________________
॥ રહેનેમિજ્જ બાવીસહું અજઝયણું ॥ રતિમ નામનું બાવીસમુ* અધ્યયન
સારિયપુર’મિ નયરે, આસિ રાયા હિટ્ટએ 1 વસુદેવા ત્તિ નામેણું, રાયલ ખણસ જીએ
સૌરિયપુર નામના નગરમાં મહાઋદ્ધિશાળી અને રાજાના લક્ષણ સંયુક્ત વસુદેવ નામનેા રાજા રાજ્ય કરતા હતા. ૧ તસ્સ લજ્જા વે આસી, રાહિણી દેવઈ તહા ! તાર્સિ દાણ્ડ' વે પુત્તા, છઠ્ઠા રામકેસવા
એ રાજાને રાહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. એ અન્ને સ્ત્રીઓને સર્વને પ્રિય એવા રામ અને કેશવ નામના એ પુત્રા
હતા. ૨
સારિયપુર’ત્રિ નયરે, આસી રાયા મિહિહૂએ ! સમ્રુવિજએ નામ', રાયલ ખણસ જીએ
ૐ
સેારિપુર નગરમાં સમુદ્ર વિજય નામને મહાઋદ્ધિવાળા રાજા રાજ્યલક્ષણ યુક્ત હતા. ૩
તસ્સ ભજ્જા સિવા નામ, તીસે પુત્તા મહાયસે 1 ભગવ' અìિનમિત્તિ, લેાગનાહે ઢમીસરે
એતે શિવા નામની પત્ની હતી. એમનેા પુત્ર મહાયશસ્વી, પરમ જિતેન્દ્રિય ત્રિલેાકનાથ ભગવાન અરિષ્ટનેમિ હતા. ४
સા અદ્ભુનેબિનામે ઉ, લકખણસરસજીએ I }સહુસ્સલ ખણધરો, ગાયમા કાલગચ્છની
આ અરિષ્ટ તેમિ કુમાર લક્ષણ અને સ્વરથી યુક્ત એક હજાર આઠ લક્ષણના ધારક, ગૌતમ ગાત્રિક અને કૃષ્ણ કાંતિવાળા હતા. પુ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ