________________
૨૩૨ મોખમમ્મગઈઅવસઈમ અઝયણું
મોક્ષમાર્ગગતિ નામનું અવસમું અધ્યયન
મોકખમગગઈ તન્ચ, સુણહ જિણભાસિયા ચઉકારણસંજુત્ત, નાણદંસણલકખાણું
શ્રી જિન ભગવાન ભાષિત ચાર કારણ યુક્ત જ્ઞાન-દર્શનલક્ષણવાળી મોક્ષમાર્ગની ગતિને મારી પાસેથી સાંભળો, ૧ નાણું ચ દંસણું ચેવ, ચરિત્ત ચ તવો તહા એસ મગે ત્તિ પનો, જિર્ણહિં વરદંસિહિ ૨
સર્વજ્ઞ, સર્વદર્શી જી ભગવાને જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપને મેક્ષ માર્ગ કહ્યો છે. ૨ નાણું ચ દેસણું ચેવ, ચરિત્ત ચ તે તહા એયં મગ્નમણુપત્તા, જીવા ગચ્છત્તિ સેગ્ન
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ માર્ગને પામેલા જીવો સુગતિમાં જાય છે. ૩ તત્ય પંચવિહું નાણું, સુર્ય આભિણિબેહિયં ! એહિનાણુ તુ તયં, મણનાણું ચ કેવલં ૪
અહિં જ્ઞાન પાંચ જાતનું છે. મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન. ૪
એય પંચવિહું નાણું, દશ્વાણુ ય ગુણાણુ યા પજવાણું ય સલૅસિં, નાણું નાણી હિ હંસિયં ૫
જ્ઞાનીઓએ દ્રવ્ય, ગુણ અને એની બધી પર્યાને જાણવા માટે ઉપરોક્ત પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ