________________
૨૮૩
જે યાવિ સં સયુવેઈ તિવું, તંસિકખણે સે ઉ ઉઈ દુકખં દુવંતદાસેણ સએણ જેતૂ, ન કિંચિ સવં અવરઝઈ સે ૨૫
જે જીવ અરૂચિકર રૂપ દેખીને હંમેશાં ઈર્ષ્યા કરે છે, એ તક્ષણ દુઃખનો અનુભવ કરે છે. એ પિતાના દોષથી દુઃખી થાય છે એમાં રૂ૫નો કોઈ દોષ નથી. ૨૫ એરંતર ઇરંસિ સેવે, અતાલિસે સે કુણઈ પસં દુકખસ્સ સંપલમુવેઈ બાલે, ન લિપઈતણ મુણિ વિરાગો ૨૬
જે જીવ મનોહર રૂપમાં એકાંત રાગ કરે અને અરૂચિકર રૂપમાં દેષ કરે, એ અજ્ઞાની દુઃખસમૂહને પ્રાપ્ત કરે છે, પરંતુ વીતરાગી મુનિ રાગ-૧માં લુપ્ત નહીં થવાથી તેનાથી તે દુ:ખી પણ થત નથી. ૨૬ સવાણુગાસાણુગએ ય જીવે, થરાથરે હિંસઈ સેગવે છે ચિત્તેહિ તે પરિયાઈ બાલે, પીલેઈ અઠ્ઠ ગુરુ કિલિદે રાહ
રૂપની આજ્ઞાને વશ પડેલ ભારે કમ, અજ્ઞાની જીવ, ત્રસ અને સ્થાવર ઓની અનેક પ્રકારે હિંસા કરે છે, પરિતાપ ઉત્પન્ન કરે છે અને પીડિત કરે છે ર૭ સવાણુવાએ ણ પરિગ્રહણ, ઉપાયણે રફખણસનિઓને વએ વિઓને ય કહે સુહ સે, સંજોગકાલે ય અતિત્તલાભે ૨૮
રૂપમાં મૂર્ણિત જીવ એ પદાર્થના ઉત્પન્ન, રક્ષણ અને વિગની ચિંતામાં લાગ્યું રહે છે. એને સુખ કયાં છે ? તે સંજોગકાલમાં પણ અતૃપ્ત રહે છે. ૨૮ સેવે અતિરે ય પરિગ્રહસ્મિ, સરોવરો ન ઉઈ મુદ્રિ અતુઢિાણ દુહી પરસ, લોભાવિ આયયઈ અદત્ત ૨૯
મારુષના પ્રહણમાં વૃધ્ધ થયેલ છવ અતૃપ્ત જ રહે છે. એની
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ