________________
૨૨૫
પાસવષ્ણુગ્ગાભૂમિ ચ, પડિલેહિજ્જ જય જઈ કાઉસ્સગ' ત કુંજા, સવ્વકવિમાખણ
૩૯
યત્નાવત મુનિ ઉચ્ચાર પાસવન ભૂમિનુ પડિલેહન કરે અને પછી સ દુઃખાથી છેડાવનાર કાઉસ્સગ કરે. ૩૯ દેવસિય ચ અઈયાર, ચિન્તિજા અણુપુવસે ! નાણે ય હૃ...સણું ચૈવ, ચરિત્તષ્મિ તહેવ યુ
૪૦
કાઉસ્સગમાં દિવસે જ્ઞાન, દર્શીન, ચારિત્રમાં લાગેલા દોષનું ક્રમશઃ ચિંતન કરે. ૪૦
પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણુ તએ ગુરુ' । દેવાસય' તુ અઈયાર, આલાએજ જહુકમ
૪૧ કાઉસ્સગ પાળીને ગુરૂ વંદન કરે. પછી દેવસિય અતિચારાની ક્રમશઃ આલેાથના કરે. ૪૧
પડિ±મિત્તુ નિસ્સલ્લા, વન્દિત્તાણ તમ ગુરુ' ત કાઉસ્સગ્ગ ત કુજા, સવ્વદુકવિમાકણ
૪૨
પ્રતિક્રમણ કરીને શક્ય રહિત થાય, પછી ગુરુને વદીને સ દુઃખની વિમુક્તિ માટે કાઉસગ્ગ કરે, ૪૨ પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણ તમે ગુરુ' । શુઇમ’ગલ' ચ કાઊણ, કાલ. સપડિલેહુંએ
૩
કાઉસ્સગ પાળીને ગુરુ વંદન કરીને, પછી સ્તુતિ મ’ગલ કરીને પછી કાળનુ પડિલેહન કરે. ૪૩
પદ્મમ' પેાિિસ સજ્ઝાય', ખિઇય' આણ' ઝિયાયઈ તયાએ નિદ્દમુખ તુ, સજ્ઝાય' તુ ચઽસ્થિએ
રાતના પહેલા હૉરમાં સજ્ઝાય, ખીજામાં ધ્યાન, ત્રીા હેરમાં નિદ્રા મુક્તિ અને ચોથા વ્હારમાં સજ્ઝાય કરે. ૪૪
૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ