________________
ભગવાન ! ધર્મ શ્રદ્ધાથી જીવ કયું ફળ પામે છે ?
ઉત્તર–ધર્મ શ્રદ્ધાથી શાતા વેદનીય કર્મભનિત સુખથી વિરકત થાય છે. પછી ગૃહસ્થાશ્રમ છોડીને અણુગાર થાય છે. અણુગાર થઈને શારીરિક અને માનસિક છેદન-ભેદનાદિ સંયોગજન્ય દુઃખનું છેદન કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. ૩
ગુસસાહસ્મિયસુસૂસણયાએ હું ભ! જીવે કિ જણાઈ? ગુસસાહસ્મિય સુસૂસણયાએ | વિણવપડિવત્તિ જણઈ, વિણયપડિવન્નેય | જીવે અણુચ્ચા
સાયણસીલે નેરાય તિરિકખણિયામણુસ્સદેવદુગઈએ નિમ્ભઈ, વણસંજલણ ભક્તિબહુમાણયાએ માણ
રૂદેવસુગઈએ નિબંધઈ સિદ્ધિસુગઈ ચ વિહેઈ, પસન્થાઇ ચ શું વિણયમુલાઈ સવજાઈ સાહે અને ય બહવે જીવે વિઈિત્તા હવઈ ૪
હે ભગવાન! ગુરૂ અને સાધમજનોની સેવા કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર–ગુરુ અને સાધર્મીઓની સેવા કરવાથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. વિનયથી અનાશાતનાશીલ-સત્કાર કરતા કરતા જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ સંબંધી દુર્ગતિને રેકી દે છે અને લાવા, પ્રશંસા, ભક્તિ, બહુમાન મેળવતો મનુષ્ય અને દેવ સંબંધી સુમતિ બાંધે છે અને સિધ્ધ ગતિની વિશુદ્ધિ કરે છે અને વિનયમૂલ બધા પ્રશસ્ત કાર્યોને સાધી લે છે. તે સાથે બીજા અનેક જીવોને વિનયધર્મમાં યોજે છે. ૪
આલોયણુએ શું ભંતે! જીવે કિ જણયઈ? આલેયણાએ | માયામિયાણમિચ્છાદંસણુસહેલાણું મોકખમગ્ગવિગ્વાણું અણુતસંસાર બંધણુણું ઉદ્ધરણે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ