ય, અંતરદ્દીવયા તહા ૧૯૫ ગોપન્ન મનુબેના ત્રણ પ્રકાર છે:~કમ ભૂમિક, અકમ ભૂમિક અને અન્તર દ્વીપક. ૧૯૫ પણ્રસત્તીસવિહા, ભેયા વીસ । સંખા ઉ કમસેા તિસ, ઈઈ એસા વિયાહિયા ૧૯૬ ક` ભૂમિના ૧૫, અકમ ભૂમિના ૩૦ અને અન્તર દ્વીપના મનુષ્યાના ૨૮ ભેદ છે. ૧૯૬ સમુચ્છિભાગુ એસેવ, બેએ હાઈ વિયાહિએ ! લાગસ એગદેસશ્મિ, તે સભ્યે વિવિયાહિયા ૧૯૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ગર્ભજ મનુષ્યની ભાક સમૂôિમ મનુષ્યના પશુ ભેદ છે. આ બધા મનુષ્ય-લેાકના એક દેશમાં છે. ૧૯૭ સંતા પપણાઈયા, અપજયસિયા વિ ય ઇિ પહુચ્ચ સાઈયા, સપજ્જવસિયા વિ ય ૧૯૮ મનુષ્ય સંતતિ અપેક્ષા અનાદિ અનત છે અને સ્થિતિ-અપેક્ષા સાદિ સાન્ત છે. ૧૯૮ પલિએવમાં તિનિ ઉ, ઉશ્નોસેણ વિયાહિયા ! આઈિ મયાણ', 'તામહુત્ત જહર્નિયા ૧૯૯ મનુષ્યાની આયુ સ્થિતિ જધન્ય અંતર્મુ་હુત અને ઉત્કૃષ્ટ ત્રણ પડ્યેાપમની છે. ૧૯૯ પલિએવમાં તિનિ ઉ, ઉકકાસેણ વિયાહિયા । પુખ્વકાડિyહત્તેણં, અંતેાષુર્હુત્ત જહર્નિયા ૨૦૦ મનુષ્યાની ક્રાય સ્થિતિ જધન્ય અંતર્મુહુત' અને ઉત્કૃષ્ટ ત્રણ પડ્યેાપમ સહિત ૨ થી ૯ પૂર્વ કાડીની છે. ૨૦૦ ૨૦૧ કાય િમયાણું, અંતર' તેસિમ' ભવે । અણુ તકાલમુક્રોસ, અંતેામુર્હુત્ત જહન્નય મનુષ્યાનું એજ કાયમાં ફ્રરીથી ઉત્પન્ન થવાનું અતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે ૨૦૧ રક ! એએસિ વર્ણીએ ચેવ, ગંધએ રસફાસ સડાણાદેસએ વા વિ, વિહાણાઇ મહમસે ૨૦૨ વ, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનના આદેશથી મનુષ્યાના હારા પ્રકાર છે. ૨૦૨ દેવા ચવિહા ગુત્તા, તે મે ત્તિયએ સુણ | ભાભિજ્જ વાણમતર, જોઈસ વેસાણિયા તહા ૨૦૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ દેવના ચાર ભેદ છેઃ— ૧ ભવનપતિ, ૨ વાણવ્યંતર, ૩ - તિષી અને ૪ વૈમાનિક. ૨૦૩ દસહા ઉ ભણવાસી, અહા વણચારિણે પંચવિહા જોઇસિયા, દુવિહા માણિયા તા ૨૦૪ દેશ પ્રકારના ભુવનપતિ, આઠ પ્રકારના વ્યસ્તર, પાંચ પ્રકારના તિષી અને બે પ્રકારના વૈમાનિક દેવ છે. ૨૦૪ અસુરા નાગ સુવણા, વિજુ અબ્બી ય આહિયા છે દીદહી દિશા વાયા, થણિયા ભણવાસિણું ૨૦૫ અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર-આ દશ જાતના ભુવનપતિ દેવ છે. ૨૦૫ પિસાય ભૂયા જખા ય, રફખસા કિનરા ય કિં પુરિસા મહારગા ય ગંધબ્બા, અવિહા વાણુમંતરા ર૦૬ પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહોરગ અને ગંધર્વ–આ આઠ પ્રકાર વાણવ્યંતર દેવાના છે. ૨૬ ચંદા સૂરા ય નખત્તા, ગાહા તારાગણ તહા યિવિચારિણે ચેવ, પંચહા જેઈસાલયા ૨૦૭ ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારાગણ; આ પાંચ પ્રકારના તિષી દેવ મનુષ્ય લેકમાં ફરતા રહે છે અને મનુષ્ય લેકની બહાર સ્થિર છે. ૨૦૭ માણિયા ઉ જે દેવા, દુવિહા તે વિયાહિયા કાપવા ય બેધબ્બા, કપાઈયા તહેવ ય ૨૦૮ વૈમાનિક દે બે જાતના છે:-કપોત્પન્ન અને કલ્પાતીત, ૨૦૮ કપવા ય બારસહ, સેહમ્મિસાણુગા તહા સર્ણ કુમારમાહિંદ, ખંભલેગા ય લન્તા ૨૦૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ મહાસુકા સહસ્સા, આણયા પાણયા તહા આરણ અષ્ણુયા ચેવ, ઈઈ કપાવગા સુરા ૨૧૦ કત્પિન્ન વૈમાનિક બાર જાતના છે – સૌધર્મ, ઈશાન, સનત કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સહસ્સાર, આનત, પ્રાણત, આરણ અને અમ્યુતિ. ૨૦૦-૨૧૦ કપાઈયા ઉ જે દેવા, દુવિહા તે વિયાહિયા ગવિજાણુત્તરા ચેવ, ગેવિજજા નવવિહા તહિ ૨૧૧ કપાતીત દેવો બે પ્રકારના કહ્યા છે. રૈવેયિક અને અનુત્તરઐયિક નવ પ્રકારના છે. ૨૧૧ હેટ્રિમ હેટ્રિમ ચવ, હેટ્રિમા મઝિમ તા. હેટ્રિમા ઉરિમા ચેવ, મઝિમ હેટ્રિમા વહા ર૧૨ ભક્ઝિમા મનિઝમા ચેવ, મક્ઝિમા ઉરિમા તહા ઉવરિમા હેટ્રિમા ચેવ, ઉરિમા મઝિમાં તા ૨૧૩ ૧ નીચેની ત્રીકના નીચેના દેવ, ૨ નીચેની ત્રીકના વચલા દેવ, ૩ નીચેની ત્રીકના ઉપલા દેવ, ૪ વચલી ત્રીકના નીચેના દેવ, ૫ વચલી ત્રીકને વચલા દેવ, ૬ વચલી ત્રીકના ઉપલા દેવ, ૭ ઉપલી ત્રીકના નીચલા દેવ, ૮ ઉપલી ત્રીકના વચલા દેવ, ૯ ઉપલી ત્રીકના ઉપરના દેવ; આ નવ ભેદ રૈવેયક દેવના છે. ૨૧૨-૧૩ ઉરિમા ઉરિમા ચેવ, ઈઈ ગેવિગે સુરા વિજયા વેજયના ય, જયંતા અપરાજિયા ૨૧૪ સબ્રસિદ્ધગા ચેવ, પંચહાણુત્તરા સુરા | ઈઈ માણિયા એએ, હા એમાય ૨૧૫ વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દેવ છે. આમ વૈમાનિક દેના અનેક પ્રકાર છે. ૨૧૪-૨૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ લાગસ એગદેસશ્મિ, તે સબ્વે ઉ વિયાહિયા । ઇત્તો કાલવિભાગ તુ, તેર્સિ વેચ્છ ચઉબ્ધિહું ૨૧૬ આ બધા દેવલાકના દેવેશ લેકના એક ભાગમાં રહે છે. કાળની અપેક્ષા આના ચાર ભેદ છે. ૨૧૬ સંતઋ` મ`પણાઇયા, અપવસિયા વિ ય ! થ્રુિ પડુશ્ચ સાઈયા, સપજ્જવસિયા વિય ૨૧૭ સંતતિની અપેક્ષા અનાદિ અપ`સિત, અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાન્ત-સપÖવસિત છે. ૨૧૭ સાહિયં સાગર' ઇક્ક, ઉક્કોસેણ ઈ ભવે ! ભામેજાણ જતુતે, દસવાસસહસ્સિયા ૨૧૮ ભવનપતિઓની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરાપ્રમથી થાડી વધારે છે. ૨૧૮ પલિઆવમમેગ તુ, ઉક્રોસેણ ઠિંઈ ભવે ! વતરાણ જહુનેણ, દસવાસ સહસ્તિયા ૨૧૯ વ્યતાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષી અને ઉત્કૃષ્ટ એક પણ્યાપમ છે. ૨૧૯ પલિઆવસમેગ’ તુ, વાસલ`ણ સાહિય ! પલિએવમ‡ભાગા, જોસેસુ જહર્નિયા ૨૩૨૦ જ્યાતિષી દેવની આયુ સ્થિતિ ૧/૮ પક્લ્યાપમ અને ઉત્કૃષ્ટ એક પક્ષેાપમ વધતા એક લાખ વર્ષની છે. ૨૨૦ ઢા ચેવ સાગસ, ઉક્રોસેણ વિયાહિયા । સહમિ જહન્નેણ', એગ' ચ પલિએવમ ૨૨૧ સુધર્માં દેશનું આયુષ્ય જન્મ એક પક્ષે પમ અને ઉત્કૃષ્ટ એ સાગરાપમનુ છે. ૨૨૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ સાગરા સાહિયા દુનિ, ઉક્રોસેણ વિયાહિયા । ઈંસાણમિ જહન્નેણ', સાહિય' પલિવમ ૨૨૨ ઈશાન દેવાની સ્થિતિ જધન્ય એક પત્યેાપમથી કંઇક વધારે અને ઉત્કૃષ્ટ એ સાગરેાપમની છે. ૨૩૨ સાગરાણિ ય સત્તવ, ક્રોસેણ ઈિ ભવે ! સણ’કુમારે જહન્નેણ, દુન્તિ ઊ સારાવમા ૨૨૩ સનત્કુમાર દેવની સ્થિતિ જધન્ય એ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરાપમતી છે. ૨૨૩ સાહિયા સાગરા સત્ત, ઉશ્નોસેણુ ઈિ ભવે ! માહિંદશ્મિ જહુને, સાહિયા દાન્નિ સાગરા ૨૨૪ મહેન્દ્ર દેવાની સ્થિતિ જધન્ય એ સાગરાપમથી અધિક અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી વધુ છે. ૨૨૪ ફ્રેંસ ચેવ સાગરાઈ, ઉશ્નોસેણ ઈ ભવે । 'ભલેાએ જહુનેણ, સત્ત ઉ સારાવમા ૨૨૫ બ્રાલેકના દેવાની સ્થિતિ જ‰ન્ય સાત સાગરાપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરેાપમની છે. ૨૨૫ થદસ ઉ સાગરા, ઉશ્નોસેણ ઈ ભવે લન્તગશ્મિ જહન્નેણ, દસ ઉ સાગરાવમા લતિક દેવાની આયુષ્ય સ્થિતિ જધન્ય દશ ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે. ૨૨૬ સત્તસ સાગરા’, ઉકકાસેણ ઈ ભવે । મહામુકકે જહન્નેણ', ચઉદસ સાગાવમા ૨૨૬ સાગરોપમ અને ૩૧૭ મહાશુક્ર દેવાની જધન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૧૭ સાગામની છે. ૨૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ અસ સાગરાઈ, ઉકણ ડિઈ ભવે છે સહસ્સારે જહનેણ, સત્તરસ સાગરેવમા ૨૮ સહસાર દેવેની જધન્ય સ્થિતિ ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરેપની છે. ૨૨૮ સાગરા અરૂણવીસ તુ, ઉક્કોણ કિંઈ ભવે છે આણયશ્મિ જહન્નેણું, અરસ સાગરેવમા ૨૨૯ આણત દેવોની આયુ સ્થિતિ જધન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરેપની છે. ૨૨૯ વીસ તુ સાગરાઈ, ઉો ઠિઈ ભવે પાણયમ્મિ જહને, સાગરા અઉણવીસઈ ૨૩૦ પ્રાણત દેવોની આયુ સ્થિતિ જઘન્ય ૧૯ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરેપની છે. ૨૩૦ સાગરા ઈકવીસે તુ, ઉકકેસેણ કિઈ ભવે ! આરણમ જહનેણ, વસઈ સાગરેવમા ૨૩૧ આરણ દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૦ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરેપમની છે. ૨૩૧ બાવીસ સાગરાઈ, ઉકકેસેણ કિઈ ભવે છે અષ્ણુયશ્મિ જહન્નેણું, સાગર ઈકવીસઈ ૨૩૨ અશ્રુત દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરેપની છે. ૨૩૨ તેવીસ સાગરાઈ, ઉકકેસેણ કિંઈ ભવે છે પઢમશ્મિ જહન્નેણું, બાવીસ સાગરેવમાં ર૩૩ શ્રેયકના પ્રથમ દેવકના દેવોની સ્થિતિ જધન્ય ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમની છે. ૨૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ Sલાસઈ ચકવીસ સાગરાઈ ઉકાણ કિંઈ ભવે બિઈયશ્મિ જહુનેણું, તેવી સં સાગરવમા ૨૩૪ વેયકના બીજા દેવોની સ્થિતિ જઘન્ય ૨૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૪ સાગરેપની છે. ૨૩૪ પણવીસ સાગરાઈ, ઉકાણ કિંઈ ભવે છે તઈયમ્મિ જહને, ચઉવીસં સાગરેવમા ૨૩પ વેયકના ત્રીજા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ૨૪ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૫ સાગરોપમની છે. ૨૩૫ છવીસ સાગરાઈ, ઉકલેણ ઠિઈ ભવે છે ચઉથમિ જહનેણું, સાગરા પણવીસઈ ૨૩૬ રૈવેયકના ચોથા દેવેની જઘન્ય આયુ સ્થિતિ ૨૫ સાગરેપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. ૨૩૬ સાગરા સત્તાવીસંતુ, ઉકકોલેણ કિંઈભવે છે પંચમશ્મિ જહનેણું, સાગર ઉ છવીસઈ ર૩૭ યકના પાંચમા દેવોની સ્થિતિ જઘન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે. ૨૩૭ સાગરા અવસંતુ, ઉકેલેણ કિંઈ ભવે છશ્મિ જહન્નેણં, સાગરા સત્તાવીસ ૨૩૮ રૈવેયકના છઠ્ઠા દેવોની જઘન્ય આયુ સ્થિતિ ર૭ સાગરેપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૮ સાગરેપની છે. ૨૩૮ સાગરા અઉણતી તુ, ઉોસેણુ કિંઈ ભવે છે સત્તામમિ જહનેણું, સાગર અદ્વીસઈ ર૩૯ રૈવેયકના સાતમા દેવની જધન્ય આયુ સ્થિતિ ૨૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૨૯ સાગરોપમની છે. ૩૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તીસ તુ સાગરાઇ, ઉકકેસેણ ઈિ ભવે અમમિ જહન્નેણું, સાગરા અઉણતીસઈ ૨૪૦ રૈવેયકના આઠમા દેવલોકની સ્થિતિ જધન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ૨૪૦ સાગરા છતીસં તુ, ઉોણ હિંઈ ભવે છે નવમશ્મિ જહનેણું, તીસઈ સાગરેવમા ર૪૧ શ્રેયકના નવમા દેવાની સ્થિતિ જઘન્ય ૩૦ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. ૨૪૧ તેરીસા સાગરાઇ, ઉકાભેણ કિંઈ ભાવે ચઉસું પિ વિજ્યાસુ, જહના એકતીસઈ ૨૪૨ વિજયાદિ ચાર અનુત્તર વિમાનની સ્થિતિ જઘન્ય ૩ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપની છે. ૨૪૨ અજહન્નમણુકોસા, તેત્તીસ સાગરેવમા મહાવિમાણસબૈઠું, કિઈ એસા વિવાહિયા ૨૪૩ સર્વાર્થ સિદ્ધ મહા વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ૨૪૩ જા ચેવ ઉ આઉઠિઈ, દેવાણું તુ વિયાતિયા ! સા તેસિં કાયઠિઈ, જહન્નમુસિયા ભવે ૨૪૪ દેવોની જે જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની ભવ સ્થિત છે. ૨૪૪ અણુતકાલસૃકકસ, અંતમુહુરં જહન્નયં ! વિજયશ્મિ એ કાએ, દેવાણુ હુજ અંતર ર૪પ વળી દેવકાય પ્રાપ્ત કરવાનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ છે. ૨૪૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #373 -------------------------------------------------------------------------- ________________ ३१२ બારસેવ ઉ વાસાઈ, સંલેહુસિયા ભવે, સંવછરે મક્ઝિમિયા, છગ્ગાસા ય જહનિયા ઉપર સંલેખને જઘન્ય છ માસની, મધ્યમ સંવત્સર-બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. ૨૫ ૫૮મે વાસઉમ્મિ , વિગઈનિજmહણું કરે છે બિઈએ વાસઉમ્મિ, વિચિત્ત તુ તવં ચરે ૨૫૩ પ્રથમના ચાર વર્ષમાં વિયનો ત્યાગ કરે અને બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩ એગંતરમાયામ, કષ્ટ સંવરે દુવે તએ સંવર તુ, નાઈવિગિ તવં ચરે ૨૫૪ આયંબિલના પારણથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ તઓ સંવછરાદ્ધ તુ, વિગિ૬ તુ તવ ચરે પરિમિયં ચેવ આયામ, તગ્નિ સંવછરે કરે ૨૫૫ પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણુમાં આયંબિલ તપ કરે. ૨૫૫ કેડી સહિયમાયામ, ક સંવરે મુણી મા દ્વ-માસિએણું તુ, આહારેણુ તવં ચરે ૨૫૬ એક વર્ષ કટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે. પછી ભાસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા કરે. ૨૫૬ કંદપમાલિએગ ચ, કિવિસિય મેહમાસુરસંચ એયાઓ દુગઈએ, મરણશ્મિ વિરહિયા હુંતિ ૨૫૭ કંદર્પ, અભિયોગ, કિલ્વેિષ, મેહ અને આસુરી ભાવના દુર્ગતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી છવ વિરાધક થાય છે. ૨૫૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સેવ વાસા, સલેહુક્કોસિયા ભવે, સવચ્છર મઋિમિયા, છમ્માસા ય જહર્નિયા સલેખના જધન્ય છ માસની, મધ્યમ સવસર્–બાર અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હાય છે. ૨૫૨ પઢમે વાસચક્રશ્મિ, વિગઈનિજ્જણ કરે ! બિઇએ વાસચઉક્રશ્મિ, વિચિત્ત' તુ તવ ચરે પ્રથમના ચાર વર્ષીમાં વિગયતે। ત્યાગ કરે અને ખીજા ચાર વમાં વિવિધ પ્રકારનું તપ કરે. ૨૫૩ ૫૩ એગ તમાયામ, ક સવરે વે । તએ સવચ્છતૢ તુ, નાઈવિગિતવ થરે પર માસની ૨૫૪ આય‘બિલના પારણાથી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. પછી છ માસ સુધી અતિ વિકટ તપ કરે નહિ. ૨૫૪ તમે વચ્છરદ્ધ' તુ, વિગિરીૢ તુ તવ ચરે । પરિમિય ચૈવ આયામ, તમ્ભિ સવરે કરે ૫૫ પછી છ માસ સુધી વિકટ તપ કરે અને પારણામાં આય'ખિલ તપ કરે. ૨૫૫ કાડીસહિયમાયામ, કડ઼ે સંવરે સુણી । ભાસદ્ધ-માસિઐણું તુ, આહારેણ તવ રે ૨૫૬ એક વર્ષે કાટિ સહિત તપ કરે અને આયંબિલથી પારણા કરે. પછી માસ અથવા અડધા માસ સુધી આહાર ત્યાગની તપસ્યા કરે. ૨૫૬ ૐ દુપ્પમાલિએગ થ, કિન્વિસિય માહુમાસુરત્ત થા એયાએ દુર્ગાઈએ, મરણશ્મિ વિાહિયા હુંતિ ૨૫૭ કંદપ, અભિયેાગ, ફિલ્વિષ, મેાહ અને આસુરી ભાવના દુર્ગંતિના હેતુ છે અને મૃત્યુ સમયે આવી ભાવનાથી જીવ વિરાધક થાય છે. ૨૫૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ મિચ્છાદ સત્તા, સનિયાણા હું હ્રિંસગા 1 ઇય જે મતિ જીવા, તેસિં પુણ દુધહા ખેાહી ૨૫૮ જે જીવ મિથ્યા દર્શનમાં રક્ત, હિંસક તથા નિદાનયુક્ત કરણી કરનાર છે, એ આ ભાવનાઓમાં મરીને દુર્લભ ખેાધિ થાય છે. ૨૫૮. સમદંસણત્તા, અનિયાણા સુક્કલેસમેાગાઢા ! ઈંચ જે મતિ જીવા, તેર્સિ મુલહા ભવે બેહી ૫૯ જે જીવ સમ્યગ્દર્શનમાં અનુરક્ત, અતિ શુકલ લેસ્યાવાળા અને નિદાન રહિત ક્રિયા કરનાર છે, એ આ ભાવનામાં મરીને પરલેાકમાં સુલભ ખેાધિ થાય છે. ૨૫૯ મિચ્છાદ સત્તા, સનિયાણા કહુલેસમેગાઢા । ઈંચ જે મતિ છવા, તેસિં પુણ દુલહા એહી ૨૩૦ મિથ્યાદનમાં રક્ત, નિાનયુક્ત કરણી કરનાર અને ગાઢ કૃષ્ણ લેસ્સાવાળા જીવ મરીતે દુર્લોભ એધિ થાય છે. ૨૬૦ જિણયણે અણુસ્તા, જિણવયણ જે કરેતિ ભાવેણ ! અમલા અસ’કિલિì, તે હુંતિ પરિત્તસંસારી ૨૩૧ શ્રી જિન વચતામાં અનુરક્ત, જિન વચનાનુસાર ભાવપૂર્વક અનુષ્ઠાન કરનાર, મિથ્યાત્વાદિ મળ અને કલેશાથી રહિત થઈ તે સૌંસારને પરિત ( મર્યાદામાં) કરે છે. ૨૬૧ ખાલમરાણિ બહુસા, કામમરણાણિ ચૈવ ય અહુયાણિ । મહિ`તિ તે વરાયા, જિણવયણ' જે ન જાણુંતિ ૨૬૨ જે જીવ જિનવચનેને જાણુતા નથી એ ધણીવાર બાળ અતે અકામ મરણુ કરે છે. રકર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #376 -------------------------------------------------------------------------- ________________ 3१४ બહુઆગમવિના, સમાહિઉપાયગા ય ગુણગાહી એએણે કારણેણું, અરિહા આલયણું સેઉં ૨૬૩ જે જીવ ઘણા આગમને વિશેષ પ્રકારે જાણે છે, સમાધિના પ્રવેગ કરનાર છે અને ગુણગ્રાહી છે, એ આ કારણોથી આલોચના સાંભળવાને યોગ્ય થાય છે. ૨૬૩ કંદ૫-કુક્યાઈ તહ, સીલ-સહાવ-હાસ-વિગહાહિં ! વિમહાતે ય પરં, કંદર્પ ભાવણ કુણઈ જે કંદર્પ, મુખ વિકારાદિ, હાંસી, વ્યર્થ વિકથાથી બીજાને વિસ્મય કરે છે, તે કંદર્પ (કલુષિત) ભાવ કરે છે. ૨૬૪ મંતાગ કાઉં, ભૂઈકર્ભ ચ જે પઉંજન્તિ સાય રસ ઈદ્ધિહેવું, અભિગ ભાવણું કુણઈ ૨૬૫ જે જીવ સાતા, રસ અને અદ્ધિને માટે મંત્ર અને ભૂતિ કર્મ કરે છે એ અભિગી ભાવના કરે છે. ૨૬પ ણણસ કેવલીણું, ધમાયરિયમ્સ સંઘસાહૂણું મઈિ અવર્ણવાઈ કિશ્વિસિયં ભાવણું કુણઈ ર૬૬ જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની અને સાધુઓની નિંદા કરનાર ભાયાવી જીવ કિલિવષી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬ અણુબદ્ધ અપસર, તહ ય નિમિત્તેમિ હેઈ પડિલેવી. એએહિં કારણે હિં, આસુરિયં ભાવણ કુણઈ ૨૬૭ નિરંતર શેષ વધારનાર, ત્રિકાળ નિમિત્તનું સેવન કરનાર, આ કારણથી, આસુરી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ સત્થગ્ગહણ વિસભક્ષ્મણ ચ, જલણ થ જલવેસા ય અણાયારભડસેવી, જમણમરાણિ અંધન્તિ ૧૬૮ શસ્ત્ર મારનાર, વિષ ભક્ષણ કરનાર, અગ્નિમાં પ્રવેશનાર, પાણીમાં ખુડનાર તથા આચાર ભ્રષ્ટથી જે જીવ મરે છે તે જન્મ મરણ વધારે છે. ૨૬૮ કંઈ પાકરે બુધ્ધ, નાયએ પરિનિષ્ણુએ ! છત્તીસ' ઉત્તજ્ઝાએ, ભવસિદ્ધીયસભ્યએ લવ સિદ્ધક જીવાતે સમ્મત એવા ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્ય યનને પ્રકટ કરીને ભગવાન શ્રી મહાવીર પ્રભુ નિર્વાણુ પામ્યા. ૨૬ । ત્રીસમું અધ્યયન સમાપ્ત । 5555555555555 શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર RRRRR ૬૯ ત્તિ એમિ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ R Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રા ચિંતામણી પાર્શ્વનાથ સ્તત્રમ્ ( શાર્દૂલ છંદ ) ... કિ કપૂરમયં સુધારસમય, કિચન્દ્રાચિમય। કિ લાવણ્ય ભયં મહામણિમય, કારૂ કેલિમયમ્।। વિશ્વાનંદ મયં મહાયમય, શાભામય ચિન્મય । શુક્લ ધ્યાન મયં વપુજિ નતે-ભૂયાદ્ ભવાલંબનમ્ ।૧।। પાતાલ લયનું ધરાંધવલયન-નાકાશમાં પૂરયન્; ક્રિમયન સુરાસુરન–શ્રેણિં ચ વિસ્માપયન્ । બ્રહ્માણ્ડં સુખયન્ જલાનિ જલધે, ફ્રેનચ્છ્વાલ્લાલયન, શ્રીચિંતામણિ પાર્શ્વ સંભવ યશે! હંસશ્ર્વિર રાજતે રા પુણ્યાનાં વિસ્તિમાદિનમ:િ, કામેલ બે—સુણિ મેક્ષે નિસરણિઃ સુરેન્દ્ર કરિણિ, જ્યાતિઃપ્રકાશારિણિઃ । દાને દેવમણિન તેાત્તમજન શ્રેણ: રૃપ સારિણી: વિશ્વાનંદ સુધાવૃષ્ણુિ ભભિદે, શ્રી પાર્શ્વ ચિંતામણિ: ।।૩।। શ્રી ચિંતામણિ પા વિશ્વનતા, સજીવનસ્ત્વં મયા, દૃષ્ટસ્તાંત તત” શ્રિયઃ સમભવન્, નાશક્રમાચક્રિષ્ણમ્ । મુક્તિઃ ક્રીડ િસ્તયાહુ વિધ, સિદ્ધ' મનાવાંચ્છિતા', દૈવ દુરિત । નિભય, કષ્ટ પ્રભુછ્યું મમ ૫૪ના યસ્ય પ્રેાઢતમ: પ્રતાપ તપન, પ્રૌઢ઼ામધામા જગજ્જ ધાલ: કલિકાલ કૅલિદલના, મેહાન્ય વિશ્વ સફઃ। નિત્યેાદ્યોત પ` સમસ્ત કમલા, કેલિગૃહ રાજતે; સ શ્રી પાર્શ્વજિતા જતેહિત કૃત શ્ચિંતામણિઃ પાતુમામ્ ।પા વિશ્વવવ્યાપિ તમેાહિનસ્તિ તરણિ લેઽપિ કલ્પાંશ: દારિદ્રાણિ ગજાવલિ હરિશિશુ:, કાકાનિ વનેેઃ : । ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ પીયૂપસ્યલપિ રોગ નિવ, યવતથા તે વિજે, મૂર્તિ રક્તિમતી સતી ત્રિજગતી, કષ્ટનિ હતું... ક્ષમા મા શ્રી ચિંતામણિ મંત્ર મફતિયુત, હુંકાર સારાશ્રિત, શ્રી મહેનમિઉણુ પાશ કલિત, ત્રિલે વસ્યા વહમ | કૈધાભૂત વિષા પહં વિષહર, શ્રેયઃ પ્રભાવાશ્રયં, સોલ્લાસં વસહાંકિત જિન કુલિંગાનંદ દેહિનામ છા હો છોકરવર નમોક્ષરપર, યાયતિ યે ગિને, હેપ વિનિવેશ્ય પાર્શ્વમધિપ, ચિંતામણી સંજ્ઞકમ ભાલે વામ ભુજે ચ નાભિ કર ભૂ ભજે દક્ષિણે, પશ્ચાદષ્ટ દલેસુ તે શિવપદ, બૈિર્ભવૈયત્યવહે (સ્ત્રગ્ધરા છંદ) નો રેગાનવશેકા ન કલહ કલના, નારિમારિ પ્રચારને વ્યાધિનં સમાધિનું ચ ડર દુરિત, દુષ્ટ દારિદ્રતાને ! નોશાકિઝહા નો ન હરિકરિ ગણું, વ્યાલ વૈતાલ જાલા, જાય તે પાર્શ્વચિંતામણિ નતિ વશતઃ પ્રાણીનાં ભક્તિભા જામ પાલા (શાર્દૂલ છંદ) ગીર્વાણ દુમ ધેનુ કુંભમણય સ્તસ્યાંગણે રંગિણો, દેવા દાનવ માનવાઃ સવિનયં, તસ્મહિતં યાયિનઃ | લક્ષ્મીસ્ય વશાવશેવ ગુણીનાં, બ્રહ્માંડ સંસ્થાયિની, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મનિશં, સંસ્તૌતિય ધ્યાયતે ૧૦ (માલિની છંદ) ઇતિ જિનપતિ પાર્શ્વ પાશ્ચંખ્ય યક્ષ, પ્રદલિત દુરિતીઘઃ પ્રીણિત પ્રાણિ સાથે ત્રિભુવન જન વાંચ્છા-દાન ચિંતામણિકા, શિવપદ તરૂ બીજ, બેધિ બીજ દદાતુ ૫૧ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ Page #380 -------------------------------------------------------------------------- ________________ 368 વીર સ્તુતિ વંદે વીર તપ વીર તપસા દુસ્તપન ય: શુદ્ધ સ્વં વિધે, સ્વર્ણ સ્વર્ણ કાર ઈવ અગ્નિના લા સંસાર દાવાનલ દાહનીર, સંમેહ ધુલિ હરણે સમીરે માયા રસા દારણ સાર સીર, નમામિ વીર ગિરિ સાર ધીરે પારા નમસ્તુ વર્ધમાનાથ, અર્ધમાનાય કર્મણા તજ્યાવાપ્ત અક્ષાય, પરાક્ષાય કુતીથિના કા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ