SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વાયણાએ ણં ભત્તે ! અવે કિ જણયઈ ! વાયાએણ નિજ્જર જણયઈ, સુયસ ય અણુસજણાએ અણાસાચણાએ વક્રૂએ, યસ અણુસણાએ અણુાસાયણાએ વટ્ટમાણે તિર્થંધમ્મ અવલમ્બઈ, તિર્થંધમ્મ અવલમ્બમાણે મહાનિજ્જરે મહાપજ્જવસાણે ભવઇ ! ૧૯ ૫ હે ભગવાન! વાચનાથી શે લાભ થાય છે? વાચનાથી નિરા થાય છે. અનુવર્તીનાથી શ્રુતની આશાતના થતી નથી. શ્રુતની આશાતના ન કરવાથી તી --ધ નું અવલંબન થાય છે. અને મહાનિરી થને કર્માને અંત થઈ જાય છે. ૧૯ પડિયુયાએ ભતે! જીવે જણયઇ ? પરિપુણયાએ સુત્તસ્થતદુભયા વિસાહેઇ, કખામાહણિજ કમ્મ વાચ્છિન્નઈ ! ૨૦૫ હે ભગવાન ! પ્રતિ પૃથ્વનાથી શો લાભ થાય છે ? પ્રાંત પૃચ્છતાથી સૂત્ર અને અ બન્નેની વિધિ થાય છે અને કાંક્ષા માહનીય ક નષ્ટ થાય છે. ૨૦ પચિટ્ટણાએ ` પિટ્ટણાએ વ જણા છુપાએઇ ૫ ૨૧ ૫ ભન્તે ! વે કિ જયા ? જણયઈ, વજણલદ્ધિ થ હે ભગવાન! પુનરાવર્તનથી રો લાભ થાય છે? પુનરાવત નથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૧ અણુપ્તેહાએ પણ ભન્તે વે ફ્રિ જયઈ ? અણુપેહાએ આઉયવજ્જા સત્તમપયડીઓ ઘણિયમન્ધણબદ્ધા સિલિબન્ધુણશ્મના પકરેઈ, દીહકાઇયા હુસકાલરીૢઇયાએ પકરેઇ, તિબ્વાછુભાવાએ મન્દાણુભાવાએ પકરે, બહુપએસગ્ગા અપપએસગ્ગાએ પકરેઈ, આયં ચ ણ કશ્મ` સિયા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy