________________
૧૬૫ હે મહારાજ! મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી મારી પતિવ્રતા પત્ની મારી પાસે બેસીને અશુપૂર્ણ નયનોથી મારા હદયને ભીંજવતી હતી. ૨૮
અને પાણું ચ રહાણું ચ, ગન્ધમત્સવિલેણું મએ નાયમનાયં વા, સા બાલા નેવ ભુજઈ ૨૯
એ મારાથી જાણ્યે-અજાણ્યે પણ અન્ન–પાણું, સ્નાન, સુગંધ, વિલેપન, માલા આદિનું સેવન કરતી ન હતી. ૨૯
ખણું પિ મે મહારાય, પાસાઓ મે ન ફિદઈ ન ય દુખા વિમાએઈ, એસા મજ8 અણહયા ૩૦
હે રાજા ! એ પત્ની મારાથી એક ક્ષણ પણ વિછુટી પડતી ન હતી. એ પણ મને દુઃખથી છોડાવી ન શકી. આ મારી અનાથતા. ૩૦ તતે હું એવામાહંસુ, દુખમા હુ પુણે પુણે વેયણા અણભવિઉ જે, સંસારશ્મિ અણુન્તએ ૩૧
ત્યારે મેં વિચાર્યું કે આ અનંત સંસારમાં મેં આવી દુઃસહ વેદના વારંવાર સહન કરી છે. ૩૧
સયં ચ જઈ મુચેજા, વેયણા વિઉલા ઇએ ખન્ત દન્તો નિરાર, પલ્વેએ અણગરિશ્ય કર
હવે એક વાર જે હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તે હું ક્ષાંત દાંત નિરારંભ પ્રવજ્ય ધારણ કરૂં અને અણગાર થાઉં. ૩૨
એવું થ ચિન્તઇત્તાણું, પશુ મિ નહિવા પરિયરન્સીએ રાઈએ, વેણુ મે ખર્યા ગયા ૩૩
હે નરાધીપ! આમ ચિંતવીને હું સૂઈ ગયે, રાત્રિ વીતવાની સાથે મારી વેદના પણ નષ્ટ પામી ૩૩ તએ કલે પભાયશ્મિ, આપછિત્તાણ બધે ખા દન્તો નિરાર, પāઈએ ગારિયા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ