________________
૧૦
દુરંત (ત્રણા) દુઃખી થાય છે. અદત્ત ગ્રહણ કરતી વખતે પશુ શબ્દમાં તૃપ્ત નથી. હંમેશાં દુ:ખી રહે છે. એના કાઈ સહાયક નથી. ૪૪
સદ્દાણુરત્તરસ નરસ એવ, કત્તો સુહું હુંજ કયાઈ કિચિ ! તત્કાવભાગવિલિસદુકખ, નિવ્યત્તએ જસ્સ એ ણ દુકખ ૪૫
શબ્દમાં ગૃદ્ધ મનુષ્યતે કાર્ય પણ સુખ મળતું નથી. એ મનેહર શબ્દના ઉપભાગના સમય દુઃખ અને કલેશ ઉત્પન્ન કરે છે: ૪૫ એમેવ સદ્દશ્મિ ગએ પએસ., વેર્દ દુખાહપર પાએ, પĚચિત્તો ય ચિષ્ણુઇ કમ્મ’, જ સે પુષ્ણેાહે દુહ વિવાગે ૪૬
આમ આંદ્રેય શબ્દમાં દ્વેષ કરનાર દુ:ખને! એબ વધારે છે, અને દુષ્ટ ચિત્તથી કર્માનું ઉપાર્જન કરે છે. જે ભગવતી વખતે દુઃખદ છે, ૪૬
ન
સદ્દે વો મણુએ વિસાગા, એએણ દુકખાહપર’પરેણ । ન લિઈ ભવમઝેવિ સંતા, જલેણ વા પુષ્કરિણીપલાસ ૪૭ શબ્દથી વિરક્ત માણસ રોક રહિત થાય છે. જેમ જલમાં કમલપત્ર અલિપ્ત રહે છે તેમ સૌંસારમાં રહેતા વિરક્ત પુરૂષ શ્રેતેન્દ્રિયના વિષય અને એનાથી થતાં દુઃખોથી અલિપ્ત રહે છે. ૪૭ ઘાણસ ગંધ ગહુણ વયંતિ, ત. રાગ હે”સમજીન્નમાહુ । ત' દાસહે' અમણુન્નમાહુ, સમે ય જો તેસુ સ વીયરગેા ૪૮
ગંધ પ્રાણના વિષય છે. સુગંધ રાગ અને દુર્ગાન્ધ દ્વેષનું કારણ છે. જે પુરૂષ બન્ને પ્રકારની ગન્ધમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૪૮
ગંધસ ઘાણ ́ ગહુણ વર્ષાંતે, ઘાણસગ ધ ગહુણ વયતિ । રાગસ હે”. સમણુન્નમાહુ, દાસસ્ય હેઉ અમથુનમાહુ ૪૯
નાસિકા ગ્ધને પકડે છે અને ગધ નાસિકાને ગ્રાહ્ય છે. સુગધ રાગનું કારણ છે અને દુર્ગંધ દ્વેષનુ` કારણ છે. ૪૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ