________________
૨૩૧
આ કુસાધુથી દુઃખી થતા આચાર્ય વિચારે છે કે મને આવા દુષ્ટ શિષ્યોને સમાગમ થયે! મારે એનું શું પ્રયોજન ? આ દુષ્ટથી ભારે આત્મા ખેદ પામે છે. ૧૫
જારિસા મમ સીસા ઉ, તારિસા ગલિગલ્હા ગલિગહે ચઈત્તાણું, દઢ પણિહઈ તવ ૧૬
જેવા આળસુ ગધેડા હોય છે, એવા મારા શિષ્ય છે, માટે મારે આવા આળસુ શિષ્યોને છોડીને ઉગ્ર તપનું આચરણ કરવું જોઈએ. ૧૬ મિઉમદવસંપને ગમ્ભીર સુમાહિએ વિહરઈ મહિં મહાપા, સીલભૂએણ અપણા ૧૭
ત્તિ બેમિ મૃદુ અને સરલતા સંપન્ન થઈને ગંભીર સમાધિવાળા મહાત્મા આત્માને ચારિત્રશીલ બનાવીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ૧૭
એમ હું કહું છું.
ઇતિ સત્તાવીસમું અધ્યયના
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ