________________
૨૪૯ બન્યુઈ, સિયા ન બન્ધઇ, અસ્સાયાયણિજં ચ શું કર્મ ને ભુજે ભુજ ઉવચિઈ, અણુયં ચ શું અણુવયર્ગે દહમદ્ધ ચાઉન્તિ સંસારકનારે ખિપ્પા મેવ વિઇવયઈ છે ૨૨
હે ભગવાન! અનુપ્રેક્ષાથી શું ફલ થાય છે? અનુપ્રેક્ષાથી આયુ છેડીને બાકીની સાત કર્મ પ્રકૃતિને દ્રઢ બંધનોને શિથિલ કરે છે. લાંબા સમયની સ્થિતિવાળાં સાત કર્મોને, થોડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળી પ્રકૃતિને મંદ રસવાળી કરે છે. ઘણા પ્રદેશવાળી પ્રકૃતિઓને અલ્પપ્રદેશવાળી બનાવે છે, આયુ કમને બંધ કદાચિત થાય છે અને નથી પણ થતો. અસાતા વેદનીય કર્મ વારંવાર બંધાતું નથી. અને અનાદિ અનંત અને દીર્ઘ માર્ગવાળી ચતુર્ગતિરૂ૫ સંસાર-અટવીને જલદી પાર કરે છે. ૨૨
ધમ્મકહાએ હું ભો! જીવે કિ જણય ? ધમ્મકહાએ નિજજરે જણય, ધમ્મકહાએ શું પવયણું પભાઈ, પવયણપભાવેણું જીવે આગમિસસ્સ ભત્તાએ કમ્મ નિબધઈ છે ૨૩
હે ભગવાન! ધર્મકથાથી શુ ફળ મળે છે? ધર્મકથાથી કર્મોની નિર્જરા અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવનાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. ૨૩
સુયસ્સ આરહણયાએ હું ભો! જીવે કિં જય? સુયસ્સ આરહણયાએ અનાણું ખવે, ન ય સંકિલિસઈ . ૨૪ હે ભગવાન! મૃતની આરાધનાથી શું લાભ થાય છે?
શ્રુતની આરાધનાથી અજ્ઞાનને ક્ષય થાય છે. શ્રત જ્ઞાનીને કદિ કલેશ થતો નથી. ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ