________________
૨૫૪ સિદ્ધાઈસયગુણસંપને ય | જીવે લેગમુવગએ પરમસુહી ભવઈ ૩૮ છે હે ભગવાન! શરીરના ત્યાગથી શે ગુણ થાય છે?
શરીરના ત્યાગથી સિદ્ધોના અતિશય ગુણની પ્રાપ્તિ થાય છે. આ ગુણ મેળવીને લોકારે પહોંચીને પરમસુખી થાય છે. ૩૮
સહાયપચ્ચકખાણેણં ભતે! જીવે કિ જય? સહાયપચ્ચકખાણેણું એગીભાવં જણયઈ એગભાવભૂએ ય | જીવે એગષ્મ ભાવે માણે અપસંદે, અપઝં, અપકલહ, અપકસાએ, અમ્પનુમંતુમે, સંજમબહુલે, સંવરબહુલે, સમાહિએ યાવિ ભવાઈ છે ૩૯
હે ભગવાન! સહાયતાનો ત્યાગ કરવાથી જીવને શું ફળ થાય છે ? સહાયતાનો ત્યાગ કરવાથી એકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. એકાકી ભાવવાળો છવ અ૫ કવાયી, અ૫ શબ્દવાળે, અલપ ઝંઝટવાળો. થઈને સંયમ, સંવર અને સમાધિવાળે થાય છે. ૩૯
ભત્તપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણaઈ ? ભત્તપચ્ચકખાણેણં અગાઈ ભવસયાઇ નિરંભઈ૪૦૧
હે ભગવાન! પચ્ચખાણુથી આહાર–ત્યાગનું શું ફળ થાય છે ? આહારના પચ્ચકખાણથી સેંકડે ભવન નિરોધ થાય છે. ૪૦
સમ્ભાવપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણયઈ? સભાવપચ્ચકખાણેણં અનિયહિં જણયઈ અનિયષ્ટિ પડિવને ય અણગારે ચત્તારિ કેવલિકર્મ સે ખઈ,
જહ-યણિજે, આઉયં, નામ, ગાયં તેઓ પચ્છા સિઝઈ બુઝઈ મુઈ પરિનિવાયઈ, સવ્વદુકખાણુમંત કોઈ કા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ