________________
૨૮૮ ગધેસુ જો ગિદ્ધિમુવેઈ તિવં, આકાલિય પાસે વિણુસં રાગારે ઓસહગંધગિદ્ધ,સપેખિલાઓ વિવનિખમ તો ૫૦
જેમ ઔષધિની સુગંધમાં મૂછિત સાપ દરની બહાર નીકળતાં જ ભરાય છે એમ ગધમાં અત્યંત આસક્ત જીવો અકાલ મૃત્યુ પામે છે. ૫૦ જે યાવિદાસે સમુઈ તિબં, તસિફખણે સે ઉ ઉઈ દુઃખ દુતદેસણ સએણ જંતુ, ન કિચિ ગંધ અવરજઝઈ સે પ૧
જે દુર્ગધન્યાં તિવ્ર ઠેષ કરે છે, એ તે જ ક્ષણે દુઃખ અનુભવે છે. એ પિતાનાજ દેવથી દુઃખી થાય છે. આમાં ગંધને કઈ દોષ નથી. પ૧ એરંતર રાઈસિ ગધે, અતાલિસે સે કુણઈ પાસે ! દુ:ખ સંપિલમુવેઈ બાલે, ન લિપઈ તેણુ મુણું વિરાગ પર
જે અજ્ઞાની સુગંધમાં સર્વથા આસક્ત થાય છે અને દુર્ગન્ધમાં ઘણું કરે છે એ દુઃખી થાય છે. પરંતુ વીતરાગી મુનિ લપાતો નથી. પર ગંધાણુગાસાગએ ય જીવે, ચરાચરે હિંસઇ છુંગર ચિહિં તે પરિતાઈ બાલે, પિલેઇ અત્ત૬ ગુરુ કિલિડે પ૩
સુગંધમાં વશીભૂત થઈને બાલ અજ્ઞાની જવ અનેક પ્રકારના ચરાચર જીવોને પરિતાપ ઉપજાવે છે, ઘાત કરે છે, અનેક દુઃખે દે છે. ૫૩ ગંધાણુવાણુ પરિગ્ગહેણુ, ઉપાયણે રખણુસનિઓને વએ વિએને ય કહું સુહ સે, સંજોગકાલે ય અતિત્તલા ૫૪
સુગંધાસક્ત જીવ સુગંધની પ્રાપ્તિ, રક્ષણ અને વિયેગમાં ચિંતા સેવે છે. એ સંજોગકાલમાં અતૃપ્ત રહે છે. પછી એને સુખ કયાંથી ? ૫૪ ગધે અતિરે ય પરિગ્રહસ્મિ, સત્તોવસત્તો ન ઉઈ તહિ, અતુદ્ધિસેલેણ દુહિ પરસ, લોભાવિલે આયયઈ અદાં પપ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ