SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વિગહાકસાયસન્નાણ, ઝાણાણું ચ દુ' તહા । જે ભિખૂ વજ્જઇ નિષ્ચ, સે ન અઈ સાલે ૬ જે મુનિ ચાર વિયા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને એ ધ્યાન –આત અને રૌદ્રયાગે છે તે સસારમાં ભટકતા નથી. ૬ વએસુ ઇયિત્વેસુ, સમિઈસુ ક્રિયિાસુ ય ! જે ભિમ્મૂ જયઈ નિચ્ચું, સે ન અઈ માલે પાંચ વ્રત અને પાંચ સમિતિનું પાલન અને પાંચ ઈંદ્રેયાના વિષયા અને પાંચ ક્રિયાના ત્યાગમાં જે સંપતિ નિત્ય પરિશ્રમ કરે છે એ સ'સારમાં ભટકતા નથી. ૭ લેસાસુ સુ કાએસુ, છક્કે આહારકારણે ! જે ભિખૂ જયઈ નિચ્ચ', સે ન અઇ માલે . છ લેસ્યા, છ કાય અને આહાર કરવાના છ કારણમાં જે સાધુ સદ્દા યત્નાવત રહે છે એ ભવભ્રમણ કરતા નથી. ૮ પિન્ડાગ્ગહપડિમાસુ, ભય†ાણેસુ સત્તસુ ! જે ભિકમૂ જયઈ નિગ્ધ, સે ન અઈ મણ્ડલે ૯ ૧૦ આહાર લેવાની સાત પ્રતિમા અને સાત ભય સ્થાનમાં સદા ઉપયાગવંત રહે છે. તે સંસારમાં સાતે! નથી. ટ્ મએસુ ખમ્ભગુત્તીસુ, ભિસ્મુધમ્મ`મિ દસવિહે ! જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અ મણ્ડલે આર્ક મદને ત્યાગ, બ્રહ્મચર્ય'ની નવ ગુપ્તિ, દશ પ્રકારના યતિધ પાળવામાં જે સદા જાગૃત છે, એ સંસારમાં ડૂબતે નથી. ૧૦ ઉવારાગાણ... પડિમાસુ, ભિકપૂણ પડિમાસુ ય ! જે ભિકખૂ જયઈ નિચ્ચ, સે ન અતિ મણ્ડલે ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ જે ૧ ઉપાસાની ગિાર પ્રતિભા, ભિક્ષુની તારા પ્રતિમારામા જે શ્રવણુ હમેશા જાગૃત છે, એ સંસાર ચક્રમાં પઢતે નથી. ૧૧
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy