________________
તે મે તિષ્ઠિ કુવંતિ, ચાઉપાય જહાહિયા ન ય દુખા વિયન્તિ, એસા મઝ અણાયા ૨૩
મારા હિતાર્થે આ વૈદ્યા ચા ચતુર્વિધ ચિકિત્સા કરતા હતા. એ લેકે મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આવી મારી અનાથતા હતી. ૨૩ પિયા એ સવ્વસારે પિ, દિજજા હિ મમ કારણું ન ય દુદખા વિમાએઇ, એસા મઝ અણહયા ૨૪ | મારા પિતા મારા માટે બહુમૂલ્ય વસ્તુઓ આપતા હતા, પરંતુ હું દુઃખથી વિમુક્ત ન થયા. આવી મારી અનાથતા છે. ૨૪ માયા વિ એ મહારાય, પુત્ત ગદુહરિયા ન ય દુકખા વિમાએઈ, એસા મઝ અણહયા ૨૫
હે મહારાજ ! મારી માતા પણ પુત્ર–શોકથી દુઃખી થતી. તેણે અનેક ઉપાય કર્યા, પરંતુ મને કષ્ટથી છોડાવી ન શકી, આવી મારી અનાથતા હતી. ૨૫
ભાય મે મહારાય, સગા જેકણિગા નય દુખા વિમાયનિ, એસા મw અણાહયા ૨૬
હે નરેન્દ્ર ! મારા મોટા અને નાના સગા ભાઈઓએ પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મને દુઃખથી છોડાવી ન શકયા. આ મારી અનાથતા છે. ૨૬ ભાણીએ મે મહારાય, સગા જેકણિગા ન ય દુકખા વિયન્તિ, એસા મઝ અણહયા ૨૭
નરેન્દ્રા મારી નાની-મોટી સગી બહેને પણ મને આ કષ્ટથી મુક્ત કરી શકી નહીં. આ મારી અનાથતા છે. ૨૭
ભારિયા મે મહારાય, અણુરત્તા અણુવ્રયા છે અંસુપુણે હિં, નયણેહિ, ઉરં મે પરિસિંચઈ ૨૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ