SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પૃચ્છના, ૨૧ પરાવર્તન, ૨૨ અનુપ્રેક્ષા, ૨૩ ધર્મકથા, ૨૪ શ્રતની આરાધના, ૨૫ ચિત્તની એકાગ્રતા, ૨૬ સંયમ, ૨૭ તપ, સ૮ વ્યવદાન, ૨૯ સંતોષ, ૩૦ અપ્રતિબધ્ધતા, ૩૧ એકાંત શયનાસન, ૩૨ વિનિવર્તન, ૩૩ સંભોગ ત્યાગ, ૩૪ ઉપધિ ત્યાગ, ૩૫ આહારત્યાગ ૩૬ કષાય ત્યાગ, ૩૭ યોગ ત્યાગ, ૩૮ શરીર ત્યાગ, ૩૯ સહાય ત્યાગ, ૪૦ ભત્ત પચ્ચકખાણ ૪ સ્વભાવ પચ્ચખાણ, કર પ્રતિરૂપતા, ૪૩ વૈયાવૃત્તિ, ૪૪ સર્વગુણસંપન્નતા ૪પ વીતરાગતા, ૪૬ ક્ષમા, ૪૭ નિર્લોભતા, ૪૮ મૃદુતા, ૪૯ સરલતા, ૫૦ ભાવ સત્ય, ૫૧ કરણ સત્ય, પર યોગ સત્ય, ૫૩ મનમુક્તિ, ૫૪ વચનગુપ્તિ, પપ કાયમુર્તિ, પ૬ મનસમાધારણ, ૫૭ વચન સમાધારણ, ૫૮ કાય સમાધારણું, પ૯ જ્ઞાન સંપન્નતા, ૬૦ દર્શન સંપન્નતા, ફલ ચારિત્ર સંપન્નતા, ૬પ ઍન્દ્રિય, નિગ્રહ, ૬૩ ચક્ષુ ઈન્દ્રય નિગ્રહ, ૬૪ ધ્રાણેન્દ્રિય નિગ્રહ, ૬પ રસેન્દ્રિય નિગ્રહ ૬૬ સ્પર્શેન્દ્રિય નિગ્રહ. ૬૭ ક્રોધ વિજય, ૬૮ માન વિજય ૬૯ માયા વિજય ૭૦ લેભ વિજ્ય ૭૧ રાગ-દ્વેષ અને મિથ્યા દર્શન વિજય, ૭૨ શૈલેશી, ૭૩ અકસ્મતા. (૨) સંવેગેણં ભતે જીવે કિ જણયઈ? સંવેગણું અણુત્તર ધમ્મસદ્ધ જણયઈ અણુતરાએ ધમ્મસદ્ધાએ સંવેગ હવામાગ અ૭ઈ, અણુન્તાણુબન્ધિકેહમાણમાયાભે ખઈ, નવું કર્મ ન બન્જઈ તપશ્ચઈયં ચ શું મિચ્છવિ હિં કાણ દંસણરાહએ ભવઈ દંસણ વિસોહિએ ય શું વિસુદ્ધાએ અત્થગઇએ તેણેવ ભવગ્રહણું સિક્ઝઈ વિશેહીએ યણ વિસુદ્ધાએતચંપુભવગ્રહણે નાઇમેઈલ હે ભગવાન! સંવેગથી છવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર-સંવેગથી ઉત્તમ ધર્મ શ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy