________________
૧૦૨
તવ કએ તપૂઈ જસ્સ લેગા,
તસવ્વસાહીણામહે તુમ્ભ ૧૬ હે પુત્રો ! જે ધન અને સ્ત્રીઓ માટે તપ તપે છે અને જાપ જપે છે તે અહિંયા પુષ્કળ છે, તે પછી તમે સર્વ વિરતિ કેમ થાઓ છે? ૧૬ ધણણ કિ ધમ્મધુરાહિગારે,
સયણણ વા કામગુણે હિ એવા સમણ ભવિસ્સામુ ગુણેહધારી,
બહિંવિહાર અભિગમ્મ ભિખ ૧૭ પિતાજી ! ધર્માચરણમાં ધન, સ્વજન અને કામગુણોનું શું પ્રયેાજન છે? અમે ગુણશીલ શ્રમણ થઈશું અને ભિક્ષુ બનીને અપ્રતિબદ્ધ વિહારી થઈશું. ૧૭ જહા ય અગી અરણી અસત્તે,
ખીરે ઘયં તેલ મહા તિલે સુ એમેવ જાયા સરીરસિ સત્તા,
સમુઈ નાસઈ નાવચિ પુત્રો જેવી રીતે અરણીમાં અગ્નિ, દુધમાં ઘી, અને તલમાં તેલ નથી દેખાતું છતાં હોય છે એવી રીતે શરીરમાં સત્તારૂપી રહેલ જીવ ઉત્પન્ન થાય અને શરીરના નાશ થયા પછી જીવ નાશ થાય છે, પછી રહેતું નથી અથવા આત્મા ભિન્ન નથી. ૧૮ નો ઈન્દ્રિયગેઝ અમુત્તભાવા,
અમુત્તભાવ વિ ય હોઇ નિચ્ચે અક્ઝWહેઉ નિયયમ્સ બધે,
સંસારહેઉ ચ વયન્તિ બધું ૧૯
૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ