________________
કરેઈ ઉજજુભાવં ચ જણયઈ, ઉજજુભાવં પડિવને ય ણું જીવે અમાઈ ઈન્થીયં નપુંસગવેયં ચ ન બંધઈ, પુન્નબદ્ધ ચ | નિજજઈ પો
હે ભગવાન! આલોચનાથી જીવને શું ફળ થાય છે?
ઉત્તર–આલેચનાથી મેક્ષ માર્ગના વિધાતક, અનંત સંસારવર્ધક માયા, નિદાન, મિથ્યાદર્શન-શલ્ય દૂર કરે છે અને ઋજુભાવને પ્રાપ્ત કરે છે. ઋજુ ભાવથી માયા રહિત થઈને સ્ત્રીવેદ, નપુંસકવેદન બંધ કરતો નથી. પૂર્વ બંધની નિર્જરા કરે છે. ૫
નિંદણયાએ હું ભંતે! જીવે કિ જય? નિંદણયાએ શું પછાતાવ જણય, પછાણુતાણું વિરજમાણે કરણગુણસેઢિ પડિવજઈ, કરણગુણસેટિં પડિવણે ય શું અણગારે મેહણિજજ કર્મ ઉડ્યાએઇ છે ૬ હે ભગવાન! આત્મનિદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ?
આત્મ નિંદાથી પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપથી વૈરાગ્યવંત થઈને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે, ક્ષપક શ્રેણીવાળે મેહનીય કર્મને નાશ કરે છે. ૬
ગરહણયાએ શું ભંતે? જીવે કિં જણય? ગર હણયાએ શું અપુરક્કારે જણયઈ અપુરકારગએ શું જીવે અપસવ્યેહિંત જેગેહિં તો નિયૉઈ પસાથે ય પડિવજઈ પત્થગપડિવણે ય શું અણગારે અણુતઘાઈપજવે ખઈ છે ૭.
હે ભગવાન ! ગહથી–આત્મતિરસ્કારથી જીવને શું લાભ થાય છે? ગથી આત્મા નમ્રતા મેળવે છે. આત્મ-નમ્રતાથી–અપ્રશસ્ત ગોથી નિવૃત્ત થઈને પ્રશસ્ત યોગની પ્રાપ્તિ કરે છે. પ્રશસ્ત યોગ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ