________________
૨૦૨
નિવાણું તિ અબાહું તિ, સિદ્ધી લોગગ્યમેવ યા ખેમ સિવં અણાબાહું, જે તરન્તિ માહસિણે ૮૩
એ સ્થાન નિર્વાણ છે. જે અવ્યાબાધ, સિદ્ધ સ્વરૂપ, લેકારો છે, જે ક્ષેત્ર, શિવ અને અવ્યાબાધ છે તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે. ૮૩ તે ઠાણું સાયં વાસ, લોયર્ગામિ દુરાગ્રહ જ સંપત્તા ન સેયન્તિ, ભોહતકર મુણી ૮૪
હે મુનિ ! તે સ્થાન શાશ્વત છે, લોકાગે છે અને ત્યાં પહોંચવું ઘણું અઘરું છે, જ્યાં શક–ખેદ નથી અને ભવ–ધ નથી. ૮૪
સાહ ગાયમ પન્ના તે, છિન્નો એ સંસઓ ઇમો નમો તે સંસયાતીત, સવ્વસુત્તમહયહી ૮૫
હે ગૌતમ! આપની પ્રજ્ઞા ભલી છે. મારે સંશય છેદા છે. હે સર્વ ભૂત-શાસ્ત્ર મહોદધિ ! આપ સંશયાતીત છે. આપને મારા નમસ્કાર છે. ૮૫
એવં તુ સંસએ છિને, કેસી ઘરપરિમે અભિવન્દિતા સિરસા, ગોયમ તુ મહાયર્સ ૮૬
આ પ્રકારે ઘોર પરાક્રમી કેશી મુનિની શંકા છેદાઈ એટલે મહાયશવી ગૌતમને શિરસા વંદીને– ૮૬ પંચમહવયધર્મ, પડિવજઈ ભાવ છે પુરિમર્સ પ૭િમમિ, મગે તત્થ સુહાવહે
પાંચ મહાવ્રતરૂપ ધર્મને, ભાવથી-હદયના ઉલ્લાસથી ગ્રહણ કર્યો, કારણ કે પ્રથમ અને ચરમ તીર્થકરના માર્ગમાં ધર્મ સુખ આપનાર છે. ૮૭ કેસી ગાયમ નિર્ચ, તમિ આસિ સમાગમે સુયસીલસમુકસે, મહOWવિણિઓ
૮૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ