________________
હે રાજા ! તમારી બુદ્ધિ ભેગે છોડવાની નથી, તો આરંભ અને પરિગ્રહમાં વૃદ્ધ છે. મેં આટલે તમારી સાથે વિપ્રલાપ-બકવાદ વ્યર્થ કર્યો, હવે હું જાઉં છું. ૩૩ પંચાલરાયા વિ ય બમ્ભદત્તો,
સાહુસ્સ તસ્સ વયણું અકાઉં ! અણુત્તરે ભુજિયે કામાગે,
અણુત્તરે સે નરએ પવિ ૩૪ તે સાધુના વચનને પાલન નહિ કરીને પંચાલ દેશને રાજા અનુત્તર શ્રેષ્ઠ કામગ ભેગવીને પ્રધાન નરકમાં ઉત્પન્ન થયો. ૩૪ ચિત્તો વિ કામેહિ વિરત્તકામે,
ઉદગચારિત્તત મહેસી ! અણુત્તરે સંજમ પાલદત્તા, અણુત્તરે સિદ્ધિગઈ ગએ ૩૫
છે ત્તિ બેમિ છે મહર્ષિ ચિરાજી કામગથી વિરક્ત થયા છે, ઉત્કૃષ્ટ ચારિત્ર, તપ અને સર્વ શ્રેષ્ઠ એવા સંયમનું પાલન કરીને સિદ્ધગતિને પ્રાપ્ત થયા. ૩૪ એમ હું કહું છું.
|| ઇતિ તેમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ