SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ આસકિત વધી જાય છે, પછી બીજાની સુંદર વસ્તુઓ લોભી થઈને (આદત્ત) ગ્રહણ કરે છે. ર૯ તહાભિભૂયસ અદત્તહારિણે, અતિરસ્સા પરિશ્મહત્યા માયામુસંવઈલાભદાસા,તસ્થાકવિ દુકખાન વિમુઈસે ૩૦ તૃષ્ણાવશ એ ચોરી કરે છે અને જૂઠ અને કપટની વૃદ્ધિ કરતો અતૃપ્ત રહે છે અને તે દુઃખથી વિમુક્ત થતું નથી. ૩૦ મોસસ પછી ય પુરWઓ ય, પગકાલે ય દુહી દુર એવં અદત્તાણિ સમાયયંતે સેવે અતિ દુહિઓ અણિ૩૧ આ દુષ્ટ જીવ જુઠું બેલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જુઠું બોલ્યા પછી દુઃખી થાય છે, અદત્ત ગ્રહણ કરતી વખતે એ રૂપમાં અતૃપ્ત અને અસહાય થઈને હંમેશાં દુઃખી રહે છે. ૩૧ સવાણુત્તસ્સ નરક્સ એવ, ક સુહું હજ્જ ક્યાઈ કિંચિ તત્થવભેગે વિકિલે દુકMનિવ્રુત્ત જસ્મ કણ દુકનં ૩૨ રૂપમાં આસકત મનુષ્યને જરા પણ સુખ કદાપિ થતું નથી, જે વસ્તુની પ્રાપ્તિમાં એને દુઃખ વેઠવું પડ્યું એ વસ્તુના ઉપભોગમાં પણ એને દુઃખ પ્રાપ્ત થાય છે. ૩૨ એમેવ સન્મિ ગઓ પસં, ઉઈ દુબહ પરંપરાઓ પદુચિતા ય ચિણાઈ કશ્મ, જે સે પુણે હેઈ દુહું વિવારે ૩૩ આમ અમને રૂપમાં દેષ કરનાર દુઃખની પરંપગને વધારે છે અને ચિત્તના દુષ્ટ કર્મોને પ્રાપ્ત કરે છે. એ કર્મ વિપાકે ભાગવતી વખતે દુઃખદાયક થાય છે. ૩૩ સેવે વિર મણુઓ વિસાગ, એએણ દુખેહપર પણ ! નલિઈ ભવમઝેવિસ,લેણ વાર્ષિકખરિણીપલાસં ૩૪ રૂપથી વિરક્ત માણસ શેકરહિત થાય છે. જેમ જલમાં રહેલ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy