________________
૨૮૨
કાયિક દુઃખ છે, એ બધા કામભોગની અભિલાષાથી જ થાય છે. વીતરાગ પુરૂષ જ આ બધા દુઃખોને અંત કરે છે. ૧૯ જહા ય ક્રિપાગલા ભરમા, રણ વણણ ય ગુજજમાણુ તે ખુએ છવિય પથ્થમાણા, એએવા કામગુણા વિવાગે ૨૦
જેવી રીતે કિપાક વૃક્ષનું કવ સુંદર, મીઠું અને મનને રેચક છે પરંતુ તે ફળને જમવાથી જીવિતનો નાશ થાય છે. એવી રીતે કામગનું પણ કહેવું પરિણામ છે. ૨૦ જે ઇંદિયાણું વિસયા મણુના, ન તેસુ ભાવ નિસિરે કયાઈ ! નયામણુનેસુ મર્ણપિ જજા, સમાહિકામે સમણે તવસ્સી ૨૧
સમાધિ કામનાવાળો શ્રમણ તપસ્વી કદાપિ ઈન્દ્રિયના મનોજ્ઞ વિષયમાં રાગ અને એમના વિષયોમાં ઈર્ષ્યા ન કરે. ૨૧ ચકખુલ્સ સવં ગહણુ વયંતિ, તે રાગહેઉં તુ ભણુન્નમાહુ તંદસહેલું અમણુમાયુ, સમે ય જે તેસુ સ વિયરાગે ૨૨
આંખ રૂપને પકડે છે અને રૂ૫ આંખને મને-સુંદર લાગે છે તે તે રાગને હેતુ બને છે, અને રૂપ આંખને અમનો લાગે છે તે તે રૂ૫ ઈર્ષ્યાનું કારણ થાય છે માટે વીતરાગ પુરૂષ એ છે કે, જે રાગના કારણે અને ઈર્ષાના કારણ બને રૂપમાં સમભાવી છે. ૨૨ વર્સ ચકખું ગણું વયંતિ, થકખુલ્સ જેવં ગણું વયંતિ ! રાગસ્સ હેલું સમણુનમાહુ, દસ હેઉ અમથુનમાહુ ૨૩
રૂપને ગ્રહણ કરનાર ચક્ષુ ઈન્દ્રિય છે. રૂપ ચક્ષુ ઇન્દ્રિયને ગ્રહણ કરવા યોગ્ય છે. પ્રિયરૂપ રાગનું અને અપ્રિયરૂપ ઇર્ષ્યાનું કારણ છે. ૨૩
વેસુ જે ગિદ્ધિમુવેઈ તિબં, અકાલિયં પાવઈ સે વિણાસં. રાગ ઉરે સે જહવા પયંગે, આલોયલેલે સસુવેઈ અa] રજ
જેવી રીતે દૃષ્ટિના રાગમાં આતુર થઈને પતંગ મરે છે, એવી રીતે રૂપમાં અત્યંત આસક્ત થઈને જીવ અકાલ મરણ પામે છે. ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ