________________
૨૮૪ આસકિત વધી જાય છે, પછી બીજાની સુંદર વસ્તુઓ લોભી થઈને (આદત્ત) ગ્રહણ કરે છે. ર૯ તહાભિભૂયસ અદત્તહારિણે, અતિરસ્સા પરિશ્મહત્યા માયામુસંવઈલાભદાસા,તસ્થાકવિ દુકખાન વિમુઈસે ૩૦
તૃષ્ણાવશ એ ચોરી કરે છે અને જૂઠ અને કપટની વૃદ્ધિ કરતો અતૃપ્ત રહે છે અને તે દુઃખથી વિમુક્ત થતું નથી. ૩૦ મોસસ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયયંતે સેવે અતિ દુહિઓ અણિ૩૧
આ દુષ્ટ જીવ જુઠું બેલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જુઠું બોલ્યા પછી દુઃખી થાય છે, અદત્ત ગ્રહણ કરતી વખતે એ રૂપમાં અતૃપ્ત અને અસહાય થઈને હંમેશાં દુઃખી રહે છે. ૩૧ સવાણુત્તસ્સ નરક્સ એવ, ક સુહું હજ્જ ક્યાઈ કિંચિ તત્થવભેગે વિકિલે દુકMનિવ્રુત્ત જસ્મ કણ દુકનં ૩૨
રૂપમાં આસકત મનુષ્યને જરા પણ સુખ કદાપિ થતું નથી, જે વસ્તુની પ્રાપ્તિમાં એને દુઃખ વેઠવું પડ્યું એ વસ્તુના ઉપભોગમાં પણ એને દુઃખ પ્રાપ્ત થાય છે. ૩૨ એમેવ સન્મિ ગઓ પસં, ઉઈ દુબહ પરંપરાઓ પદુચિતા ય ચિણાઈ કશ્મ, જે સે પુણે હેઈ દુહું વિવારે ૩૩
આમ અમને રૂપમાં દેષ કરનાર દુઃખની પરંપગને વધારે છે અને ચિત્તના દુષ્ટ કર્મોને પ્રાપ્ત કરે છે. એ કર્મ વિપાકે ભાગવતી વખતે દુઃખદાયક થાય છે. ૩૩ સેવે વિર મણુઓ વિસાગ, એએણ દુખેહપર પણ ! નલિઈ ભવમઝેવિસ,લેણ વાર્ષિકખરિણીપલાસં ૩૪
રૂપથી વિરક્ત માણસ શેકરહિત થાય છે. જેમ જલમાં રહેલ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ