________________
૭.
અતિ અને રતિને સહન કરતા ગૃહસ્થોના પરિચયને છેડે અને આત્મ હિતાર્થે વિત થઈને સયમમાં લીન રહે. શાક અને મમતાથી રહિત થઈને અકિચન ભાવથી મે ક્ષમાગ માં સ્થિર થાય. ૨૧ વિવિત્તલયણાઈ ભએજ તાઈ,
નિરાવલેવાઈ અસ’થડાઇ ।
સીહિ' ચિણ્ણાÛ મહાયસેહિં,
કાએણ ફ્રાસેજ્જ પરીસહાઇ ૧૩ પ્રાણીરક્ષક સાધુ, મહાયશસ્વી ઋષિઓએ સ્વીકારેલ લેપ અને બીજરહિત એકાન્તસ્થાન સેવે અને ત્યાં પરિષદ્ધ આવે તે સહન કરે. ૨૨ સન્તાણનાણાવગએ મહેસી,
અણુત્તર ચરિ' ધમ્મુસંચય' ।
અત્તરે નારે જસસી,
આભાસઈ સૂરિએ વન્તલિખે
૨૩
સમુદ્રપાલ મુનિ શ્રુત જ્ઞાનથી સંપન્ન અને અનુત્તર ક્ષમાદિ ધર્મ સંચય કરીને અનુત્તર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું' અને તે આકાશમાં સૂની માક પ્રકાશવા લાગ્યા. ૨૩
દુવિહુ' ખવેાણ ય પુર્ણોપાવ, નિર્’ગણે સવ્વ
વિમુકકે !
સમ્રુદ્પાલે અપુણાગમ ગએ ૨૪ ૫ત્તિ એમિ
રિત્તા સમુદ્દ' વ મહાલવાથ',
એ જાતના કર્મો તથા પુણ્ય-પાપને ક્ષય કરીને સમુદ્રપાલ સ`` અધનાથી વિમુક્ત થઈ તે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીને સંસારરૂપ મહાસમુદ્ર તરીતે માક્ષ-અપુનગ`તિ પામ્યા. ૨૪
એમ હું કહુ છું”.
। ઇતિ એકવીસમુ’ અધ્યયન ।
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ