________________
૧૭૦
એમેવ હા ઇન્દકુસીલવે,
મગ વિરાહિન્દુ જિષ્ણુત્તમાણ' ।
કુરરી વિવા ભાગરસાગિદ્ધા,
નિર્દેસાયા પરિયાવમેઈ
૫૦
આ પ્રકારના સ્વચ્છંદ્રાચારી કુશીલ લૉકા જિતેન્દ્ર ભગવાનના ઉત્તમ માર્ગોની વિરાધના કરીને ભોગરસમાં ગૃહ થઈને નિરક શાક અને પરિતાપ (ખેદ) પામે છે. ૫૦
સાચ્ચાણ મેહાવિ સુભાસિયં ઈમ',
અણુસાસણ' નાગુણાવવેય' ।
મન્ગ' કુસીલાણ જહાય સભ્ય,
મહાનિયઠાણ વચ્ચે પહેણ
૫૧
આ જ્ઞાનમય અને સુભાષિતરૂપ શિખામણુ સાંભળીને બુદ્ધિમાન સાધુ કુશીલ માને સર્વથા ત્યાગ કરે અને મહાનિશ્રન્થના ભાગે ચાલે. ૫૧
ચરિત્તમાયારગુણન્નિએ તએ,
અણુત્તર' સંજમ પાલિયાણ ।
નિાસવે સ`ખવિયાણ કગ્સ',
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
ઉવેઇ ઠાણ વિદ્યુત્તમં ધ્રુવ પુર
ચારિત્ર અને જ્ઞાનાદિ ગુણાથી યુક્ત થઈને ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરવાથી જીવ આશ્રવ રહિત થાય છે. પછી કર્માંના ક્ષય કરીને વિપુલ ઉત્તમ ધ્રુવ સ્થાન-માક્ષને પામે છે. પર
એવુગ્ગદત્તે વિ મહાતવેાણે,
મહામુણી મહાપઈને મહાયસે
મહાનિયšિજ્જમિણ મહાસુય,
સે કહેઈ મયા વિશ્વરેણ પ