________________
૪૬
ભાગાચિસદેાસવિસન્દે, હિયનિસ્સેયસબુદ્ધિવાચ્યત્વે ! માલા ય મન્દિએ મૂઢ, મજ્જઈ મમ્બ્રિયા વ ખેલક્ષ્મિ
ભાગરૂપી માંસના ટાષાથી લેપાએલા અને હિતકારી એવા મેાક્ષથી વિપરીત બુદ્ધિવાળા, આળસુ, મૂખ અને અજ્ઞાની જીવ ખળખામાં લપેટાઈ માખીની માર્કે સસારમાં સાય છે. પ
દુપરિશ્ર્ચયા ઈમે કામા, ના મુજહા અધીરપુÀહિ । અહુ સન્તિ સુલ્વયા સાહુ, જે તરન્તિ અતર વણિયા વા હું આ કામભોગના ત્યાગ કરવા મહા કઠણુ છે. અધિર-ક્રાયર પુરુષ એને સહેલાઈથી ત્યાગી શકતા નથી અને જેએ સુન્નતી સાધુ છે તેએ કામભોગને છેાડી વેપારીના જહાજની માફક તરી જાય છે. હું
સમણામુ એગે વયમાણા, પાણવહુ મીયા અયાણન્તા । મન્તા નિય` ગચ્છન્તિ, માલા પાવિયાહિ ડ્ડિી હિં
હું શ્રમણ સાધુ છું એવું કહેતા, પ્રાણીવને ન જાણતા ભૃગ જેવા જઇ–મંદ બુદ્ધિ જીવ પેાતાની પાપ બુદ્ઘિ દ્રષ્ટિથી નરકમાં જાય છે. ૭
ન હુ પાણવહુ અણુજાણે, મુન્ચેજ કયાઈ સવ્વદુસ્ખાણું । એવ આયરિએ િઅખાય,ઇમા જેહિં સાહુ ધમ્મા પન્નત્તો ૮
જે પ્રાણીવધને અનુમાદન કરે છે, એ કદાપિ સ જાતના દુઃખથી મુક્ત થઇ શકતા નથી, તીથંકરાએ એ જ સાધુધ' કહ્યો છે, ૮
પાછું ય નાઇવાએજ્જા, સે સમિઈ ત્તિ લુચ્ચુંઈ તાઈ ! તએ સે પાવયં જ્ન્મ, નિજ્જાઈ ઉદગ વ ચલાએ
હું
જે પ્રાણીઓની હિંસા (અતિપાત) કરતા નથી, તે કાયના રક્ષક અને પાંચ સમિતિના પાલક કહેવાય છે. એમાંથી પાપક્રમ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ