________________
૨૮૬ રક્ત થાય છે અને અપ્રિય શબ્દમાં ષ કરે છે, એ દુખને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મનુષ્ય એનાથી લેપાત નથી. ૩૯ સદાણુગાસાગએ ય છ, ચરાચરે હિંસઈ સેગવે છે ચિત્તહિં તે પરિયાઈ બાલે, પિલેઈ અત્ત ગુરુ જિલિ ૪૦
શબ્દની આશાને વશ થયેલ ભારે કમી જીવ અજ્ઞાની થઈને બસ અને સ્થાવર જીવોની અનેક જાતની હિંસા કરે છે અને પીડા આપે છે. ૪૦ સદાવાણ પરિગ્રહણ, ઉપાયો રકખણુસન્નિઓગે છે વએ વિશે ય કહ સુહું સે, ભેગકાલે ય અતિત્તલાભે ૪૧ ' શબ્દમાં મૂછિત જીવને મનોહર શબ્દવાળા પદાર્થોની પ્રાપ્તિ, રાણ અને વિયોગની ચિંતા રહે છે. સંભોગ સમયમાં પણ તે અતૃત રહે છે. પછી તેને સુખ કયાંથી ? ૪૧ સદે અતિરે ય પરિગ્રહસ્મિ, સાોવસન ઉવેઈ તુદ્ધિ અતુવિદ્યાસેણ દુહીપરસ્સ લાભાવિલે આયય અદત્ત ૪૨
પ્રિય બની ગ્રહણમાં ગ્રુધ જીવ અતૃપ્ત જ રહે છે. એની મૂર્ણ વધતી જાય છે, એ પારકી વસ્તુઓમાં લલચાઈને ચોરી કરવા લાગી જાય છે. જરા તહાભિભૂયસ્ય અદત્તહારિણે, સદે અતિરસ્ય પરિગ્ગહેય, માયામુવઈલાભદેસા, તથાવિ દુખા નવિમુઈસે ૪૩
તૃષ્ણાથી પરાજિત થયેલ છવ ચોરી કરે છે તથા જુઠ અને કપટની વૃદ્ધિ કરતે અતૃપ્તજ રહે છે પરંતુ દુઃખથી છૂટતો નથી. ૪૩ મસલ્સ પછી ય પુર–ઓ ય, પઓપકાલે ય દુહી દુર એવં અદતાણિ સમાય તે, અતિત્તી દુહિઅણિ
એ જૂઠું બેલનાર તે પહેલાં, પછી અને જુઠું બોલતી વખતે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ