SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંવેગ–મેાક્ષાભિલાષાની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાલને ક્ષય થાય છે. નવા ક્રમાંનુ બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કાઇ તા એજ ભવમાં સિખ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ્ધ નથી થતા, તેઓ ત્રીજા ભવતું અતિક્રમણ કરતા નથી અર્થાત્ ત્રીજા ભવમાં સિધ્ધ થઈ જાય છે. ૧ નિગ્વેએણ ભતે! જીવે કિજણયઇ? નિર્વ્યુએણ દિવ્યમાણુસતેરિચ્છિએનુ કામ ભોગેસુ નિબ્બેય હવ્વ માગઈ, સવ્વવિસએસુ વિરજઇ, સવ્વવિસએસ વિજ્જમાણે આર ભરિગ્ગહપરિચાય આર્ભપરિગ્ગહપરિચ્ચાય કરેમાણે મગ વેદિઇ, સિદ્ધિમગ્ન વિષ્ણે ય હુવઈ ૫૨ કરેઈન સંસાર હે ભગવાન! નિવે નું શુ લ છે. ? નિવેÖદથી--સ સાર વિરતિથી દેવ, મનુષ્ય અને તિ''ચ સબંધી કામભોગથી વિરકત થાય છે બધા વિષયેાથી વિરકત થઈ જાય છે. પછી આર્ભપરિગ્રહના ત્યાગ કરે છે. આરભ-પરિગ્રહના ત્યાગથી સ’સારના ના ત્યાગ કરીને મેક્ષ માતે ગ્રહણ કરે છે. ધમ્ભસદ્ધાએ ણં ભતે! જીવે કિજયઇ? ધમ્મુસદ્ધાએ પણ સાયાસા ખેસ ૨૯માણે વિજઈ આગાધમ શ્રણ ચય, અણગારએ ણું જીવે સારીરમાસાણ દુકખાણ છેયભેય સંજોગાઈણ વુÐય કરેઇ, અવ્યાબાહુ ચ ણ સુહુ' નિવત્તેઈ ૫૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy