________________
૨૬૭
શતવમગ્ન તીસઈમ અજઝયણું ॥
તપ માર્ગ નામનું ત્રીસમું અધ્યયન
જહા ઉ પાવગ કન્મ, રાગદાસસમજિય । ખવેઈ તવસા ભિખૂ, તમેઞઞમણે સુ
રાગ અને દ્વેષથી ઉપજતા પાપકર્માને ભિક્ષુ જે તપ વડે ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧
પાણિવહુ-મુસાવાયા, દત્ત-મેહુણ-પરિગ્ગહા વિરએ રાઈ ભાયણિવર, જીવા હવઇ અણુાસવા
ર
પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભાજન વિરતિથી જીવ અનાસવી થાય છે. ર
પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇદિએ અગારા ય નિસ્સા, જીવા હવઈ અણાસવા
૩
જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩
એએસિં તુ વિવસ્ચાસે, રાગદાસસમજિય । ખવેઈ ઉ જહા ભિકબૂ, તમેગગ્ગમણા સુણ
ઉપર કહેલા ગુણાથી વિપરિત રાગ દ્વેષથી ઉપજતા પાપક્રને ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળે. ૪ જહા મહાતલાયસ, સન્નિધ્યે જલાગમે ઉસ્સિ ઘણાએ તવણાએ, ક્રમેણ સાસણા ભવે
૫
જેમ મેાટા તળાવમાં પાણી આવવાના માગ ને રોકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂર્યના તાપથી તે સૂકાઈ જાય છે, ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ