________________
૨૭૪
ચરવિહી એગતીસઇમ અજઝયણુ
ચરણવિધિ નામનું એકત્રીશમું અધ્યયન
ચરણવિહું પવામિ, વસ્સ ઉ સુહાવતું... । જ ચરિત્તા બહૂ જવા, તિક્ષ્ણા સંસારસાગર
૧
વેને સુખ આપનાર ચારિત્રવિધિ હું કહું છું. જેને આચરીને ધણા જીવે સ ંસાર સાગર તરી ગયા છે. ૧ એગએ વિશ્ર્વ કુંજ્જા, એગ અસમે નિયત્તિ ચ, સ`જમે ય
ય પવત્ત... । પવત્તણ
અસયમરૂપ એક સ્થાનથી નિવૃત્તિ કરીને સયમરૂપ એક સ્થાનમાં પ્રવૃત્તિ કરે. ૨
રાગદાસે ય ઢા પાવે, પાવકઅપવત્તણે ।
જે ભિકમૂ રુભઈ નિચ્ચ', સે ન અઈ મણ્ડલે ૩
રાગ અને દૂધ આ બે પાપ જ પાપ કર્મનુ પ્રવર્તન કરે છે, જે ભિક્ષુ એને સતત નિરોધ કરે છે, એ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. ૩
દડાણ ગારવાણ ચ, સલ્લાણ ચ તિય તિય જે ભિખૂ ચયઇ નિચ્ચ, સે ન અઈ મણ્ડલે
૪
જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગ, ત્રણ શલ્યને સદાને માટે ત્યાગે છે એ સંસાર ભ્રમણુ કરતા નથી. ૪
દિવ્યે ય જે ઉવસગ્ગ, તહા તેમિાસે ।
જે ભિખૂ સહુઇ નિચ્ચ, મે ન અઈ માલે પ
જે ભિક્ષુ દૈવ, મનુષ્ય અને તિય ́ચ સબંધી ઉપસ'ને નિત્ય સહન કરે છે, એ સસારમાં ભટકતા નથી. પુ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ