________________
૨૮૫
કમલપત્ર લેખાતું નથી તેમ સંસારમાં રહેલે સાધુ. પુરૂષ દુખના
ધ-સમૂહથી લપાતો નથી. ૩૪ સેયસ સ ગહણુ વયંતિ, તે રાગહેઉં તુ મણુનમાહ તં સહેલું અમર્ણમાહુ, સ ય જે તેનું સ વીયરગે ૩૫
કાનને વિષય શબ્દ છે. મનેજ્ઞ શબ્દ રાગ અને અમનેશ શબ્દ ઈષ્યનો હેતુ છે. જે બે પ્રકારના શબ્દોમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. ૩૫ સસ્સ સાયં ગણુ વયંતિ, સાયન્સ સદ્દદ ગહણું વયંતિ ગલ્સ હેઉં સમણુનમાહુ, દાસરસ હેઉં અમણુનમાહુ ૩૬
શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રાહક-ગ્રહણ કરનાર છે અને શબ્દ શ્રેતનું ગ્રાહ્ય છે પ્રિય શબ્દ રાગ અને અપ્રિય શબ્દ ઇર્ષાનું કારણ છે. ૩૬ સસુ જે ગિદ્ધિમુવેઈ તિવં, અકાલિય પાસે વિણાસં. રાગાઉરે હરિકૃમિએ વ મુધે, સદે અતિરે સમુઈ મર્ચે ૩૭
શબ્દાદિ વિષયમાં જે તીવ્ર વૃદ્ધિ-આસકિત સેવે છે તે અકાલે વિનાશને પામે છે. તે રાગાતુર પુરૂષ હરણની માફક મુગ્ધ થઈને શબ્દથી અતૃપ્ત રહેતો મૃત્યુને પામે છે. ૩૮ જે યાવિ દાસં સમુઇ તિવં, તંસિખણે સે ઉઉઈ દુકખં દુહૃદન્તદાસેણ સએણ જંતુ, ન કિચિ સદ અવરજઝઈ સે ૩૮
જે અપ્રિય શબ્દ સાંભળીને તીવ્ર ઈર્ષ્યા કરે છે એ પિતાના જ કરેલા ભયંકર દોષથી એ જ સમયે દુઃખ પામે છે, પરંતુ શબ્દ કોઈને દુઃખી કરતો નથી. ૩૮ એરંતર રાઈસિ સદ, અતાલિસે સે કુણઈ પસં ા ખરસ સંપીલવેઈ બાલે, ન લિઈતણ મુર્ણ વિરારા ૩૯ જે અજ્ઞાની બાલ જીવ મોહર- સુંદર શબ્દમાં એકાંત અનુ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ