________________
એવં વયં કામનુણેસુ ગિદ્ધ,
ન ભિખુણે ખગ્રામવ્યયામે ૩૦ જેવી રીતે કીચડમાં ફસેલો હાથી સ્થલને જોતે હોવા છતાં પણ કિનારે આવી શક્તો નથી, તેવી રીતે અને કામ-વિકારમાં છીએ અને સંત-સાધુઓના માર્ગને જાણતા છતાં તેને અનુસરી શક્તા નથી. ૩૦ અગેઈ કાલે તૂરન્તિ રાઈએ,
ન યાવિ ભેગા પુરિસાણ નિમ્યા ઉવિ ભેગા પુરિસં ચયતિ,
દુમ જ ખીણફલં વ પફખી ૩૧ સમય વેગથી ચાલી જાય છે, રાત્રિએ પણ ચાલી જાય છે. પુરૂષના ભેગે નિત્ય નથી, ભોગે આવે છે અને સ્વતઃ પુરુષને છોડી ચાલ્યા જાય છે. જેવી રીતે પક્ષિઓ ફળવિહીન વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે. જઈ તે સિ ભેગે થઈઉં અસત્તો,
અજજાઈ કમાઈ કહિ રાયં ધમે 8િઓ સવાયાણકમ્પી,
તે હોહિસિ દે ઇઓ વિવિધી ૩૨ હે રાજા! જે તું ભેગોને છોડવાને અશક્ત છે તે ધર્મમાં સ્થિર થઈને બધા પ્રાણીઓ ઉપર અનુકંપાવાળાં આર્ય કર્મ કર– એનાથી તું વૈક્રિય શરીરધારી દેવ થઈશ. ૩૨ ન તુઝ ભેગે ચણિ બુદ્ધી,
ગિદ્ધાંસિ આરમ્ભપરિગહેસુ મહું કએ એત્તિ વિમ્બલા,
ગચ્છામિ રાયં આમત્તિઓ સિ ૩૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ