SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ આ આત્મા અમૂર્ત હાવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હાવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ આદિ હેતુ નિશ્ચયથી છે કે આત્માને મિથ્યાવ અને ધન જ સ`સાÄ બંધનુ કારણ છે હેતુ છે. ૧૯ જહા વય ધમસજાણમાણી, પાવ પુરા કમ્મમકાસિ મેાહા ! એબ્સમાણા પરિરખિયન્તા, તં નેવ જો વિ સમાયણમા ૨૦ હે પિતાજી ! અમે મેાહવશ અને ધર્મને ન જાણવાથી પૂર્વે' પાપ કર્મ કર્યાં અને આપના રાકયા રેાકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરશું નહિ. ૨૦ અમ્ભાયમિ લોગશ્મિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહુિં પન્તીહિં, ગિસ ન રÛ લલે ૨૧ આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેોધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતું નથી. ૨૧ કેણુ અભ્ભાહુએ લાગા, કેણ વા પરિવારિએ 1 કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરો હુમે ૨૨ હું પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિ ંતા સેવુ... હું ૨૨ મન્ચુણા અભાહુએ લગા, જરાએ પરિવારિ । અમૈાહા રયણી લુત્તા, એવ' તાય વિજાણુહુ ૨૩ હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલોં છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવું સમજો. ૨૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy