________________
જેઓ વિપુલ શિક્ષા, વિરતી અને ઉત્તરોત્તર ગુણવાળા છે એ પુરૂષ મૂલને વધારીને દીનતા રહિત થઈને દેવગતિ વિષે જાય છે. ૨૧
એવમીણવં ભિકખૂ, આગારિચ વિયાણિયા કહ જિસેલિકખ, જિસ્થમાણે ન સંવિદે ૨૨
આવી રીતે દેવગતિરૂપ લાભને પ્રાપ્ત કરનાર અદીન સાધુ અને ગૃહસ્થને જાણતે છતાં પણ વિષયી પુરૂષ કેવી રીતે હારી જાય છે– વિષયી હારે છે છતાં જાણતો નથી. રર
જહા કુસંગે ઉદાં, સમુદેણ સમે મિણે એવં માણસગા કામા, દેવકામાણ અન્તિએ ૨૩
જેવી રીતે ડાભ ઉપર રહેલું જળબિંદુ સમુદ્રની સરખામણીમાં કિંચિત માત્ર નથી એવી રીતે મનુષ્ય જીવનના કામ, દેવોના કામ આગળ તુચ્છ છે. ૨૩ કુસગમેત્તા ઈમે કામા, સનિરુદ્ધસ્મિ આઉએ કમ્સ હેલું પુરાકાઉ, જોગબ્લેમ ન સંવિદે ૨૪
માનવીનું આયુષ્ય સંક્ષિપ્ત અને વિનોથી પૂર્ણ છે. કામગ તે દાભ ઉપર રહેલા જળબિંદુ સમાન છે. તે પછી આ છવ કયા હેતુ માટે યોગ્યક્ષેત્રને જાણતો નથી ? ૨૪ બહુ કામાણિયટક્સ, અરૂઠે અવરઝઈ ! સોચ્ચા નેયાઉયં મગ્ન, જે ભુજે પરિભસ્સઈ ૨૫
આ લેકમાં શબ્દાદિ વિષયોથી નહિ નિવૃત થનારનું આત્માર્થીપણું નષ્ટ થઈ જાય છે, એ માણસ ન્યાયયુક્ત મોક્ષમાર્ગને સાંભળે છે, છતાં તે ભ્રષ્ટ થઈ જાય છે. ૨૫ ઇ કામનિયમ્સ, અરૂઠે નાવરજઈ પૂઈદહનિરહેણું, ભવે દેવે ત્તિ મે સુર્ય
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ