________________
બીજા દિવસે સવારે મેં બધુજનોને પૂછીને ક્ષાંત દાંત નિરારંભી પ્રવર્યા ધારણ કરી અને હું અણગાર થયો. ૩૪ તે હું નાહે જાઓ, અપણે ય પરસ્સ ય સલૅર્સિ ચેવ ભૂયાણ, સાણ થાવરાણ ય ૩૫
હવે હું પિતાને અને બીજાને અને બધા ત્રસ તથા સ્થાવર પ્રાણીઓને નાથ થયો છું. ૩૫ અપ્પા નદી વેયરણી, અપા મે કૂડસામલી અપ્પા કામદુહા ધેર્, અપ્પા મે નન્દણું વણું ૩૬
મારે આત્મા જ વૈતરણું નદી, મારે આત્મા જ ફૂટ સાલ્મલી વૃક્ષ છે. આત્મા કામધેનુ અને આત્મા નંદન વન છે. ૩૬
અપા કત્તા વિકત્તા ય, દુહાણુ ય સુહાણુ ય અપા મિત્તમમિત્ત ચ, દુપક્રિય સુપદ્રિએ ૩૭
આત્મા જ સુખને કર્તા અને આત્મા જ દુઃખને કતાં છે. આત્મા જ કર્મથી વિમુક્ત થાય છે. સદાચારવાળો આત્મા મિત્ર છે અને દુરાચારી આત્મા અમિત્ર છે-દુશ્મન છે. ૩૭ ઇમા હુ અન્ના વિ અણાહયા નિવા,
તમેગચિત્ત નિહુએ સુણેહિ ! નિયષ્ઠધમ્મ લહિયાણ વી જહા,
સીયતિ એગે બહુકાયરા નરા ૩૮ હે રાજા ! અનાથતાના બીજા પ્રકાર છે તે એક ચિત્તથી સ્થિર થઈને તમે સાંભળો. નિગ્રંથ ધર્મ પામીને પણ ઘણું કાયર છે શિથિલ થઈ જાય છે. ૩૮ જે પત્રુઈત્તાણુ મહેશ્વયા,
સમ્મ ચ ને ફાયઈ પમાયા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ