________________
સરિઝુ પારણિય તત્ય જાઇ,
તહા સુચિણણું તવ સંજમં ચ ૫ બ્રાહ્મણને યોગ્ય કર્મ કરનાર તે પુરેહિતના બે પ્રિય પુત્રોને, ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જેનાથી પૂર્વભવમાં પાળેલું સારી રીતે પાળેલા તપ અને સંયમનું સ્મરણ કરવા લાગે. ૫ તે કામભોગેસુ અજમાણું,
માણુસ્સએણું જે યાવિ દિવ્વા મોકખાભિનંખી અભિજાય,
તાત ઉવાગમ્મ ઇમ ઉદાહુ આ પુત્ર દેવ અને મનુષ્ય સંબંધી કામગમાં આસક્ત ન થતાં, મોક્ષની ઈચ્છા અને ધર્મની શ્રદ્ધાવાળો થઈને પિતા પાસે આવીને નીચે પ્રમાણે કહેવા લાગ્ય:- ૬ અસાસય દ ઇમં વિહાર,
બહુઅન્તરાયં ન ય દીહુમાઉં ! તન્હા હિંસિ ન રઇ લભામે,
આમન્તયામ ચરિસ્સામુ મેણું ૭ આ વિહાર-જીવન અનિત્ય છે, આયુષ્ય ટૂંકું અને તેમાં અંતરા ઘણી છે, તેથી મને ગૃહવાસમાં આનંદ નથી. મને આજ્ઞા આપે જેથી હું મૌનપણે મુનિ થઈ વિચરૂં. ૭ અહ તાયગે ત મુણુણ તેસિં,
તવસ્સ વાઘાયકરૂં વયાસી ઇમં વયં વેવિએ વયક્તિ,
જહા ન હોઈ અસુયાણ લેશે આ સાંભળીને એને પિતા એ ભાવ મુનિઓને તપ સંયમમાં વ્યાઘાત-વિન કરનાર વચન કહેવા લાગે. વેદવિદ્ કહે છે કે પુત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ