________________
એવી રીતે નીકળી જાય છે, જેવી રીતે ઉંચી જગ્યા ઉપરથી નીચે પડેલું પાણી. ૯ જગનિસિએહિં ભૂહિં, તસનાહિં થાવહિં નો તે સીમારભે દંડું, ભણસા વયસા કાયસા સેવ ૧૦
મુનિ જગતમાં રહેતા ત્રસ અને સ્થાવર જીવોને મન, વાણી અને કાયાથી હિંસારંભ કરે નહી. ૧૦ સુધેસણાઉનણું, તત્થ હવેન્જ ભિક અપાછું ! જાયાએ ઘાસમેસેજજા, રસગિબ્ધ ન સિયા ભિખાએ ૧૧
સાધુ શુદ્ધ એષણાને જાણીને એમાં પોતાના આત્માને સ્થાપે. ભિક્ષામાં સમૃદ્ધ નહિ થઇને સંયમ યાત્રાના નિર્વાહ માટે શુદ્ધ આહારની ગષણ-સાદ કરે. ૧૧ પત્તાણી ચેવ સેવેજજા, સીયપિંડં પુરાણકુમ્મા ! આદુ લુકાસ પુલાગ વા, વણાએ નસેવએ મંથે ૧૨
મુનિ નિરસ (પત) ઠંડા, જુના અડદના બાકલા, કેરમા, નીરસ ચણુ અને બાર આદિનું ચુર્ણ મળે તે સંયમ યાત્રા પાળવા માટે સે. ૧૨
જે લખણું એ સુમિણું , અંગવિજજે એ જે પીંજતિા ન હુ તે સમણા ગુક્તિ , એવં આયરિએહિં અકખાયું ૧૩
આચાર્યોએ કહ્યું છે કે જે સાધુ પ્રમાણ) લક્ષણ વિદ્યા, સ્વવિદ્યા, અંગ વિદ્યાને પ્રયોગ કરે તે સાધુ કહેવાય નહિ. ૧૩
ઈહિ જીવીયે અણીયમેરા, પબ્લઠ સમાણિજોએહિં તે કામગરસગિપ્પા, ઉવવજતિ આસુરે કાએ ૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ