________________
૧૦૧
વેદ ભણવાથી એ વેદ્ય શરણભૂત થતા નથી. બ્રાહ્મણાને ભોગા આપવાથી એ મહાન અંધકારમાં લઇ જાય છે. પુત્ર પશુ શરણુરૂપ નથી તે આપતુ' કથન કેવી રીતે માનું ? ૧૨
ખમિત્તસુકખા મહુકાલદુકખા, પગામખા અણિગામસુક્ષ્મા । સ’સારમેખસ્સુ વિપક્ભૂયા,
ખાણી અણુત્થાણ ઉ કામભોગા
૧૩
કામભોગ ક્ષણમાત્ર સુખ અને બહુ વખત દુઃખ આપે છે. ચાડુ સુખ અને મહાન દુઃખવાળાને સુખ કેવી રીતે કહેવાય ? આ કામભોગ સંસારવક મેાવિરાધી અને અનર્થાની ખાણુ છે. ૧૩
પરિન્થયન્તે અનિયત્તકામે, અહા ય રાએ પતિપ્પમાણે 1 અન્નપ્રમત્તે ધણમેસમાણે, પપ્પાત્તિ મચ્છુ· પુરિસે જર’ ચ ૧૪
કામભોગથી અનિવૃત્ત પુરૂષ દિવસ અને રાત્રિ પરિતમ થને પરિભ્રમણ કરે છે. સ્વજનોના માટે દૂષિત પ્રવૃત્તિથી ધન સંગૃહિત કરતા થકા જરા અને મૃત્યુ પ્રાપ્ત કરે છે. ૧૪ ઇમં ચ મે અસ્થિ ઈમ' ચ નથિ,
ઈમ' ચ મે ફિચ્ચું ઇમ' અચ્ચિ" ।
ત' એવમેવ લાલપમાણ,
હરા હરતિ ત્તિ કહું પમાએ
૧૫
આ મારૂ છે, આ મારૂં નથી, આ મેં કર્યું, આ મેં ન કર્યું, આમ આકુલ-વ્યાકુલ બનતા પુરૂષને કાળ હરી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ ક્રમ થાય ? ૧૫
ભ્રૂણું પભૂયં સહુ ઇથિયાહિં,
સણો તહી કામગુણો પગામાં કે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ