SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છે કાવિલિયં અમે અન્ઝયણું આઠમું અધ્યયન અધવે અસાયશ્મિ, સંસારશ્મિ દુખપઉરાએ છે કિં નામ હે જ કમ્મય, જેણાહું ગઈ નગચ્છજજ ૧ હે ભગવાન! આ અસાર, અસ્થિર ક્ષણિક અને દુઃખથી ભરેલા સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી હું દુર્ગતિમાં જઈ ન શકું. ૧ વિજહિતુ પુવસંયં, ન સિહું કહિંચિ કુબ્ધજા અસિ|હ સિણહકહિં, દેસ પાસેહિ મુચ્ચએ ભિખૂ ૨ ભિક્ષ સાધુ પૂર્વ સંયોગોને ત્યાગ કરીને કેાઈને વિષે પણ સ્નેહ ન કરે અને પોતાના ઉપર સ્નેહ કરનાર વિષે પણ નેહ ન રાખે તે તે દેષથી મુક્ત થઈ જાય છે. ૨ તો નાણદંસણસમગ્ગ, હિયનિસેસાય સવ્ય જીવાણું તેસિં વિમાખણઠાએ, ભાસઈ મુણિવર વિગય ૩ વળી પૂર્ણ જ્ઞાન અને દર્શનયુક્ત વિતરાગ મહામુનિ બધા જીવન મેક્ષને માટે તેઓને કર્મોથી છોડાવવા માટે કહે. ૩ સવં ગળ્યું કલહં ચ, વિપજહે તહાવિહં ભિખૂ સલ્વેસુ કામજાસુ, પાસમાણે ન લિઈ તાઈ ૪ ભિક્ષુ સાધુ કર્મ બંધ કરાવવાવાળા બધી જાતના પરિગ્રહ અને કલેશને છોડી દે. જીવોને રક્ષક મુનિ બધા વિષયોમાં બંધન જેતા છતાં એમાં લેપાત નથી. ૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy