________________
૧૦૦ રહિત મનુષ્યની ઉત્તમ ગતિ થતી નથી. ૮ અહિજ વેએ પરિવિમ્સ વિશે,
પુત્તે પરિ૬પ ગિહંસિ જાયા ભોચાણ એ સહ ઈન્થિયાહિં,
આરણુગા હેહ મુણું પસંસ્થા ૯ હે પુત્રો ! તમે વેદોને ભણે, વિપ્ર-બ્રાહ્મણોને બ્રહ્મ ભજન જમાડે. ગૃહવાસમાં સ્ત્રીઓથી ભોગ ભેગવીને, પિતાના પુત્રોને ગૃહભાર સોંપીને પછી આરણ્યક વનવાસી ઉત્તમ મુનિ થાઓ. ૯ સાયણિ આયગુણિધેણં,
મહાણિલા પજજલણાહિએણું ! સંતત્તભાવ પરિતપમાણું,
લાલમ્પમાણું બહુહા બહુ ચ ૧૦ બહિરાભ ગુણ, શૌચ રૂપ, ધન, લાકડી મોહેવાયુથી અત્યંત પ્રજવલિત શોકરૂપ અગ્નિથી સંતાપ તથા પરિતાપ પામેલો- ૧૦ પુહિયં તે કમસે અણુણાં,
નિમંતયન્ત ચ સુએ ધણેણું ! જહકમ કામગુણે હિ ચેવ,
કુમારગ તે પસમિકખ વર્ક ૧૧ પુરોહિત, જે અત્યંત અનુનયની સાથે આલાપ-પ્રલાપ કરતો, તે પિતાના પુત્રોને કામભોગ અને ધનનું નિમંત્રણ કરતો હતો, પરંતુ કુમારો નીચે પ્રમાણે કહેવા લાગ્યા– ૧૧ વેયા અહીયા ન ભવતિ તાણું,
ભુરા દિયા નિન્તિ તમ તમેણું ! જાયા ય પુત્તા ન હવતિ તાણું,
કે ણામ તે અણુમને જજ એયં ૧૨
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ