________________
ર૫૩ હે ભગવાન! ઉપધિના ત્યાગથી શું ફલ થાય છે ?
ઉપધિનાત્યાગથી સ્વાધ્યાયમાં નિર્વિક્નતા આવે છે, પછી આકાંક્ષા રહિત થઈને કલેશ રહિત થઈ જાય છે. ૩૪
આહાર પચ્ચખાણેણં ભતે! જીવે કિં જઈ ? આહારપાચકખાણેણું જીવિયાસંસપગ લુચ્છિન્દઈ જીવિયાસંસપગ વુિિદત્તા જીવે આહારમંતરેણું ન સંકિલિસ્સઈ છે ૩પ હે ભગવાન ! આહારના ત્યાગથી કયે ગુણ પ્રકટે છે ?
આહારના ત્યાગથી જીવવાની આશા નષ્ટ થાય છે. એથી આહારના અભાવમાં કલેશ થતો નથી. ૩૫
કસાયપચ્ચકખાણું ભંતે! વે કિં જણયઈ? કસાયપચકખાણેણું વિરાગભાવં જણયઈ, વીયરાગભાવે પડિવનેવિ ય શું જીવે સમસુહદુખે ભવાઈ છે ૩૬
હે ભગવાનકક્ષાના પચ્ચકખાણથી શું ફળ થાય ?
કષાયના પચ્ચકખાણથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વીતરાગને સુખ અને દુઃખ અને સમાન હોય છે. ૩૬
જોગપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણય ? જેગપચ્ચકખાણેણં અજેયં જણય, અજોગી છું જીવે નવં કમ્મ ન બંધઈ, પુલ્વબદ્ધ નિજજરે ૩૭ હે ભગવાન! યોગોના ત્યાગથી શું ફળ થાય છે ?
ગોના ત્યાગથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અગી જીવ નવા કર્મનું બંધન કરતો નથી અને પૂર્વે બાંધેલા કને નષ્ટ કરે છે. ૩૭
સરીરપચ્ચકખાણેણં ભતે ! જીવે કિ જયઈ? સરીરપચ્ચકખાણેણં સિદ્ધાઈસયગુણકિત્તણું નિવ્રુત્ત,
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ