________________
૧૦૩
આ આત્મા અમૂર્ત હાવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હાવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ આદિ હેતુ નિશ્ચયથી
છે કે આત્માને મિથ્યાવ અને ધન જ સ`સાÄ
બંધનુ કારણ છે
હેતુ છે.
૧૯
જહા વય ધમસજાણમાણી,
પાવ પુરા કમ્મમકાસિ મેાહા !
એબ્સમાણા પરિરખિયન્તા, તં નેવ
જો વિ સમાયણમા
૨૦
હે પિતાજી ! અમે મેાહવશ અને ધર્મને ન જાણવાથી પૂર્વે' પાપ કર્મ કર્યાં અને આપના રાકયા રેાકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરશું નહિ. ૨૦
અમ્ભાયમિ લોગશ્મિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહુિં પન્તીહિં, ગિસ ન રÛ લલે
૨૧
આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેોધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતું નથી. ૨૧
કેણુ અભ્ભાહુએ લાગા, કેણ વા પરિવારિએ 1 કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરો હુમે
૨૨
હું પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિ ંતા સેવુ... હું ૨૨ મન્ચુણા અભાહુએ લગા, જરાએ પરિવારિ । અમૈાહા રયણી લુત્તા, એવ' તાય વિજાણુહુ
૨૩
હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલોં છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવું સમજો. ૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ