________________
૨૦૧
ભારૃ ય છે કે ઉત્ત, કેસી ગાયમમખેવી છે કેસિવં ભુવન્ત તુ, ગોયમો ઈણમખ્ખવી ૭
એ સૂર્ય તે કર્યો ? ઉત્તર ૭૭ ઉગ્ગએ ખીણ સંસાર, સલ્વન્ જિણભકખરે સે કરિસ્સઈ ઉોય, સવ્વલેયમિ પાણિણું ૭૮
જેણે સંસારરૂપ અંધકારને ક્ષય કર્યો છે, એવા સર્વજ્ઞ જિન સૂર્ય–ભાસ્કર છે તે સર્વ લેકના પ્રાણીને ઉદ્યોત-પ્રકાશ આપશે. ૭૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસઓ ઇમો અ વિ સંસઓ મજઝં, ત મે કહસુ ગોયમા ૭૯
અર્થ–આગળની ગાથા પ્રમાણે – ૭૮ સારીરમાણસે દુખે, બઝમાણણ પાણિયું
ખેમ સિવામણાબાઈ, ઠાણું કિમનસી મુણી ૮૦ હે મુનિ ! સાંસારિક પ્રાણી શરીર અને મનના દુઃખોથી પીડાઈ રહ્યો છે. પ્રાણીઓના માટે નિર્ભય, નિરુપદ્રવ અને શાંતિપ્રદ સ્થાન કયું છે? ૮૦
અસ્થિ એગ ધુવં કૂણું, લોગમિ દુરાણું જત્થ નર્થીિ જરા મગ્ન, વેણુ વાહિણે તહા ૮૧
લેકના અગ્રભાગ ઉપર એક યુવ–અશ્રુત સ્થાન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના નથી પરંતુ ત્યાં પહોંચવું અઘરું છે. ૮૧ ઠાણે ય ઈઈ કે વૃત્તિ, કેસી ગાયમ મેમ્બવી કેસિમેવં ભુવન્ત તુ, ગોયમો અણમષ્ણવી
એ સ્થાન કર્યું છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું, કેશીના એ પૂછેલા પ્રશ્નનો જવાબ ગૌતમે આ પ્રમાણે આપે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ