________________
૨૫૦
એગગ્ગમણસ નિવેસયાએ ણ' ભતે! જીવે કિં જયઈ ? એગગ્ગમણસ નિવેસણયાએ ચિત્તનિશRs કરેઈ॥ ૫ ॥
હે ભગવાન! મનની એકાગ્રતાથી કયા ગુણુ લાભે છે? મનની એકાગ્રતાથી ચિત્તના નિરાધ થાય છે. ૨૫
સંજમેણું ભન્તે ! જીવે કિજયઈ? સજમે અણુહ્યત્ત' જણયઈ ૫ ૨૬૫
હે ભગવાન! સંયમથી શે। લાલ થાય છે? સયમથી આશ્રવને નિરોધ થાય છે. ૨૬
તવેણ' ભન્તે ! વે કિં જણયઈ ? તવેણ વાદાણ જણયઈ ૫ ૨૭ ૫
હે ભગવાન ! તપથી કયા ગુણ થાય છે ? તપથી પૂર્વાંના બાંધેલાં કર્મના નાશ થાય છે. ૨૭
વેાદાણેણં ભત્તે ! વે કિં જયઈ? વાદાણેણ અકિરિય જણયઈ, અકિરિયાએ ભવિત્તા તએ પા સિજ્જ બુજ્સઈ મુચ્ચઇ પરિનિબ્વાયઈ સવ્વદુઃખાણભત કરેઇ! ૨૮ ।
હે ભગવાન! વ્યવદાનથી કયા ગુણ થાય છે? વ્યવદાનથી જીવ અક્રિય થાય છે. અક્રિય થયા પછી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને બધા દુ:ખાતે અત કરે છે. ૨૮
સુહુસાએણ ભન્તે! વે કિં જયઇ ? સુહુ. સામેણુ અણુસ્સુયત્ત' જયઇ, અણુસ્સુયાએ ણ જીવે અણુકમ્પએ અણુભડે વિગયસેાગે ચરિત્તમાહણિજ્જ કુમ્બ ખવેઈ ॥ ૨૯૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ