________________
૨૮૯
સુગંધના ગ્રહણમાં જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂછ વધે છે. એ બીજાઓની વસ્તુઓમાં લલચાઈને અદત્ત ગ્રહણ કરે છે. ૫૫ તણહાભિભૂયસ્સ અદત્તહારિણે, ગધેઅતિરસ્સપરિગ્રહય, માયામુસં વહૂઈલાભદેસા, તથાવિ દુઃખાન વિમુથ્થઈસેપ
તૃષ્ણાથી પરાજીત છવ ચેરી કરે છે, અને જૂઠ તથા કપટની પરંપરા વધારતો અસંતુષ્ટ રહે છે. પરંતુ કષ્ટથી મુક્ત થતો નથી. પ૬ મેસસ પછી ય પુરથઓ ય, પાગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયત, ગધે અતિ દુહિઓ અણિસ્સો
જુઠું બોલનાર જુઠું બોલવા પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે દુઃખી થાય છે એ જ પ્રમાણે અદત્ત ગ્રહણ કરતી વખતે તે તેજ ગંધથી અતૃપ્ત રહે છે, એ સદા દુઃખી થાય છે અને તેને કેાઈ સહાયક થતું નથી. ૫૭ ગંધાણુરત્તસ નરમ્સ એવં, કત્તો સુહં હોજ કયાઈ કિંચિ તાવભેગે વિ કિલે દુ:ખ, નિવત્તએ જસ્મ કએ દુ:ખ પ
ગંધમાં આસક્ત થયેલા જીવને ક્યારે પણ સુખ નથી, એ સુગંધના ઉપગમાં કલેશ અને દુઃખ પામે છે. ૫૮ એમેવ ગંધશ્મિ ગઓ પસં, ઉવેઈ દુ:ખહપરંપરાઓ ! પઉચિત્તોય ય ચિણાઈ કર્મ, જેસે પુણે હાઈ દુહં વિવાગે પ૯
આમ દુર્ગધમાં દૂધ કરનાર છવ દુઃખની પરંપરા વધારે છે ને દુષ્ટતાથી કર્મોને ઉપાર્જે છે, જે ભોગવતી વખતે દુઃખી થાય છે પ૯ ગંધે વિરત્તિ મણુઓ વિસંગ, એએણુ દુ:ખોપરંપરણ ન લિપઈભવમઝે વિસંતો, જલેણવા પુખરિણિપલાસં ૬૦
ગંધથી વિરક્ત મનુષ્ય શેક રહિત થાય છે, જેવી રીતે કમલપત્ર જલથી અલિપ્ત રહે છે, તેવી રીતે સંસારમાં રહેતે વિરત
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ