________________
આ લોકમાં કામગથી નિવૃત્ત થનાર આત્માથી ભ્રષ્ટ થતો નથી અને તે અશુચિમય આ દેહને છેડીને દેવ થાય છે એમ મેં સાંભળ્યું છે. ૨૬ ઈલ જુઈ જસે વણે, આઉ સુહમાણેત્તર ભુજ જથ મણસેસુ, તલ્થ સે ઉવવજઈ ર૭
દેવત્વમાંથી એવીને એ આત્મા મનુષ્ય ભવમાં જ્યાં સર્વોત્તમ દ્ધિ, ધૃતિ, યા, વર્ણ, આયુ, સુખ હોય ત્યાં જન્મ લે છે. ર૭ બાલસ્સ પમ્સ બાલd, આદુશ્મ પતિવજિજયા ચિસ્થા ધર્મ અહમિ, નરએ ઉવવજઈ ૨૮
અજ્ઞાનીનું અજ્ઞાનપણું તે જુઓ, એ અધર્મને સ્વીકારે છે અને ધર્મને ત્યાગ કરે છે અને અત્યંત અધમ થઈને નરકમાં ઉપજે છે. ૨૮
ધીરસ્ય પમ્સ ધીરd, સચ્ચે ધમ્માવત્તિ ચિચ્ચા અધમ્મ ધમ્બિઠે, દેવેસુ ઉવવજ્જઈ ર૯
ધીર પુરુષનું વૈર્યપણું તે જુઓ. જે સર્વ ધર્મ ક્ષમાદિ સત્ય ધર્મોનું પાલન કરે છે અને અધર્મને ત્યાગ કરી ધમભા થઈને દેવોમાં ઉત્પન્ન થાય છે. ૨૯
તુલિયાણ બાલભાવ, અબાલ ચેવ પંડિએ ચઈGણ બાલભાવ, અબાલં સેવએ મુણી ૩૦
પંડિત મુનિએ મિથ્યાત્વ અને સમ્યકત્વની તુલના કરીને મિયાત્વને ત્યાગ કરવો અને સમ્યફ ચારિત્રનું સેવન કરવું. ૩૦
ઇતિ સાતમું અધ્યયના
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ