________________
છે ઉસુયારિજઝ દહમ અઝયણું છે
ચૌદમું અધ્યયન
દેવા ભવિજ્ઞાણ પુરે ભવમી, કેઈ ચુયા એગરિમાણવાસી પુરે પુરાણે ઉસુયારનામે, ખાએ સમિધે સુરલેગરએ ૧
પૂર્વ ભવમાં દેવ હતા તેઓ વિમાનમાંથી ચવીને ઈપુકાર નામના પ્રખ્યાત, સમૃદ્ધિવાળા નગરમાં જન્મ્યા. ૧ સકશ્મણ પુરાણું, કુલે સુદસુ ય તે પસૂયા છે નિબ્રિણ સસારભયા જહાય, જિણિદમગ્ગ સરણે પવના ૨
બાકી રહેલા પૂર્વ કર્મો ભોગવવાને માટે તેઓ ઉત્તમ કુલમાં જમ્યા. પછી સંસારના ભયથી નિર્વેદ પામીને જિનેન્દ્રના માર્ગનું પ્રહણ કર્યું. ૨ પુમત્તમાગમ્મ કુમારદા વી, પુરેહિઓ તસ્સ જસાય પત્તી ! વિસાલકિત્તી ય તહેસુયારે, રાયસ્થ દેવી કમલાઈ ૩
એ છ છવ વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા અને તેની કમલાવતીદેવી, પુરોહિત અને તેની જશા પત્ની તથા બે પુરોહિતના કુમાર થયા. ૩ જાજરામગૃભયાભિભૂયા, બહિં વિહારાભિનિવિચિત્તા ! સંસારચકક્સ વિમાખણ, દણ તે કામગુણે વિરત્તા ૪
જન્મ, જરા અને મૃત્યુથી ભયભીત, સંસારથી પર, મેક્ષના ઈચ્છુક આ બે કુમારે સંસાર ચક્રથી વિમુક્ત થવા માટે કામભેગથી વિરક્ત થયા. ૪ પિયપુરંગ દાનિ વિ માહણમ્સ,
સકસ્મસીલસ્સ પુહિસ્સો
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ