________________
૨૯૦ પુરૂષ ઘાણના વિષય અને એની દુઃખ પરંપરાથી અલિપ્ત રહે છે. ૬૦ જિલ્પાએ રસ ગણું વયંતિ, તે રાગહેલું સમણુનમાહુ છે તું સહેલું અમથુનમાહુ, સમ ય જો તેનું સવિયરા ૬૧
જીભ રસને ગ્રહણ કરે છે. પ્રિયરસ રાગનો હેતુ છે. અપ્રિય રસ દ્રષનો હેતુ છે, જે પ્રિય અપ્રિય રસમાં સમવતી છે તે વીતરાગ છે. ૬૧ રસસ્સ જિર્ભ ગહણુ વયંતિ, જિભાએ રસંગહણુ વયંતિ રાગસ્સ હેલું સમણુન્નમાહુ, દોસસ હેઉ અમણુનમાહુ દૂર
જિહુવા રસને ગ્રહણ કરે છે. અને રસ જિલ્લાને ગ્રાહ્ય છે. મનપસંદ રસ રાગનું કારણ અને મનને પ્રતિકુલ રસ નું કારણ કહેવાય છે. ૬૨ રસે જે ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિય પાવઈ સે વિણાસં. રાગ ઉરેબડિસવિભિનકાએ મચ્છ જહા આમિસભેગધેિ ૬૩
જેમ માંસ લુબ્ધ માંછલું કાંટામાં ફસાઈને મરી જાય છે એવી રીતે રસમાં અતીવ પૃદ્ધ જીવ અકાલે મૃત્યુને પ્રાસ બને છે. ૬૩ જે યાવિ દોસંસમુવેઈ તિબં, તંસિ ખણે સે ઉ ઉઈ :ખ દુહૃદંતદેણ સએણ તૂ, ન કિંચિ રસ અવરસે ૬૪ - રસ કેઇને દુખી કરતું નથી પરંતુ જીવ સ્વયં અમનેરસમાં હેપ કરવાથી પિતાનાજ કરેલાં ભયંકર ઠેષથી દુઃખી થાય છે. ૬૪ એગત રૂઈ રસન્મિ, અતાલિસે સે કુણઈ પસં. દુ:ખસ્સ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણ મુણિ વિરાગો ૬૫
મનગમતા રસમાં એકાંત રક્ત અને અમને રસમાં એકાંત દ્વેષી બાલ–અજ્ઞાની છવ દુઃખમાં પુરેપુરે પીપય છે. વીતરાગી મુનિ વિષય અને દુઃખોથી લેપતા નથી. ૬૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ